Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જાનgriામ (કિન્નડજ્ઞા’ એક ગામથી બીજે ગામ જવું કે જેથી સંયમની વિરાધના થાય નહીં. અરે મિg વા મિડુળી વા’ એ પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધ્વી જામાપુITH ટૂરૂષનો એક ગામથી બીજે ગામ જતાં “બાપા રે વિÉ સિવ’ એમના માર્ગમાં ગાઢ જંગલ આવે “કં પુળ વિ જ્ઞાળિકન્ના? અને તે જંગલને આ કહેવામાં આવનાર રીતે તે જાણે કે “હજુ વિહંસિ આ ભયંકર એવા ગાઢ જંગલમાં “હવે મોri’ ઘણે અમેષિક અર્થાત ચોર લુટારાઓ “વારસાવરિયાઆદિ ઉપકરણોને લેવાની ઈચ્છાથી “સંવંશિ’ એકઠા થઈને “વવાદિજ્ઞા’ આવી રહ્યા છે. તેમ જાણે તે પણ જો તેહિ મીત્રો wા દિકરા એ ચોર લુટારાઓના ડરથી ભય ભીત થઈને સાધુ કે સાવીએ અવળા રસ્તેથી જવું નહીં બતાવ સમાધી” પરંતુ યાવત્ અલ્પ ઉત્સુક થઈને ઉદાસીનપણથી શાંતચિત્ત રાખીને અને સમાહિત અર્થાત્ સમાધિ યુક્ત થઈને “તકો વાવ' સંયમ પૂર્વક જ “જામgiા ટૂનિકના એક ગામથી બીજે ગામ જવું. કે જેથી સંયમની વિરાધના થાય નહીં. કેમ કે-સંયમ નિયમ અને વ્રતનું પાલન કરવું એજ સાધુ અને સાવીને મુખ્ય ઉદ્દેશ માનવામાં આવે છે. તેથી હંમેશા સંયમ પાલન કરવું એને જ પિતાનું કર્તવ્ય સમજવું. સૂ. ૨૭
હવે ઈર્યાધ્યયનના કથનને ઉપસંહાર કરતાં સૂત્રકાર કહે છે –
ટીકાઈ–ણે મહૂ વ મિતુળ વા’ તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધી “જામgજા લૂકમળ’ એક ગામથી બીજે ગામ જતાં “અતર રે મારો લંડિયા કિના” એ સાધુને માર્ગમાં જે કંઈ ચોર લુટારાનું ટેળું આવી જાય અને તે બે ગામોસTT પૂર્વ વડા અને તે ચાર લુટારાએ જે એમ કહે કે-તો સમા” હે આયુષ્યનું ! ભગવન્! શ્રમણ ! “બાર શર્થ વલ્થ વા વા વા’ આ વસ્ત્ર કે પાત્ર અથવા “વર્લ્ડ વા પાચjછળ વા’ કંબળ કે પાદપ્રેછન વસ્ત્ર દિ નિર્વિવાદ અમને આપી દે અર્થાત્ આ તમારાવસ્ત્રાદિ ઉપકરણે અહીયાં મૂકી દે આ રીતે તે ચાર વિગેરે વસ્ત્રાદિની યાચના કરે તે તે નો વિજ્ઞા' સાધુએ વસાદિ ચતુર્વિધ ઉપકરણે તેમને આપવા નહીં નિરિdવિજ્ઞા” તેમજ તેમની સામે પણ રાખવા નહીં. અને જે તે ચોર લુટારા જોરજુલમથી તેમની પાસેથી વસ્ત્રાદિ ઉપકરણને ઝુટવી લે કે બલાત્કારથી લઈ લે તે એ વસ્ત્રાદિ ઉપકરણને પાછા મેળવવા માટે સાધુ એ તેમને “નો વંતિય વંચિ જારૂન્ના? વારંવાર વંદના કરી કરીને તે ફરી ફરીને પાછા માગવા નહીં તથા “નો અંજ્ઞઢ ટુ ઝાઝા અંજલી કરીને અર્થાત્ હાથ જોડીને પણ દુઃખીની માફક થઈને સાધુએ એ ચાર લુટારા પાસેથી એ વસ્ત્રાદિ ઉપકરણને પાછા માગવા નહીં'. તથા “નો જુનવરિચાર ઝાઝા કરૂણ પૂર્વક અર્થાત્ દયાહ્ન થઈને પણ એ હરણ કરેલા વસાદિની યાચના કરવી નહીં. પરંતુ “મિરાણ નાના નાના” ધાર્મિક ઉપદેશ પૂર્વક જ તે હરણ કરેલા વસ્ત્રાદિ ઉપકરણની માગણી કરવી અથવા “તુલિળી મળ ના' મૌન જ રહેવું “જે જે ગામોસા
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧ ૭૮