Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ટીકા’-સે મિલ્ વામિત્રન્તુળી વા' તે પૂર્વોક્ત સાધુ અને સાધ્વી તે ગં પુળ ત્ત્વ જ્ઞાનિના' તેમના જાણવામાં એવુ આવે કે-ગામ વા નવાં વાવેદ વગામને અથવા નગરને કે ખેટ-નાના ગામને અથવા જ્વલુંવા મધ્ય થા પટ્ટળ વા કટ-નાના નગરને કે કસખાને અથવા મડ’ખ–જુપડીને અથવા નાવ રાયા િવા યાવત્ પત્તનને અથવા ખાણને કે દ્રોણમુખ-પર્યંત સીપવતી વસ્તીને અથવા નિગમને અથવા આશ્રમને કે રાજધાનીને એવી રીતે જાણે કે-મંત્તિવજી નામંત્તિવાળારંલિ વા આ ગામ નગર વāત્તિ વા’ અથવા નાના ગામ ઇંન્દ્વનુંત્તિ ના કટ અર્થાત્ નાના નગરમાં અથવા ‘મહેંત્તિ' ઝુપડીમાં ‘નાવ ચાળિ'સિ વા' યાવત્ રાજધાની પતમાં ‘નો મદ્દે વિહારમૂમિ’” વિશાળ વિહારભૂમિ-સ્વાધ્યાય ભૂમિ નથી તથા ‘ળો મ વિચારભૂમી' મેટી વિચારભૂમિ અર્થાત્ મળમૂત્રાદિ ત્યાગ ભૂમિ પણ વિશાળ નથી. તથા ળો મુરુમે પીઢભજળલિકજ્ઞાપંથ' વિવિધ પ્રકારના પ્રાસુક પીઠ લક પાર્ટ શય્યાસ સ્તારક પણ સુલભ નથી. અર્થાત્ વિના પ્રયાસે પાટ ફલક વિગેરે શનીય વસ્તુ પણ ઉપલબ્ધ થતી નથી. તથા *ળો મુજમે ામુપ છે અનિને' પ્રાસુક-અચિત્ત તથા ઉછ~એષણીય આધાકદિ સેળ દેષા વિનાના અશનાદિ ચતુર્વિધ આહાર જાત પણ સરળતાથી મળી શકતા નથી. તથા ‘નસ્થ વહવે સમનમાળ અતિ'િ જ્યાં આગળ ઘણા ખરા શ્રમણ-શાય ચરક પ્રકૃતિ સાધુ સન્યાસી બ્રાહ્મણુ તથા અતિથી તેમજ વિળીના સુચાચા' કૃપણ, દીન દરિદ્ર અને ચાચક વિગેરે આવ્યા હૈાય અને ‘વનિયંત્તિય’આવવાના હાય તથા નળા વિત્તી' અત્ય ́ત સંકીણુ વૃત્તિ હોય અર્થાત્ ઘણા માણસોથી ભરેલ હૈાપાથી જીવન નભાવવાના વ્યવહાર પણ અત્યંત સકુચિત હાય તેથી ‘નોમ્સ લિમળવેસળા' સયમશીલ સાધુને નિષ્ક્રમણ કે પ્રવેશ માટે ઉપર।ક્ત ગામ નગર વિગેરે ચાગ્ય નથી તથા ‘નો વા વાચવુચ્છળત્ત્વિદૃળા' વાચન-સ્વાધ્યાય કરવા માટે તથા પૃષ્ઠન-પ્રશ્ન પૂછવા માટે તથા પરિપન—આવ’ન કરવા માટે તથા ‘ધમ્માળુવાનોવિતા' ધર્માનુયાગ પ્રેક્ષાચિન્તા–ધ સબધી મનન ચિંત્વન વિગેરે કરવા માટે પણ આ ગામ નગર ચેગ્ય નથી. તેથી સેવ નવા સફ્ળ્વાર પૂર્વોક્ત સાધુ અને સાધ્વીએ આ પૂર્વોક્ત રીતે બધા પ્રકારની અનુપપત્તિ સમજીને એ પ્રકારના ગામ વિગેરેમાં કે નગર વિગેરેમાં અથવા ખેટ-નાના મેટા ગામામાં અથવા કટ-નાના શહેરમાં અને યાવત્ પત્તનમાં કે દ્રોણ મુખમાં એટલે કે પતની તળેટીમાં અર્થાત્ નાની નાની ત્રુપિયામાં અથવા નિગમ-નાની નાની વસ્તીમાં વર્ષાવાસ અર્થાત્ ચાતુર્માસરૂપ વર્ષાકાળ વીતાવવા નિવાસ કરવા નહીં પરંતુ ચામાસામાં આ રીતની પરિસ્થિતિ ટાય તે ત્યાંથી અન્યત્ર ત્રીજા સ્થાનમાં ચાલ્યા જવું. ૫સૂ૦૨ ॥
અા
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧૫૦