Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વષણાના દોષસ્થાનને પાર કરીને “fમરવુ જ્ઞાકિન્નાસંયમશીલ સાધુ “T fણર વની ગવેષણ કરવા માટે નીચે કહેવામાં આવનાર “રઢુિં વહિમા ચાર પ્રકારના અભિગ્રહ વિશેષરૂપ પ્રતિજ્ઞાઓમાં વસ્ત્ર ગ્રહણ સંબંધી “તી વસ્તુ માં માં fer આ પહેલી પ્રતિજ્ઞા સમજવી. આ પહેલી ડિમારૂપ પ્રતિજ્ઞાનું સ્વરૂપ આ પ્રમાણે છે. જે મિ વા મિજવુળ ' તે પર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધ્વી “વિર્ય ના મનમાં વિચાર કરીને નિશ્ચિત વસ્ત્રની યાચના કરવી “ સદા” જેમ કે- “વારં વાર તે વસ્ત્ર જગમિક હોય અર્થાત્ ઘેટાં વિગેરે પ્રાણિયોની ઉનથી બનેલ હોય અથવા “મંnિg વા' ભાંગિક અર્થાત વિકલેન્દ્રિય કીડા વિગેરે જીવજંતુઓના તંતુથી બનાવેલ હોય અથવા “સાનિયં વા' શણુસૂત્રથી બનાવેલ શાણિક વસ્ત્ર હોય અથવા “વો વા' તાલપત્રાદિના બનાવેલ વસ્ત્ર હોય અથવા “ઝાવ તૂરુજવું જ યાવત્ ક્ષૌમમય વસ્ત્રાદિ હોય કે કપાસથી બનાવેલ કાપસિક વસ હોય કે આકડના ફૂલના રૂથી બનાવેલ વસ્ત્ર હેય તે “તહgજ વયં સર્વ વા f =ારૂ જ્ઞા’ આવા પ્રકારના જાંગમિક વિગેરે વને સાધુએ પિતે યાચના કરવી અથવા ‘પૂરો વા તે તેના અન્ય શ્રાવક ગૃહસ્થ એ સાધુને આપે તે આવા પ્રકારના મનમાં નિર્ધારિત જગમિક વસ્ત્રાદિને “દર ગં કુચં ાણગિન્ન જ્ઞાવ” સાધુ પ્રાસુક અચિત્ત તથા એષણીય આધાકર્માદિ દેથી રહિત યાવત સમજીને “દિાફિકના તેવા વસ્ત્રોને ગ્રહણ કરવા આ રીતે આ “પરમ પરિમા' પહેલી વષણુ રૂપ પડિમા પ્રતિજ્ઞા કહી છે.
હવે વચ્ચેષણ સંબંધી અભિગ્રહ રૂપ બીજી પડિમાનું કથન કરે છે.
ગાવા ફુરજા પરિમા” હવે પહેલી પ્રતિમા રૂપ અભિગ્રહ વિશેષાત્મક વષણુ સંબંધી પ્રતિજ્ઞાનું નિરૂણું થયા પછી હવે બીજી અભિગ્રહ રૂપ પ્રતિમાનું નિરૂપણ કરવામાં આવે છે. તે સિવા વા મિલુળી વા’ તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધ્વી બહાણ વધું ગારૂના વસ્ત્રને સારી રીતે જોઈને તેની યાચના કરવી જેમ કે “જણાવ૬ વા’ ગૃહપતિ ગૃહસ્થ શ્રાવક પાસે અથવા “જાવમારા વા' ગૃહપતિની પત્નીની પાસે અથવા “જાવઠ્ઠ પુરં વા’ શ્રાવકના પુત્રની પાસે અથવા “જાવરૂ ધૂપ ના ગૃહપતિની પુત્રીની પાસે અથવા “જાવ મુઠ્ઠી વા’ ગૃહપતિની પુત્રવધૂની પાસે અથવા ‘નાર “મર વા’ એવ યાવત્ ગૃહપતિની ધાઈની પાસે અથવા ગૃહપતિના સેવક પાસે કે ગૃહપતિની દાસી પાસે અગર ગૃહપતિના કર્મકર પાસે કે ગૃહપતિની કમકરી પાસે વસાની યાચના કરવી. પરંતુ જે કુદવમેવ શાસ્ત્રોક્સ જ્ઞા' એ સાધુએ યાચના કર્યા પહેલાં જ આલેચના અર્થાત વિચાર કરીને કહેવું કે “ગાયોત્તિ વા' હે આયુષ્મન શ્રાવક! મણિત્તિ વા' અથવા હે બહેન આ રીતે સંબોધન કરીને કહેવું કે “ષિ મે સુ ગmય વર” તમે મને પૂર્વોક્ત જગમિક વિગેરે વસ્ત્રોમાંથી કોઈ એક વસ્ત્ર આપશે
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨૧ ૨