Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અન્ય પુરૂષ બનાવેલ હેાય અથવા ‘અવુતિંત કે વા' અપુરૂષાન્તરકૃત-દાતાએ જ મનવેલ હાય અથવા ચિા ળીકે વા' મહિનિષ્કૃત-મહાર ઉપયેગમાં લાવવામાં આવેલ હાય ‘અળીš વા’ અગર ઉપયે માં ન લાવેલ હાય તથા અરુ” અતર્થિક-એ સાધુ માટે જ ન ખનાવેલ ડાય અથવા ‘અળરુચ વા’ અનતથિ'ક એ જ સાધુ માટે બનાવેલ ડાય અથવા ‘મુિત્તે વા’ પરિભક્ત-ઉપભેળમાં લાવવામાં આવેલ હોય અથવા ‘વિમુત્તે વા’ અપરિભ્રુક્ત-ઉપભાગમાં લાવેલ ન હૈાય ગવ નો ટાર્ગ વા સેય્ઝ વા યાવત્ આસેવિતવ્યવહારમાં ઇસ્તેમાલ કરેલ ય કે અનાસેવિત--વ્યવહારમાં ઇસ્તેમાલ ન કરેલ હોય આવા પ્રકારના ઉપાશ્રયમાં ધ્યાનરૂપ કાર્યલ્સ માટે સ્થાન ન કરવુ. તથા શય્યા સસ્તારક પાથરવા માટે પણ સ્થાન ગ્રઢણુ ન કરવું. તથા બિલીન્દ્રિય વાચેતેઙ્ગા' નિષિધિકાસ્વાધ્યાય માટે પણું ભૂમિગ્રહણ કરવી નહી. આ રીતે એક સાધર્મિક સાધુ સ ́બંધી મા ઉપરોક્ત આલાપક કહેલ છે, એજ પ્રમાણે-‘વે સામ્નિયા' ઘણા સાધામિક સાધુએને ઉદ્દેશીને પ્રાણી, ભૂત, જીવજંતુએનું ઉપમન કરીને ખરીદ કરેલ, અદલે બદલે કુ ઉધાર વિગેરે પ્રકારથી ગૃહસ્થે સવાદન કરેલ ઉપાશ્રયમાં સંચમી સાધુ અને સાધ્વીએ ધ્યાનરૂપ કચેાત્સાગ નિવાસ કરવા નહી' તથા શય્યા સથારા પાથરવા માટે પણ નિવાસ ન કરવા. તથા સ્વાધ્યાય માટે પશુ નિવાસ ન કરે આ પ્રમાણે અનેક સામિક સા સંબંધી આ બીજો આલાપક સમજવે, એજ પ્રમાણે 'ō સાસ્મિ' એક સાધર્મિક સાધ્વી પણ આ પ્રમાણેના પ્રાણી, ભૂત અને જીવજંતુનું ઉષમક કરીને ખરીદ, વિક્રય કરેલ હાય વગેરે પ્રકારે મેળવેલ ઉપાશ્રયમાં ધ્યાન માટે અગર શય્યા માટે કે સ્વાધ્યાય કરવા માટે સ્થાન કરવુ' નહી. આ પ્રમાણે આ એક સાધમિકા સાધ્વીના સંબંધને ત્રીજો આલાપક સમજવા. એજ પ્રમાણે વે સામિળીત્રો' અનેક સાધ્વીએ એ પણ આ રીતના જીવજંતુઓને પીડા કરીને શ્રાવક ગૃહસ્થ દ્વારા ખરીદ કરેલ, વેચેલ, વિગેરે પ્રકારથી મેળવેલ ઉપાશ્રયમાં ધ્યાન કરવા માટે કે સત્તારક પાથરવા માટે અથવા સ્વાધ્યાય કરવા માટે નિવાસ કરવા નહી. આ પ્રમાણેના મા અનેક સાધર્મિક સાધ્વીચે સખપી આ ચેાથે આલાપક સમજવા ॥ સૂ. ૪ ૫
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૯૫