Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વિધિનું તથા ત્રીજા અધ્યયનમાં વસતિના લેવા માટે ઈર્ધા સમિતિનું અને ચોથા અધ્યયનમાં ઈય સમિતિથી સંબંધ ભાષા સમિતિનું તથા પાંચમા અધ્યયનમાં પિંડ અને ભાષાથી સંબંધિત વષણુ વિધિનું પ્રતિપાદન કરવામાં આવેલ છે. હવે આ છઠ્ઠા અધ્યયનમાં પિંડાદિથી સંબંધિત પાવૈષણ વિધિનું પ્રતિપાદન કરવામાં આવે છે– મિક્યું ના મિડુળી વા’ તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાવી “મિત્તિકા વચ્ચે સિત્તર જે પાત્ર મેળવવાની ઈચ્છા કરે અને “જે ૬ પુખ પર્વ જ્ઞાળિકના જે પાત્રને આ વક્ષ્યમાણ રીતે જાણે “સં HET” જેમ કે-“બાયપાચં વા' આ અલાવુ અર્થાત્ તુંબડાનું પાત્ર છે. તેમ નિશ્ચિત રૂપે જાણે અથવા “રાસાયં વા' આ લાકડાનું પાત્ર છે. અથવા “મક્રિયા પાચં વા’ આ માટિનું પાત્ર છે. તે “
તારું પાડ્યું નિમાથે ને તળે ગાર' આ પ્રકારના તુંબડા, લાકડા કે માટિના પાત્રમાં જે નિગ્રંથ યુવાન હાય યાવત્ ચિરસંઘચળે પૂર્ણ સ્વસ્થ યુવાન સ્થિર યુવાન સ્થિર સંહનન અર્થાત્ મજબત કંધાદિ અવયવવાળા હોય રે પુi Tય ધારિબા' તેમણે એકજ પાત્રને ગ્રહણ કરવું “જો વિgચં” બીજુ પાત્ર રાખવું નહીં. કેમ કે તે યુવાન સાધુ શક્તિશાળી હોવાથી એક પાત્રથી જ પિતાને નિર્વાહ કરી શકે છે. સાધુને યથાસંભવ છેડા જ પરિગ્રહ રાખવા ગ્ય છે. આ પ્રકા૨ના જીનકદ્વિપક વિગેરે સાધુઓ હોય છે. કે જેમાં એક જ પાત્રથી પિતાને નિર્વાહ કરવાવાળા હોય છે. અને જીનકઠિપક વિગેરેથી અન્ય સાધુ તો માત્રકની સાથે બીજા પાત્રને પણ ગ્રહણ કરી શકે છે. અર્થાત તેમાં સંઘાટક રહેવાથી એક પાત્રમાં ભક્ત (ભાત વિગેરે) અને બીજા પાત્રમાં પાનક (દૂધ વિગેરે) રાખી શકાય છે. અને માત્ર નામનું નાનું ત્રીજુ પાત્ર તે આચાર્ય વિગેરેના પ્રાગ્યને માટે સમજવું. “જે મિરર વા મિજવુળી વા” તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાથ્વી “T૪ ગઢનોથળમેરા અર્ધા
જનની મર્યાદાથી વધારે દૂર “વિચાઈ’ પાત્ર ગ્રહણની ઈચ્છાથી “નો ગમખંધાકિના જામનrg ગમન કરવું નહીં. અર્થાત્ અર્ધા જન સુધી જ પાત્ર લેવા માટે સાધુ કે સાવીએ જવું તેનાથી વધારે દૂર પાની યાચના માટે જવું નહીં. ‘રે માણ્વ વા રમવું વા' તે સાધુ અને સાધ્વી રે ગં પર્વ જ્ઞાણિજ્ઞા” જે આ વફ્ટમાણ રીતે તેઓ જાણે કે
સંજ્ઞા અતિ પવિચાg' અસંયત ગૃહસ્ય શ્રાવક પિતાના માટે નહીં પણ સાધુના માટે જ “giાં નારિય મુસિ’ એક સાધર્મિક સાધુને ઉદ્દેશીને અર્થાત એક સાધુને પાત્ર આપવાની ઈચ્છાથી ‘પાળારૂં મુચારૂં કોવાડું સત્તારું જે પ્રાણિયાને ભૂતને જીને અને સને સમારંભ કરે અર્થાત્ તેમને પીડા કરીને પાત્ર ખરીદે અથવા ઉધાર લે. અથવા કેઈની પાસેથી ઝુંટવી લે અથવા એ પાત્રના સ્વામીની સમ્મતિ વિના જ લે અને કયાંકથી લાવીને આપે અને તે પાત્ર પુરૂષાન્તરથી સ્વીકૃત પણ ન હોય તે યાવત્ અપ્રાસુક અચિત્ત અને અષણીય આધાકર્માદિ દેથી દૂષિત સમજીને સાધુ અને સાવી લેવું નહીં કેમ કે આવા પ્રકારના પાત્રને લેવાથી સંયમની વિરાધના થાય છે. તેથી સંયમનું પાલન કરવા માટે ઉપરોક્ત પ્રકારથી ગૃહસ્થ શ્રાવક આપે તે પણ એ પાત્ર લેવા નહીં એ હેતુથી સત્રકારે કહ્યું છે કે “હું ઉપડેલા રારિ શાસ્ત્રાવ ” અર્થાત્ જે પ્રમાણે પિંડેષણાના
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨૨૮