Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
હુવે પ્રકારાન્તરથી આજ્ઞા ગ્રહણ કરવાનું જ નિરૂપણ કરે છે.
ટીકા”-સે મિલ્ યા મિવુની વા' તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધ્વી આનંતાગારેમુ વા રામાળારેમુ વા' અતિથિ શાળા એટલે કે ધમ શાળામાં અથવા ઉદ્યાન બગીચામાં અથવા ‘નાવ હેતુ વા' ગૃહસ્થ-શ્રાવકના ઘરમાં અથવા વિદ્યાવસતુ વા’ અન્યતીથિ ક દંડી વિગેરેના મઠામાં જૈન સાધુને રહેવા લાયક અણુન્તત્રિ' સ્થાન એઇને અને હૃદયમાં વિચાર કરીને માઢું નાખ્ખો ત્યાં વાસ કરવા માટે સ ંમતિ મેળવવાની યાચના કરવી, અને બે સત્ય કરે તે અતિથિશાળા વિગેરેના માલિક હાય અથવા છે સત્ય સમત્તિ' જે ત્યાંના વહીવટ કર્તા હૈાય તે પદ અણુમ્નવિજ્ઞા’ તે માલિક અથવા વહીવટ કરનારની એ અતિથિશાળા વિગેરેમાં રહેવા માટે તેમની સંમતિ મેળવવા કહેવુ કે-‘નામં ણજી- આણોત્તિ! નાનું બાળાચં વસામો' હે આયુષ્મન્ આપની ઈચ્છા પ્રમાણે જેટલા દિવસ માટે અથવા જેટલા સમય માટે આપની આજ્ઞા હશે એટલા જ દિવસ કે સમય પન્ત અને જેટલી જગ્યામાં રહેવા માટેની તમારી સંમતિ હશે એટલી જ જગ્યામાં અમે રહીશું. નાવ આતો આમંતણ ભારે તથા યાવત્ કાલ પન્ત રહેવાની આપની સંમતિ હશે તથા ગાય સામ્નિયા ઇફ' જ્યાં સુધી સાધર્મિક સાધુએ આવશે. ‘તાવંદ્' ફ્સિામો' એટલા કાળ માટે જ વસતિરૂપ ક્ષેત્રમાં રહીશું અને ‘સેળ વાં વિHિામો' તે પછી અમે ત્યાંથી ગમન કરીશુ તે િપુળ તત્ત્વો 'ત્તિનો ચિત્તિ' તે પૂર્વોક્ત સાધુ અને સાધ્વી એ અતિથિશાળામાં રહેવા માટે અનુમતિ પ્રાપ્ત કર્યો પછી મૈં તત્ત્વ સાદમ્બિયા સંમો' જે કાઈ સાધર્મિક સાધુ એક સામાચારી પ્રવિષ્ટ હોય અને પ્ર ઘૃણિકપણાથી અર્થાત્ અતિથિ રૂપે આવે કે સાંભાગિકપણાથી‘સમનુળા’ ઉધક્ત વિહાર કરનારા અતિથીપણાથી વાળચ્છિન્ના' ત્યાં આવી જાય. ‘સેળ સપ મેલિસ’ તો એ સાધર્મિક એક સામાચારી પ્રવિષ્ટ અથવા સાંલેાગિક ઉદ્યુક્ત વિઙારી સાધુઓને સળે વા, પાળે ચા, લામે વા સામે વ” અશનાદિ ચતુર્વિધ આહાર જાત તેન તે સામિયા સંમોચા સમજીળા પોતે યાચના દ્વારા લાવીને આવનાર સાધુને આહાર કરાવવા જીવૃત્તિમંતિજ્ઞા' આદર સહિત નિમ ંત્રણ કરે પરંતુ નો ચેવ ળ વડિયા’ ખીજાએ દ્વારા લાવવામાં આવેલ અશનાદિ ચતુવિધ આહારના નોળિાિચ બોનિપ્રિય વૃનિમંતિજ્ઞા' નિયંત્રણ આપીને આહાર ન કરાવે અર્થાત્ ાતે યાચના દ્વારા લાવેલ અશનાદિ ચતુર્વિધ આહાર જ તેમને આપવા. ૫ સુર ા
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨૪૩