Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ટીકાથ-રે મિg વા મિલુળી વા’ તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાવી જામગુર્ભ ટૂઝમાળે એક ગામથી બીજે ગામ ગમન કરતા “ક્રયા Éિ પાર્દિ માટીથી ભરેલા પગે વડે રિવાજ છતિ ઝિં' લીલા તુ ઘાસ વિગેરેને વારંવાર છેરીને અર્થાત્ છિન્ન ભિન કરીને તથા “વિકાચ વિનિચ વાંકાચૂકા કરીને તથા વિઘાસ્ટિચ વિઝિશ’ બરાબર મદન કરીને “મોળ” કુમાર્ગથી ‘રિવહ્યાણ છિકના” લીલેરી વનસ્પતિકાયિક જીવોની હિંસા માટે જવું નહીં. અર્થાત જે માર્ગ પ્રસિદ્ધ હોય એટલે કે જે માર્ગેથી લેકેને અવરજવર હોય એજ રસ્તેથી યતના પૂર્વક જ સાધુ સાધ્વીએ એક ગામથી બીજે ગામ જવું. જે માર્ગેથી ચાલવાથી વનસ્પતિકાયિક છની હિંસા ન થાય તેવા માગે ગમન કરવું. ‘પાછું મટ્ટિa” કેમ કે જે બેઉ પગ માં લાગેલી સંસક્ત માટીને વિમેવ દયાળ અવરંતુ’ જદિથી આ લીલે. નરી વનસ્પતિ દૂર કરશે એ હેતુથી તે સાધુ તરી વનસ્પતિવાળા કુમાળથી ચાલે તે આધાકર્માદિ સેળ “મારૂકૂળ સંજાણે માતૃસ્થાન દેષ લાગશે તેથી “જો ઘd #રેકના” એ પ્રમાણે કરવું નહીં અર્થાત્ લીલા ઘાસ વિગેરે વનસ્પતિથી યુક્ત કુમાર્ગેથી જવું નહીં, નહીંતર ઉક્ત પ્રકારે આધાકર્માદિ દેષ લાગશે. તેથી તે સાધુએ ગમન કરતાં પહેલાં જ થોડા જ લીલેરી વાળા માર્ગનું પ્રતિલેખન કરવું તે પછી સંયમ પૂર્વક જ એક ગામથી બીજે ગામ જવું. નહીંતર સંયમ આત્મ વિરાધના થશે. “જે મિથું ગા મિનરલુળી વા તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાથ્વી “ામFIri તૂઝમાળે એક ગામથી બીજે ગામ જતાં એ સાધુને “અંતરા વા' માર્ગમાં વપ ખેતરની કયારી આવે અથવા “દઝિળિ વાં' ખાઈ આવે અથવા “HITRાનિ વા’ દુર્ગરૂપ કિ આવે અથવા તોળાદિ વા’ મુખ્યદ્વાર આવે અથવા ઢાળિ વા’ ખલારૂપ સાંકળ આવે અથવા કાઢવાનાળિ વા ખાડા ખબડાવાળી જમીન હોય તે “જાગો વા (બો sn' ખીણ હોય કે ગુફા છે તે એ માર્ગે સાધુ અને સાર્વીએ જવું નહીં. “સામે જવાને અન્ય મા હોય તે એ વય કીલ્લા વિગેરેથી યુક્ત માર્ગેથી સાધુ કે સાધ્વીએ જવું નહીં પરંતુ “હંસામે મિજા’ સંયમ પૂર્વક જ લાંબા માર્ગેથી જવું. પણ “ Aggr’ સરળ હોવા છતાં વમ, કીલે વિગેરેથી યુક્ત માર્ગેથી જવું નહીં “વરીવ્યા' આવાગમે કેમ કે કેવળજ્ઞાની ભગવાન શ્રી મહાવીર સ્વામીએ કહ્યું છે કે આ વખ કિલા વિગેરેથી યુક્ત સરળ માર્ગેથી જવું એ સાધુ અને સાધીને માટે કર્મબંધનું કારણ માનવામાં આવે છે કેમ કે તે સાથે પ્રથમ વા ઘવાળ વા' તે સાધુ કે સાધી એ વપ્ર કીલ્લા વિગેરેથી યુક્ત માર્ગમાં પ્રખલિત થતાં અર્થાત લપસતાં કે પડતાં “હાળિ a Tછળ વ’ સહારા માટે વૃક્ષોને કે ગુછોને અથવા THfણ વા' ગુમને “ચાલો જ અથવા લતાઓને “વીરો વા' કે વેલેને અથવા “તtrણ રા’ ઘાસને અથવા “જા
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧ ૬૮