Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ગમન કરવું ‘ગ પુળ વં જ્ઞાળિકના’ કીંતુ જે તે સાધુ આ કહેવામાં આવનાર રીતે જાણે કે-'Grg સિરા પાણીને પાર કરીને “જો તારે T3fબત્ત' સામા કિનારા સુધી હું જવા સમર્થ છું તેમ તેને લાગે તો “તો સંસામે જંધાથી પાર કરવા ગ્ય પાણીમાં સંયમ પૂર્વક જ “ સ્કેન વા સરળ વા વા પાણીથી ભીના અને અત્યંત સિનગ્ધ શરીરથી “જા તીરણ રિબ્રિજ્ઞા' પાણીના સામે કિનારે જઈને ઉભા રહેવું અને આચાર્યની આજ્ઞા પ્રમાણે ગમન કરવાને વિચાર કરે અર્થાત્ સંઘપુર પાણીમાં પ્રવેશીને ગમન કરવું. અરે મિકg વા મિલ્લુણી વા’ તે પૂર્વોક્ત સાધુ અને સાધ્વી “
ક રું ચં” પાણીથી લીલા શરીરને “સિદ્ધિ વા વા અને સિનગ્ધ ભીના શરીરને “રો ગામજ્ઞિકન્ન વા નો રૂમડિઝ ઘા” આમર્જન કે પ્રમાર્જન કરવું નહીં “સંસ્કૃિદ્ધિ ઘા નિરિસ્ટ ફિક વા’ તથા સંલેખન તથા નિલેખન પણ કરવું નહીં એજ પ્રમાણે વસ્ત્રિજ્ઞ વા ઉદઘફ્રિજ્ઞ જા” એ ભીના શરીરને મર્દન કે ઉદ્વત ન પણ કરવું નહીં. અર્થાત્ અંગ લુછવા વિગેરેથી એ શરીરને લુછપુછ કરવું નહીં. તથા “વવિઝ૪ વા પવિત્ર વા' સૂર્યકિરણ વિગેરેથી તપાવવું પણ નહીં અને પ્રતાપન પણ કરવું નહીં. અર્થાત્ જેમના તેમ પાણીના સામે કિનારે જઈને રહેવું. “મદ્ પુખ gવં કાળા ’ પરંતુ તે સાધુ કે સાથ્વીના જાણવામાં એવું આવે કે-વાગો રે Ig. મારું શરીર પણું હિત થઈ ગયું છે તથા “છિomસિળ” નિષ્પ પણ નથી. અર્થાત્ બિંદુકુલ સુકાઈ ગયેલ છે. એ રીતે જોઈ લે કે જાણી લે તે “agrgr ચં' આ પ્રમાણેના કેરા શરીરનું “બમનિષ at vમનિષજ્ઞ વા’ આમાન અને પ્રમાજન પણ કરવું “જ્ઞાવ પ્રયાવિકજ્ઞ વા’ એવં યાવતુ. સંલેખન તથા નિલેખન અર્થાત્ પ્રતિલેખન પણ કરવું તથા આતાપન અર્થાત્ સૂર્યાદિના કિરણેથી આતાપન અને પ્રતાપન કર્યા પછી “તો સંધામેવ માલુમં દૂજ્ઞિકના સંયમ પૂર્વક જ એક ગામથી બીજે ગામ જવું, કેમ કે આ પ્રમાણે ગમન કરવાથી સંયમની વિરાધના થતી નથી સંયમપાલન કરવું એજ સાધુએનું પરમ કર્તવ્ય છે. પા.૨૧
હવે પાણીમાંથી બહાર આવેલ સાધુની ગમન વિધિનું કથન કરે છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧૬૭