Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આ ફલકાદિ સ`સ્તારક ઈંડાઓ વાળા છે. અથવા પ્રાણિયાથી યુક્ત છે. કે બીયાએ વાળુ છે અથવા લીલેાતરી વાળુ છે. ‘સોસ' સોચ જ્ઞા' તથા એષ-ખરફ કણાથી પણ ભરેલ તથા સાદક શીતકકથી પણ યુક્ત યાત્રત ઉત્તિગ-પત`ગિયા વિગેરે નાના નાના પ્રાણિયાથી યુક્ત છે. તથા પનક-કીડૈયા વિગેરેથી યુક્ત છે, અથવા ‘સ’તાળી' મકેડા જાલથી પણ આ ફૂલક પાટ સંથારા ભરેલ છે. ‘તદ્વાર સ થાળ' એ પ્રમાણે જોઇને કે જાણીને એ ઈંડા વિગેરેથી યુક્ત ફલક પાટ વિગેરે સંથારાને ‘નો વિિવજ્ઞ’ પાછા આપવા નહી' કેમ કે આવા પ્રકારથી ઈંડા, પ્રણી-ખીજ-હરિત-ઉલ-પનક-પતગ મર્કાડાની પક્તિથી યુક્ત ફલક, પાટ, ચેાકી વિગેરે સસ્તારક પાછા આપવાથી ગૃહસ્થ વિગેરે દ્વારા એ જીવજં તુથી ભરેલ ફલકાદિ સ`સ્તારક સાસુર્ફ કરવાથી જીવ હિં ́સા થવાની સંભાવના રહે છે. તેથી સાધુઓના અહિ'સા મતમાં ખામી આવવાથી સંયમની વિરાધના થશે તેથી તે સથા પાછા આપવા ન એઇએ ! સુ. ૫૮
હવે અલ્પ અડાદિવાળા સથારા હૈાય તે તે જોઇને પ્રતિલેખનાદિ કરીને ગૃહસ્થને પાછા આપવા સંબંધી કથન કરે છે.
ટીકાથ’-સે મિત્ત્વ ના મિવુળી વા' તે પૂર્ણાંક્ત સૌંયમશીલસાધુ અને સાધ્વી ‘અમિ પંચજ્ઞા સંથારાં વધ્ધન્વિનિલ્સ જો ફલકાદિ સંથારાને પાછા આપવા ઇચ્છે તે તે ત્રં પુન સચારાં જ્ઞાનિના' જો તે સાધુ અને સાધ્વીના જાણુવામાં એવુ આવે કે ‘બળંદ અપાળ પ્નવીય ગતિય' આ પાર્ટ લકાર્ત્તિ સથારા અપાંડ-મર્થાત્ ઇંડા વિનાના છે કે થાડા જ ઈંડાઓવાળા છે. તથા થોડા જ પ્રાણિયાવાળા છે કે પ્રાણિયા વિનાના કેમ કે અહીંયા અલ્પશબ્દ ઈષદ્ મક નઞ અમાં લાક્ષણિક હાવાથી અભાવ) કજ માનવામાં આવે છે. તેથી ઇંડાઓ વિનાના પ્રાણિયેા વિનાના ખી વિનાના વિગેરે અથ સમજવા તથા અપહરિત લીલેતરી ઘાસ તૃણુ વિગેરે વિનાના છે. તથા ‘પોત’ગળોલ્યે નાય’અઘષ-બરફના કણાથી રહિત તથા અલ્પાદક ઠંડા પાણીથી પણ રહિત એવ ́ યાવત્ અલ્પઉત્તિગ નાના નાના પ્રાણિયા વિનાના છે. અથવા થાડા જ ઉલ વિગેરે ઉત્તિગ પ્રાણિયાવાળા છે. તથા ઘેાડા જ પનકલાલજીણા જીવ-પત'ગથી યુક્ત છે અને થેાડી જ ઠંડા પાણીથી મળેલ માટીવાળા છે. ‘બળ સ’તાળન' તથા થાડા જ માડાની પક્તિવાળો છે. આ પ્રમાણે જાણીને કે જોઇને તÇચાર સથરનું' આવા પ્રકારના અલ્પમર્ડ વિગેરે વાળા ફૂલક પાર્ટ વિગેરે સંથારાને હિòદ્ઘિ પòિયિ” ખરાખર પ્રતિલેખન કરીને તથા ‘વન્દ્રિય જમનિય' ખરાખર પ્રમાના કરીને તથા આલિયયાવિય' સૂર્યકિરણાદિ દ્વારા ખરાખર આતાપન કરીને તપાવીને તથા વિવૃત્તિય વિધૂળિય' વિધૂનન-ખ'ખેરીને સાસુ કરીને ‘તો સંગયામેય અનેિજ્ઞા' સયમશીલ થઇને ફૂલક, પાટ વિગેરે સસ્તારક સચારાને સાધુએ ગૃહસ્થને પાછા આપવા. ।। સૂ. ૫૯ ॥
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧૪૨