Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધ્વી ગરાણ વા, અતિથિ શાળાઓમાં અથવા “મારામારેલુ વા’ ઉદ્યાન શાળામાં અથવા “પાવવુ, વા’ ગૃહપતિ ગૃહસ્થ શ્રાવકના ઉપાશ્રમાં અથવા “રિયાવસુ વા’ અન્યતીથિક સાધુઓ દંડી વિગેરેના મઢમાં નાથ' યાવત “રે નિં કુળ રહ્યુ હૃતિ વોચિંતિ” તે સ્થાનના સ્વામી કે વહીવટ કર્તા પાસેથી રહેવા માટે સંમતિ લઈને રહે ત્યારે “ને તત્ય વિફળ રા’ ગૃહપતિ ગૃહસ્થ શ્રાવક કે “હાવપુરાણ વા ગૃપતિના પુત્રોની ‘હુ વા’ સેય હોય અથવા fઠા વા’ કાતર હોય અથવા “BUતોનg ar? કાન ખોતરણી હોય અથવા “નો
વા’ નખ કાપવાની નરેણું હોય “તેં કાપળો પક્ષ ના પરિહારિચ ફત્તા એ સોઈ વિગેરે સાધને કેવળ પિતાના ઉપયોગ માટે જ પાછા આપવાની ભાવનાથી લઈને તેનાથી પિતાનું કાર્ય પૂર્ણ થયેથી પાછા આપી દેવા ‘નો અનમજોરર ફિકર વા’ પરંતુ પિતાના ઉપયોગ માટે યાચના કરીને લાવેલ અન્ય સાધુને એકવાર અથવા “જગુરૂષ વા' અનેકવાર આપવા નહીં. અર્થાત્ કેવળ પિતાને માટે એ રોઈ વિગેરેનો ઉપયોગ કરો અને “સર્ચ જાગિન્ન તિ છે તમાચા તત્વ છિન્ના પિતાનું કાર્ય થયેથી તે સઈ વિગેરે તેના માલિકને આપવા તેમની પાસે જવું ‘તથ દિછત્તા ત્યાં જઈને “ઘાવ' તે પાછા આપતા પહેલાં “ઉત્તાપ વ ચતા હાથ પર સેઈ વિગેરે રાખીને મૂકી જા સાવિત્તા અથવા જમીન પર જ સેઈ વિગેરે રાખીને “મં વહુ રૂમ વસ્તુ શાસ્ત્રોફઝા' આ આપની સેઈ છે અથવા આ આપની કાતર છે. એમ કહીને પ્રત્યક્ષ દેખાડે પરંતુ નો વેવ ” પિતાના પાળિળા gifતિ પ્રવૃત્તિના હાથથી ગૃહસ્થના હાથમાં એ સંઈ વિગેરે આપવા નહીં અર્થાત્ સાધુ પોતે જ એ સેઈ વિગેરેને તેના માલિકના હાથમાં આપવા નહીં કેમ કે–પિતાના હાથથી તેના માલિક ગૃહસ્થના હાથમાં આપવાથી પરંપરયા હિંસાદિ દેવની સંભાવનાથી સંયમની વિરાધના થાય છે. અર્થાત પિતાના કાયને માટે ગૃહસ્થ શ્રાવક પાસેથી સોઈ વિગેરે લઈને કામ થઈ ગયા પછી તે ગૃહસ્થને ઉપક્ત પ્રકારથી પાછા આપી દેવા. તે સૂ, ૩ !
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨૪૫