Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સાધકૃત, વિગેરે પ્રકારની ભાષાને સાવદ્યા યાવતું સક્રિયા, કકશ, નિષ્કુરા, પરૂષા, અને કટ તથા ભૂતપઘાતિની સમજીને અર્થાત્ મનથી વિચારીને “નો માસિકન્ના” બોલવી નહીં.
હવે સાધુ અને સાધ્વીએ અનાદિ ચતુર્વિધ આહાર જાતના સંબંધમાં બેસવા ચોગ્ય ભાષાનું પ્રતિપાદન કરે છે.– મિર્થ વા મિડુળી રા' તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાવીએ “સ વા ઘા વા હામં શા સારૂમ વા’ અશનાદિ ચતુર્વિધ આહારજાતને “વવશ્વચિં વેણ પર્વ વફા” બનાવેલ જોઈને આ વાક્યમાણ રીતે કહેવું “R agr' જેમ કે “આ મતિ વા’ આ બનાવેલ અશનાદિ ચાર પ્રકારને આહાર જાત આરંભકૃત છે. અર્થાત્ મહારંભ પૂર્વક કરવામાં આવેલ છે. તથા “સાવરિ વા'. સાવઘકૃત છે “પચત્તતિ વા” પ્રયત્નકૃત છે એમ કહેવું “મરઘં મgિ ar' તથા ભદ્રરમણીય આહાર જાતને ભદ્ર છે તેમ કહેવું. “કરિ વા’ તથા ઉસ્કૃિત અર્થાત સુગંધાદિ યુક્ત આહાર જાતને ઉચ્છિત સુગંધાદિ યુક્ત છે. એમ જ કહેવું “સર્ચ
પત્તિ રા’ તથા રસિત અર્થાત્ રસ યુક્ત સરસ અનાદિ આહાર જાતને રસિત રસ યુક્ત જ કહેવું તથા “મg# મજુત્ર મનેણ અર્થાત મને નુકૂળ અસનપાનાદિ ચતુર્વિધ આહાર જાતને મનેઝ શબ્દથી જ કહેવું. કેમ કે “garg માઉં” આવા પ્રકારના આરંભાદિ કૃત શબ્દરૂપ ભાષાને “કસાવષે નાવ માસિકના” આરંભાદિ કૃત અસાવધ સમજીને સાધુ અને સાર્વીએ મનથી વિચારીને બલવી. એવં યાવત અક્રિયા, અકર્કશા, અકટુ અર્થાતુ કઠોર અને કટુ નહીં તેવી તથા અપરૂષ અને અનિષ્ફર તથા અભૂતપઘાતિની ભાષાને મનથી વિચાર કરી સાધુ અને સાદેવીએ ભેજનાદિ સંબંધમાં બોલવું કે જેથી સંયમની વિરાધના થાય નહીં કેમ કે સંયમનું પાલન કરવું એજ સાધુ અને સાવીનું પરમ કર્તવ્ય સમજવું તેમ ભગવાન મહાવીર પ્રભુએ કહ્યું છે. જે સજા
૮૪ સાધુ અને સાદેવીએ ન બેલવા ગ્ય ભાષાને ઉદ્દેશીને સૂત્રકાર કહે છે.
ટીકાઈ–બરે મિલ્લુ વા મિજવુળ વા’ તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાર્વીએ “જીરવં વા’ મનુષ્યને તથા “જોળ રા’ ગાય બળદને તથા “દ્ધિ વા’ ભેંસને તથા જિં વા' હરણને તથા બીજા પશુ વિશેષને તથા “પણું રા’ પશુને તથા “ffજં જ્ઞા” પક્ષીને તથા “afણ વા’ સરીસૃપ-સાપ ઘો, વિગેરેને તથા ‘કઝારં વા’ જલચર અર્થાત્ મઘર કાચબા મત્સ્ય વિગેરેને સાધુ અને સાધ્વીએ “પરિવૂઢાર્થ વેહા' અત્યંત વિશાળ શરીર વાળા મનુષ્યાદિને જોઈને “નો પુર્વ વડા ” એવી રીતે કહેવું નહીં કે-ધૂરું વા' આ મનુષ્ય વિગેરે અત્યંત સ્થૂલ અર્થાત્ જાડા છે. અગર “મેરૂ જ્ઞા' અત્યંત મેદવાળા છે. અર્થાત્ અત્યંત માંસમજજાવાળા છે. તથા “વ વા' અત્યંતવર્નલ અર્થાત ઠીંગણું અને ગેળમટેળ છે. તથા “વષે વા' આ મનુષ્યાદિ વધ કરવા યોગ્ય છે. અથવા
મે વા' વહન કરવા ગ્ય છે. અર્થાત્ ભાર ખેંચવા ગ્ય છે. તથા આવા યોગ્ય
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧૯ ૬