Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પીવું નહીં. ‘રે મિત વા મિલ્વળ વા’ તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધ્વી “૩૩૪ વા સળિજું વા ઠંડા પાણીના બિંદુવાળા અને ભિના પતિના પાત્રને “વો ચમકા = વા ઘમજ્ઞિજ્ઞ વા’ આમર્જન અને પ્રમાર્જન કરવા નહીં “બહૂ પુળ પર્વ કાળિકના” પરંતુ જે એ સાધુના જાણવામાં એમ આવે કે- વિગો ને ઘરમાણ” મારૂં પાત્ર ઠંડા પાણી વિનાનું થઈ ગયેલ છે “gવું છિન્નત્તિ અને ભિનાશ વગરનું થઈ ગયેલ છે. “તપૂરું પરિહું તેવા પ્રકારના પાત્રને ઠંડા પાણી વિનાનું હોવાથી “તો સંયમેવ’ યતના પૂર્વક જ “કામરિકન વા વાવ પથવિજ્ઞ વા’ આમર્જન અને પ્રમાર્જન કરવું. અને યાવત્ તડકામાં તપાવવું કે પ્રતાપન કરવું. અર્થાત્ એ સાધુએ ઠંડા પાણીથી ભીના તથા સ્નિગ્ધ પાત્રને આમર્જન કે પ્રમાર્જન કરવું નહીં. પરંતુ સુકાઈ ગયેલ પાત્રને આમર્જન પ્રમાર્જના કરી શકાય છે. “હે મહૂ વા મિજવુળી વાર તે પૂર્વેક્ત સંયમશીલ સાધુ અને સાવી “જાહાર” ગૃહપતિ ગૃહસ્થ શ્રાવકના ઘરમાં “gવણિ ૩wામે વિરમાયા” પ્રવેશ કરવાની ઈચ્છાથી પાત્રોને લઈને જ “હાવકત્રં વારરિચા ગૃહસ્થ શ્રાવકના ઘરમાં પિંડપાત અર્થાત્ ભિક્ષા ગ્રહણ કરવાની ઈચ્છાથી “વિ. સિન્ન વા નિમિત્ત વા’ પ્રવેશ કરે અને ભિક્ષા લઈને નીકળવું. “gવં વરિચા વિચાર, મમિ વા, વિરમૂર્મિ વા’ એજ પ્રમાણે ઉપાશ્રયની બહાર પણ વિચાર ભૂમિ અર્થાત મલમૂત્રને ત્યાગ કરવા માટે અથવા વિહાર ભૂમિ એટલે કે સ્વાધ્યાય કરવા માટે અથવા TTITUTH વા’ એક ગામથી બીજે ગામ જવા માટે પણ પાત્રને લઈને જ “દૂનિકના જવું. એ જ પ્રમાણે “તિવ્યરિયા' અત્યંત વર્ષાકાળમાં “GET વિફા વન્ચેસTrg જે પ્રમાણે બીજી વસ્ત્રષણાના બીજા ઉદ્દેશામાં કહ્યું છે. એ જ પ્રમાણે અહીંયા આ પાવૈષણાના કથનમાં પણ સમજી લેવું. “ના રૂથપહિ પરંતુ આ કથનમાં એટલી જ વિશેષતા છે કે–અહીંયાં પાત્ર સંબંધી કથન સમજવું. એજ પાત્ર સંબંધી વિવેચન અર્થાત્ કેવા પ્રકારનું પાત્ર સાધુએ રાખવું અને કેવા પ્રકારનું ન રાખવું “ચે તરૂ મિત્તલુણ મિડુળી વા’ એ રીતનું નિરૂપણ કરવું એજ એ સંયમશીલ સાધુ અને સાધ્વીનું “મિચં' સામગ્રય છે. અર્થાત્ સાધુ સામાચારી છે. એટલે કે સાધુને આચાર છે. જં સર્દૂિ સમિણ ફિ ના કરજાણિ' જેને સમ્યફ જ્ઞાન, દર્શન, અને ચારિત્રથી તથા પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી યુક્ત થઈને યતના પૂર્વક જ સાધુ અને સાધ્વીએ આચારનું પાલન કરવું જોઈએ. “ત્તિનિ' આ રીતે ભગવાન મહાવીર સ્વામીએ ગણધરોને કહ્યું છે. આ રીતે સુધર્મા સ્વામી કહે છે. “Tigar રમત્તા' ઉપરક્ત પ્રકારથી પોષણનું કથન સમાપ્ત થયું. છે સૂ. ૩ | જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજયશ્રી ઘાસીલાલજી મહારાજ વિરચિત “આચારાંગસૂત્રના બીજા શ્રુતસ્કંધની મર્મપ્રકાશિકા વ્યાખ્યામાં છડું પાવૈષણા અધ્યયન સમાપ્ત દા
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨૪૦