Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
“ઘટિકુમાળે” સાંભળે નહીં તો એ સ્ત્રીને “” એવી રીતે બેધન કરીને કહેવું જોઈએ કે-“માણીતિ વા મfrત્તિ વા' હે આયુષ્મતી ! હે ભગિની ! “મોત્તિવા સાવિત્તિ જા' હે ભગવતી ! અગર હે શ્રાવિકા ! “વારિ વા' હે ઉપાસિકા ! “ધમિત્તિ વ’ હે ધાર્મિકી “ધષ્મપિત્તિ વા' હે ધર્મ પ્રય! વિગેરે શબથી સ્ત્રી જાતીને સંબોધન કરવું જોઈએ અને “paqIt મા અપાવન” આવા પ્રકારના શબ્દોને મનથી પર્યાલચન કરીને અને વિચાર કરીને બોલવા. પરંતુ તે સંબોધન વાકય બોવ = =ાવ મિત્ર માસિકના સાવદ્ય ગહર્ય હવા ન જોઈએ તથા સક્રિય અનર્થ દંડ પ્રવૃત્તિજનક પણ ન હેવા જોઈએ. તથા કર્કશ તથા પરૂષ ઠેર અને કટુ લાગે તેવા હોવા ન જોઈએ. તથા એ સંબંધન શબ્દ કર્મોત્સવ જનક પણ હોવા ન જોઈએ કે જેનાથી સંસારના બંધનમાં પડવા માટે કર્મરૂપ આસવ ઉત્પન થાય. તથા હૃદયને કષ્ટ દાયક પણ હેવા ન જોઇએ તથા મર્મઘાતક પણ ન હોવા જોઈએ. અને હદય વિદારક પણ ન હોવા જોઈએ. અને પ્રાણિને ઉપઘાતક અથવા ઉપતાજનક પણ ન હોવા જોઈએ કેમ કે આ પ્રકારના બીજાને દુઃખદાયક શબ્દોના પ્રયોગથી સંયમની વિરાધના થાય છે. સૂ. ૩
ફરીથી સાધુ અને સાર્વીએ ન બેલવા ગ્ય ભાષાનું કથન કરે છે – ટીકર્થ-રે બિહૂ વ મિસ્તુળી ગા’ તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધ્વીએ
आ०७२ નો ઘઉં વરુડના આ વક્મમાણ રીતે બોલવું નહીં જેમ કે–“નમો વિત્તિ કા આકાશ દેવ છે તેમ બોલવું નહીં તથા “જન વિત્તિ વા’ ગર્જના કરનાર મેઘ દેવ છે એમ પણ બેલવું નહીં “વિષ્ણુ વિત્તિ વા’ નીજળી દેવ છે તેમ પણ કહેવું નહીં તથા “પવુંરિત્તિ વા દેવ વરસી રહ્યો છે તેમ પણ બેલિવું નહીં “
નિવિત્તિ વા’ લગાતાર દેવ વરસી રહ્યો છે તેમ પણ કહેવું નહીં ‘પs૩ વા વાયં મા વા પs૩ તથા વરસાદ પડે અથવા ન પડે તેમ પણ બોલવું નહીં તથા “
નિઝર વા સર મા કા નિઝર ડાંગર વિગેરે અનાજ ઉપજે કે બાજરી ડાંગર વિગેરે ન ઉપજે એવું પણ સાધુ કે સાધ્વીએ કહેવું નહીં ‘વિમા વ ાથળ મા વા વિમા તથા રાત ખૂબ શુભે છે અથવા રાત નથી શેભતી તેમ પણ કહેવું નહીં. તથા “ક ઘા શૂરિ મા વા વરે સૂર્ય ઉગે
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧૯૧