Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કે મડંબ-નાના શહેરમાં “પટ્ટમાં ઘી નાવ રાવળ વા’ પત્તન ઉપનગરમાં યાવત્ કર્બટ નાના કસબામાં અથવા સંનિવેશમાં કે નિગમમાં અથવા દ્રોણમુખમાં ખાણમાં અથવા આશ્રમમાં કે રાજધાનીમાં ‘તો સંગામેવ’ સંયમશીલ થઈને “વાતાવાસં વરિઅફઝા' વર્ષાવાસ અર્થાત્ વર્ષાકાળ સંબંધી ચાતુર્માસમાં એક ગામથી બીજા ગામે જવું નહીં કેમ કે ઉપરોક્ત પ્રકારના ગામ નગર વિગેરેનાં ચોમાસામાં નિવાસ કરવાથી સાધુ અને સાથ્વીના સંયમ આત્મ વિરાધના થતી નથી તેથી ચોમાસાના ચાર માસ એકજ સ્થળે નિવાસ કરે. સૂ. ૩છે
હવે વર્ષાકાળ સમાપ્ત થયા બાદ રહેવાના સંબંધમાં ઉત્સગ અને અપવાદ માગ વિષે સૂત્રકાર કથન કરે છે–
ટીકાર્ય-“પુછ gવં નાળિજ્ઞા’ ચોમાસાનો સમય પૂરો થયા પછી પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાથ્વીના સમજવામાં એવું આવે કે “ત્તર મારા વિરૂધના’ ચેમાસાના ચારમાસ વ્યતીત થઈ ગયા છે અર્થાત કાર્તિક શુકલા પૂર્ણિમા વીતી ગયા બાદ માર્ગશીર્ષ પ્રતિપદાએ સાધુએ વર્ષાવાસના સ્થળેથી વિહાર કરવો જોઈએ આ ઉત્સર્ગ માર્ગ છે. તેથી હવે અપવાદ માર્ગનું પ્રતિપાદન કરે છે “દંતાળવંટાયવે પર યુgિ' જે હેમન્ત ઋતુના પંદર દિવસમાં વરસાદ હોય તે તે પંદર દિવસ વીતી ગયા પછી વિહાર કરે “તારે મને કgવાળા' કારણ કે ગમન કરવાના માર્ગમાં ઘણું પ્રાણિયે વઘુવીચા વરિચા પm” અનેક બીજા કુર યુક્ત લીલેરી તૃણ વિગેરે તથા અત્યંત અધિક શીદ સહિત વિના નહિ જાવ તાળા' સૂતા તંતુ જાલ રૂપ સત્તાન પરંપરાવાળો માર્ગ થઈ ગયેલ હોય તથા દળો સમાનગતિવિળવળીમ જ્યાં શ્રમણ-શાકયચરક વિગેરે તથા બ્રાહ્મણ અતિથિ કૃપણ દીન ગરીબ અને યાચક “નાવ ૩રાજાતિ” યાવત્ આવતા જતા ન હોય આવ્યા ન હોય કે આવન ૨ ન હાય અર્થાત્ માર્ગ સુલભ ન હોવાથી અવરજવર રહિત હોય તેવું જ વાળો માણુiામ દૂનિકના પૂર્વોક્ત સાધુઓના જાણવામાં એવું આવે છે તેમણે એક ગામથી બીજે ગામ જવું નહીં અર્થાત્ વિહાર કરે નહી. | સ. ૪ છે
હવે વર્ષાઋતુના ચાતુર્માસ વીત્યા બાદ વરસાદ ચાલુ હોય તે હેમન્ત ઋતુના પણ પંદર દિવસ એજ સ્થળે નિવાસ કર્યા બાદ સાધુ અને સાવીને વિહાર કરવા માટેનું સૂત્રકાર કથન કરે છે.
ટીકાઈ- “બહુ જુજ પર્વ જ્ઞાળિગા’ હવે જે તેઓના જાણવામાં એવું આવે કે ત્તાર મા વાતવાતૉ વીઘr” વર્ષાકાળના ચાર માસ વીતી ગયા છે. અમંતા અને હેમન્ત ઋતુના પણ “પંચાચવષે પંદર દિવસ રૂપ રાત્રીક૯૫ “રિવુતિg વીતી ગયેલા છે “ચંતા સે મને અને તે સાધુને જવાના માર્ગ પણ “અવંત જ ઇંડાવાળે છે. અહીંયા પણ અ૯પ શબ્દ ઈષત્ અર્થમાં હોવાથી નબ અર્થમાં પર્યવસિત થયેલ છે તેથી ઈંડાઓ વિનાને તેમ અર્થ સમજવો. એજ પ્રમાણે અ૫ પ્રાણ અર્થાત પ્રાણિ વિનાને તથા “અવલીયા નવનિ' બિજ રહિત અને લીલેતારીવાળા
आ०६.
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧૫ ૨