Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
રિકાળજ્ઞા' એ રીતે કહેવાવાળા તે નાવિકની પ્રેરણાને સાધુએ સ્વીકારવી નહીં પરંતુ, “વૃત્તિની હિજ્ઞા ચુપ રહીને મૌન ધારણ કરીને તે કથનની ઉપેક્ષા કરવી તેને ઉત્તર આપ નહી. આવી રીતે મૌન રાખવા છતાં તે નાવિક સાધુને “જે ાં પૂરો નાવાrrો નાવાયં વજ્ઞા” એમ કહે કે-૩રં તો સમm” હે આયુષ્યન્ શ્રમણ ! “યં તુમ નાવાઇ ઉત્ત” આપ આ નૌકાના છિદ્રને “ઘેખ વા વા’ હાથથી કે પગથી અથવા જાળT Sળ વા’ ભુજાથી કે ઉરૂથી અર્થાત્ જાંઘથી અથવા “
વળ ઘા સીસેળ વા” પેટથી કે માથાથી અગર કાણા વા રિસરળ વા” શરીરથી કે પાણી કડાડવાના પાત્રથી અથવા
વા નક્રિયા વા વસ્ત્રથી કે માટીથી અથવા “વત્તા વા' કુશ-દર્ભના બનાવેલ પાત્ર વિશેષથી અથવા “વળ વા” કુવિંદનામના ઘાસથી બનાવેલ પાત્રથી “જિરિ બન્ધ કરી દે આ પ્રમાણે તે નાવિક કહે તે “નો તે તં પરિરત્ન ફિનાળિજ્ઞા’ તે સાધુએ એ નાવિકની આ પ્રકારની પ્રેરણાને સ્વીકાર કરવો નહીં પરંતુ અતુલિળીગો કિના મૌન રહીને જ તેની ઉપેક્ષા કરવી અર્થાત્ સાધુએ કંઈપણ બેલિવું નહીં કારણ કે બા પ્રકારના નાવિકના કથનનો ઉત્તર દેવાથી સંયમની વિરાધના થાય છે. કેમ કે નાવના છિદ્રને બન્ધ કરે તે સંયમનું પાલન થઈ શકશે નહીં અને તેને બન્ધ ન કરે તે તે ન વિક અનેક પ્રકારની બાધા પહોંચાડે અને તેનાથી પણ સંયમની વિરાધના થવાને સંભવ છે. તેથી મૌન રહેવું એજ ચગ્ય છે. એ સૂ. ૧૪ છે
સાધુઓને નાવ પર બેસવા સંબધી કર્તવ્યને ઉપસંહાર કરતાં સૂત્રકાર કહે છે.
ટીકાથ– “રે ઉમરવું વા મિકqળો વા' તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધ્વી ‘તાવાર ઊંત્તિના કાં શાસ્તવમાં તેણ” નૌકાની અંદર છિદ્રદ્વારા ભરાતા પાણીને જોઈને તથા ‘૩૨૪ નવા ઘા વાગઢ માઉન પેદા ઉપર ઉપર પાણીથી ભરાતી નકાને જોઈને નો ૩વસંવામિત્ત પૂર્વ વ્યા’ ગૃહસ્થને કે અન્ય કેઈને નીકાની પાસે જવા માટે નીચે કહેવામાં આવનાર પ્રમાણે કહેવું નહીં કે “ગાસતો જાવ છે આયુમન ગૃહપતિ ! “gયું તે નવાણ ૩યંત્તિનોન બાસવર્ડ્સ આ તમારી નૌકામાં છિદ્રારા પાણી ભરાઈ રહ્યું છે અથવા “વવાર નાવા ઘા ક7ઢાવે’ ઉપર ઉપરના ભાગમાં નૌકા પાણીથી ભરાતી જાય છે. “gયHT = વા વાર્થ ar' આ પ્રકારના મનથી કે વાણીથી “નો પુરો ટું વરિજ્ઞા વ્યાપાર કર્યા વિના જ વિહાર કરવો. મન અને વચનથી પણ એ પ્રમાણે કહેવાને સંકલ્પ કરવો નહીં અને “agg? હિરે' અપ ઉત્સુક અર્થાત શરીર
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧૬૧