Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
નિષેધ કરતાં કહે છે કે-ચપાર માસ સાવÄ સન્નિäિ' આવા પ્રકારના હેલ, ગેલ વિગેરે મૂષાવાદી પન્તના શબ્દોને સાવદ્ય સહય અન” દંડ પ્રવ્રુત્તિજનક જ્ઞાય મૂત્રોજપાર્થ મિત્રલ' નો મત્તિજ્ઞા' યાવત્ કર્કશ, કટુ, નિષ્ઠુર, પરૂષ, કર્માંસવજનક અને મમ છેદન કરવાવાળા તથા હૃદય વિદારક અને મનમાં પરિતાપજનક ભૂતાપઘાતક શબ્દને હૃદયથી પર્યાલાચન કરીને સાધુ અને સાધ્વીએ ખેલવુ નહી..
હવે સાધુ અને સાધ્વીએ અન્યની સાથે કેવી રીતે ખેલવુ' તે કહે છે
‘સે મિત્ર વા મિત્રન્તુળી વા' તે પૂર્વોક્ત સયમશીલ સાધુ અને સાધ્વી ઘુમ આમતે માળે અન્ય પુરૂષને સોધન કરીને મેલાત્રવા હાય અથવા આમંતિ વાસમાધિત કરે તા પણ ‘અદિત્તુળમાળે વન' નહીં' સાંભળતા એવા એ પુરૂષને એવી રીતે કહે કે મુળેશ્વા આલેત્તિ વા' હું અમુક ! હે આયુષ્મન્ ! બાકસ તારોત્તિ વા' હૈ આયુમન્ત ‘લાવશેત્તિ વા' હું શ્રાવક! ‘વાક્ષોત્તિ વા' હૈ ઉપાસક ! ધસ્મિત્ત વા’ હૈ ધાર્મિક #મત્ત્પિત્તિ વા' હું ધ પ્રિય ! ચવ્વર માલ'અસાવાં' આવા પ્રકારની ભાષાને હૃદયથી વિચાર કરીને ખેલવી જોઈએ પરંતુ એ સબૈાધન વાકય સાવદ્ય-સગડુ ઢાવુ. ન ોઇએ નાવ મિલ માલિઙ્ગ' યાવત્ તે સબોધન વાકય અન દંડે પ્રવૃત્તિ જનકપણું હાવું ન જોઇએ. અને કર્કશ પણ હાવુ' ન જોઇએ. તથા કટુ એટલે કે નિષ્ઠુર તથા પરૂષ પણ ન હવુ જોઈએ. તથા એ સંખેધનની ભાષા કર્માંસવજનક પશુ ન હોવી જોઇએ તથા મ છેઃક પણ હાવી ન જોઇએ. તથા હૃદયને ભેદન!રી પણ હાવી ન જોઇએ. ઇત્યાદિ પૂર્વોક્ત રીતે સમજીને ભાષા ખોલવાથી સયમની વિરાધના થતી નથી. હવે સ્ત્રિયાને સબોધન કરવાના વાકય પ્રયાગનું કથન કરે છે.—
તે મિત્ર વા મિવર્તુળો વા' તે પૂર્વોક્ત સયમશીલ સાધુ અને સાધ્વી ચ થામંતેમાળે કાઇ પણ સ્ત્રીને આમંત્રણ અર્થાત્ સ`બોધન કરતાં અને જ્ઞાતિર્ ના ામ ત્રણ કરવાં છતાં જો તે સ્ત્રી ‘અદ્ધિમુળમાળે' સાંભળે નહી તે તેને ના તુંવધુના' એવી રીતે કહેવું નહીં કે “દોરી, ચા યોહોતિકા' હું હાલ કે હું ગેલી એવી રીતે કહેવુ' નહી' કેમ કે એ પ્રમાણેના એ હાલી કે ગેાલી એ એક શબ્દ અવજ્ઞા નિદા અને અપમાન વાચક છે. તેથી એ સ્ત્રીને ક્રોધાદિ ઉત્પન્ન થવાથી સંયમની વિરાધના થાય છે. ‘થીમેન નૈયરૂં' એ જ પ્રમાણે સ્ત્રી જાતિ સંબંધી અભિલાપક શબ્દો દ્વારા પૂર્વોક્ત પૃષલાદિ શબ્દોને પણ સ્ત્રીલિંગ વાચક સ ંબેધન વાક્યની ચેાજના કરીને કહેવા. જેમ કે-ડે વૃષલી ડે કુપક્ષા હૈ ઘટદાસી ! હું શુની ! હૈ તેની ! હું ચારિકા હૈ માયિની હૈ માયાવિની! હે મૃષાવાદિની! ઈત્યાદિ રીતથી ત્રિયાને એધન કરવુ નહિ, કેમ કેઆ પૃષલી વિગેરે ખધા શબ્દ પણ સાક્ષાત્ અઢવા પર પરાથી કોઇપણ પ્રકારે સાવધ અને ગહુય હવાથી નિા અપમાનાદિ સૂક ઢાય છે. કે જેવી ફોધાદ્મિની ઉત્પત્તી થવાથી સયમની વિરાધના થાય છે.
હવે સ્ત્રી જાતને સએધન કરવા ચેગ્ય શબ્દેનુ કથન કરે છે.—
“તે મિત્ર વા મિત્રન્તુળી વ' તે પૂર્વોક્ત સાધુ અને સાધ્વી થિ ગામંતેમાળે ભામત્તિવ્ યા કાઈ સ્રીને 'એધન કરતી વખતે અને સમાધન કરવા છતાં જે તે સ્ત્રી
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧૯૦