Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સિંધુ દેશમાં ઉત્પન્ન થવાવાળા ઉદ્ર નામના મત્સ્ય પ્રાણી વિશેષના સૂમ ચામડાથી બનેલ વસ્ત્ર ઉદ્ર કહેવાય છે. તથા “જેerfજ વા’ પેસ નામના વસ્ત્ર અર્થાત સિંધુ દેશમાં ઉત્પન્ન થયેલ સૂક્ષમ ચામડાવાળા પશુ વિશેષના ચામડાથી બનાવેલ હોય તે પેસ વસ્ત્ર કહેવાય છે. તથા સાળિ વા’ જે વસ્ત્ર પશલ હોય અર્થાત્ સિધુ દેશના પશુ વિશેષના અત્યંત સૂક્ષમ જીણું રૂંવાટાથી બનાવેલ હેવાથી પેશલ વસ્ત્ર કહેવાય છે. તથા “જિલ્ફ મિrળrfણ જા” જે વસ્ત્ર કાળિયાર મગના ચામડાથી બનેલ હોય તે કૃષ્ણ મૃગાજીનક કહેવાય છે. તથા “નીચTળા,જિ ' જે વસ્ત્ર નિલમૃગના ચામડાથી બનાવેલ હોય તે નીલમગાજીનક કહેવાય છે. તથા “જો મિજાળrrખ વા’ જે વસ્ત્ર ગોર મૃગના ચામડાથી બનેલ હોય તે ગૌરમૃગાજીનક કહેવાય છે. તથા “rrrrળ વા’ જે વસ્ત્ર સોનાના રસથી લિપ્ત થયેલ હોય અર્થાત્ વસને સેનાના રસથી પોલીસ કરવામાં આવેલ હોય તે વસ્ત્ર કનકવસ્ત્ર કહેવાય છે. તથા “#ળાતાળ વા’ જે વસ્ત્ર સેના સરખી કાંતીવાળા હોય તથા “TTદૃ િકા' જે સેનાના ઢાળથી લિપ્ત થયેલ હોય તેવા વસ્ત્ર કનકપટ્ટ વસ્ત્ર કહેવાય છે, તથા “નવરાળિ વા’ જે વસ્ત્ર સેનાથી ખચિત હોય તે વસ્ત્ર કનક ખચિત કહેવાય છે. તથા “જળશિયાળિ વા' જે વસ્ત્ર કનક પૃષ્ણ વસ્ત્ર હોય તથા “રઘાનિ વા” જે વા વાઘના ચામડાથી બનાવેલ હોય તે વ્યાવ્ર વસ્ત્ર કહેવાય છે. તથા “વિવાર વ' જે વસ્ત્ર ચિત્રવિચિત્ર અનેક પ્રકારના કલરવાળા ત્યાઘચર્મથી બનાવેલ હોય તે વિવ્યા. ઘવસ્ત્ર કહેવાય છે. તથા “મણિ વા” જે વસ્ત્ર અત્યંત અધિક અલંકાર વાળા હેય “મવિવિજ્ઞાનિ વા’ તથા જે વસ્ત્ર આભરણ વિશેષથી અલંકૃત હોય તેવા વચ્ચે તથા ગન્ના િતા તદુqiારું બીજા આવા પ્રકારના બહુ મૂલ્ય વરને કે જે કનકસૂત્રાદિથી બનેલ હેવાના કારણે તથા “બાળવાળ વસ્થાન” અજીનના ચામડાથી બનાવેલ હેવાથી પ્રાવરણ અર્થાત્ ઓઢવા લાયક ઉક્ત પ્રકારના બહુમૂલ્ય વ “ઢામે સંતે નો વહિાદિકના” પ્રાપ્ત થાય તે પણ સાધુ સાધ્વીએ લેવા નહી. કેમ કે બહુમલ્ય વરને ગ્રહણ કરવાથી સાધુ અને સાબીને સંયમની વિરાધના થાય છે. તેથી અત્યંત વધારે કીમતવાળા વસ્ત્રોને ગ્રહણ કરવા નહીં કે સૂ. ૫ - હવે સાધુ અને સાધ્વીને વસ્ત્ર ગ્રહણની પ્રતિજ્ઞા વિશેષને ઉદ્દેશીને સૂવકાર કથન કરે છે.
ટીકાઈ–‘વેચારું આ તારું વઘારૂ પૂર્વોક્ત તથા આગળ કહેવામાં આવનાર દેષ સ્થાનનું અતિક્રમણ કરીને અર્થાત્ ઉક્ત પ્રકારના તથા આગળ કહેવામાં આવનારા
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨૧૧