Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
હવે પ્રકારાન્તરથી પ્રતિજ્ઞા રૂપ અવગ્રહનું નિરૂપણ કરવામાં આવે છે -
ટીકાર્થ– મિર્ વ રા' તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાવ નારા, વા” અતિથિ શાળાઓમાં અથવા “બારમાસુ વા બગીચાઓમાં અથવા શાણાવકુ ઘા’ ગૃહસ્થ શ્રાવકના ઘરમાં અથવા “વરિયાવરથેજા જાવ' શય્યાતર ગહામાં અથવા અન્યતીથિક દંડી વિગેરેના મઠમાં યાવત રહેવાને વિચાર કરીને ત્રિાવગ્રહરૂપ વ્યાવગ્રહની યાચના કરવી. અર્થાત્ ઉપાશ્રય વિગેરેમાં થોડા દિવસ અથવા થોડા સમય માટે રહેવાના સ્થાનની યાચના કરવી. અને જે કોઈ એ અતિથિ શાળા અગર ઉપાશ્રય વિગેરેના માલીક હોય અથવા વહીવટ કરનાર હોય તેમને કહેવું કેઆયુશ્મન ! જેટલા સમય માટે અથવા જેટવા દિવસે માટે આપ અમને ઉપાશ્રય વિગે૨માં રહેવા માટેની સંમતિ આપશે અને જેટલી જગ્યામાં રહેવાની સંમતિ આપશે. એટલે જ સમય અને એટલી જ જગામાં અમે વાસ કરીશું અને જ્યાં સુધી બીજા સાધર્મિક સાધુ મહામાં ત્યાં આવશે નહીં અર્થાત્ સાધર્મિક સાધુ જ્યારે એ અતિથિ શાળા કે ઉપાશ્રયમાં આવશે ત્યારે અમે ત્યાંથી ચાલ્યા જઈશું આ પ્રમાણે “રે પણ તસ્યો હિ વોચિંતિ’ ક્ષેરાવગ્રહરૂપ દ્રવ્યાવગ્રહની યાચના કરીને ઉપાશ્રયમાં રહ્યા હોય તેવા સમયે તથ સામિયા અનમોનિયા’ અન્યતીર્થિક સાધુઓ ત્યાં આવે અર્થાત્ અતિથિ તરીકે પધારે તે તથા “સનgoણા સવાલના ઉક્ત વિહારી સાધુ આવી જાય તે એ અન્યતીર્થિક સાધુઓનું પિતે જે તેના સિત્તર વીસે વા પણ જા કિન્ના વા સંથારણ વાર પીઠ ફલક આસન શય્યા સ થારા વિગેરેની યાચના કરીને આદર સત્કાર કરે તેમાં તે સામણ અનમોરૂર સમજુને કનિમંતિકા' કેમ કે એ અન્યતીથિક સાધુ મહાત્માઓની સાથે ભેજનાદિ વ્યવહાર ન હોવાથી કેવળ પિતે લાવેલ પીઠ ફલક આસન વિગેરેથી એ આગન્તુક અન્યતીથિક સાધુઓને સત્કાર કરે. પરંતુ “શે જે i gવદિશા નિષિ@ચ નિકિગ્રા નિમંત્તિના કેઈ બીજાઓએ લાવેલ પીઠ ફલક વિગેરેથી સત્કાર કરે નહીં. કહેવાને ભાવ એ છે કે અન્ય તર્થિકસાધુઓને પીફલાદિથી સત્કાર કરે પણ અશનપાનાદિથી સત્કાર કર નહીં કેમકે એ સાધુ મહાત્માઓ માટે પીઠ ફલાદી જ એગ્ય સાકાર મનાય છે. અશન પાનાદિ
ગ્ય મનાતા નથી, તેથી કેવળ પીઠ ફલકાદિથી જ એ સાંગિક અન્ય તીર્થિક સાધુએને સત્કાર કર,
હવે દ્વવ્યાવગ્રહ વિશેષનું નિરૂપણ કરવામાં આવે છે. જે મિત્ર વા મિજવુળી વા'
શ્રી આચારાંગ સૂત્ર : ૪
२४४