Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સમભાવથી શયન કરવુ તેમા સ'કેચ રાખવા નહીં, કેમ કે દરેક પ્રકારની ઉપાધીને સહન કરતાં કરતાં સાધુએ સંયમ પાલનમાં દૃઢ રહે છે. ! સૂ ૬૬॥
હવે શય્યા નામના બીજા અધ્યયનના ત્રીજા ઉદ્દેશાના કથનના ઉપસ‘હાર કરતાં સૂત્રકાર કહે છે.-
ટીકા”—પ્ત હજી તમ્સ મિલ્લુમ્સ મિવુળીદ્ વા' આ ત્રીજા ઉદ્દેશાની સમગ્રવક્ત વ્યતાનું સ્વરૂપ જ એ સચમશીલ સાધુ અને સાધ્વીનુ' સામયિ' સાધુપણાની સમગ્રતા અર્થાત્ સાધુની તથા સાધ્વીની સમાચારી છે. નં સર્વ્યકૃતિં ત્તિ સયા નયેન્ના' જે સાધુત્વ સયમ નિયમ' પાલન કરવા માટે સર્વા અર્થાત્ ધર્મ, અર્થાં, કામ અને મેક્ષ રૂપ પ્રયેાજનાની સાથે યુક્ત થઈને સદા સાધુખને સાધ્વીએ યત્ન કરવા અર્થાત્ યતના પૂર્વક જ સયમ નિયમ અને વ્રતાદિનુ પાલન કરવું ‘ન્નિવેમિ' આ પ્રમાણે ભગવાન્ તીર્થંકર ઉપદેશ આપે છે. એમ ગણુધરીએ કહ્યું છે. સેન્નાયનસ તોલો સમત્તો' આ પ્રમાણે આ શય્યા અધ્યયનના ત્રીજે ઉદ્દેશે સમાપ્ત થયે. તથા સૈજ્ઞાળામ વિદ્યમાચળ સમાં' શય્યા નામનું ખીજું અધ્યયન સપૂર્ણ થયું. ॥ સૂ૦ ૬૭ ॥
જૈનાચા` જૈનધમ દિવાકર પૂજયશ્રી ઘાસીલાલજી મહારાજ વિરચિત આચારાંગસૂત્રના બીજા શ્રુતસ્કંધની મ`પ્રકાશિકા વ્યાખ્યામાં શષ્યેષણા નામનું ખીજું અધ્યયન સમાપ્ત ઊરા
શ્રી આચારાંગ સૂત્ર : ૪
E
૧૪૭