Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
TWITTTK તૂફનના એક ગામથી બીજે ગામ જતાં એ સાધુને જે “બંર માગમાં રે વિહંસિયા” જે જંગલ આવી જાય તથા “જે ૬ પુળ વિર્દ કાળકા' એ વનને જે સાધુ અને સાધ્વી એવું સમજે કે “girળ વા ડુબાળ વા” આવું મોટું આ વન એક દિવસમાં “વિશાળ વ વવકળ વા’ ત્રણ દિવસમાં કે ચાર દિવસોમાં અથવા “વહેબ ” પાંચ દિવસોમાં “griળજ્ઞ ar” પાર કરી શકાશે અથવા “ પાણિજ્ઞ રા’ એટલા દિવસોમાં પાર ન પણ કરી શકાય તેમ સમજવામાં આવે તે “aggT વિદં છેજામળિ” એ રીતના અર્થાત પાંચ દિવસ સુધીમાં પણ પાર કરી શકાય અગર ન કરી શકાય એવા શંકાસ્પદ હોવાથી અનેક દિવસમાં ગમન મેગ્ય એ જંગલની મધ્યમાંથી “વ વિહાર' અન્ય પ્રદેશથી વિહાર કરવા ગ્ય હોય તે રંધામળેf શાળવણfહું એ અત્યંત વિહર ગાઢ જંગલની વચમ થી “જો જમાઈ' ચાલીને એક ગામથી બીજે ગામ જવું નહીં કેમ કે “વહીવૂવા ગાવાનમાં વીતરાગ એવા કેવલી ભગવાન મહાવીર સ્વામીને ઉપદેશ છે કે આવી રીતના વીહર-ગાઢ જંગલની વચમાંથી જનાર રસ્તેથી વિહાર કરે તે કર્મબંધના કારણ રૂપ માનવામાં આવે છે, કારણ કે ચંતા રે વારે વિય” આ પ્રકારના ગાઢ જંગલના રસ્તે ચાલવાથી વચમાં વરસાદ થવાની પણ સંભાવના છે અને તેથી “પાળે, વા નg a” દ્વીન્દ્રિયાદિ છોને તથા વસ વિગેરે પ્રાણિયાને તથા “વહુ વા gિ વા’ બીજાદિ લીલેરી વનસ્પતિને અથવા “ો વા' શીદકથી તથા “ક્રિયા દ્વાઈ' શીદકથી મળેલ સચિત્ત માટિણી પ્રાણિને પીડા થવાથી જીવ હિંસા થવાને સંભવ રહે છે તેથી સંયમ આત્મ વિરાધના થાય છે. તેથી જ મરવુળે તzwTrf’ સાધુ કે સાવીને આવા પ્રકારના “ નાર” ઘણા દિવસે પાર કરવા યોગ્ય ગાઢ જંગલની વચમાંથી નીકળતા રસ્તેથી “ TRકિન્ન જ્ઞા’ વિહાર કરવો નહીં. અને “લંકાનેર નામાનુITH દૂન્નિશા” સંયમ પૂર્વક જ એક ગામથી બીજે ગામ જવાનો વિચાર કરો કે જેથી આવા પ્રકારના ગાઢ જંગ લમાંથી વિહાર કરવો પડે નહીં કારણ કે સાધુને સંયમનું પાલન કરવું એજ ઘણુ જરૂરી ર્તવ્ય છે. એ સૂ, ૧૦ છે
જ દદ હવે સાધુ અને સાધીને નૌકા પર બેસવાને નિષેધ કરતાં સૂત્રકાર કહે છે –
ટીકાર્થ-રે મિg વા મિજવુળી રા' તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધી જામigrrrમ સૂફન્નિમાળે” એક ગામથી બીજે ગામ જતા એ સાધુ અને સાધ્વીને “દંતર છે નાવા અંતરિમે 3 સિવા” એ માર્ગમાં જે નૌકાથી પાર કરી શકાય તેવું પાણી હોય અને રે વં પુન ના કાળજ્ઞા’ એ નૌકા એવા પ્રકારની જાણવામાં આવે કે “રંગા ય મિણ ચાણ’ અસંયત-ગૃહસ્થ શ્રાવકે સાધુની પ્રતિજ્ઞાથી અર્થાત્ સાધુને નિમિત્તે જિનિ વા’ ખરીદ કરેલ છે અથવા “જ્ઞામિm at પૈસા ઉધાર લીધા છે. અથવા ‘ળાવ
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧૫૭