Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
શા સંસ્મારક સ્થાનને “જાવ તળાવ છે વા યાવત્ ગણધરે સ્વીકારેલ તથા ગણાવ કેદ કે સ્વીકારેલ તથા “જે વા વુળ વા’ બાળ સાધુએ કે વૃદ્ધ સાધુએ સ્વીકારેલ તથા “પેન વા સ્કિાળા વાં” નવીન દીક્ષા લીધેલ સાધુ તથા ગલાનરોગી સાધુએ સવીકારેલ સ્થાનને તથા “બાળ વા અતિથિ અભ્યાગત સાધુએ સ્વીકારેલ શયા સંતારક ભૂમિને છેડીને જ પ્રતિલેખન કરવું. તેમજ “સેળ વા મત્તે વ’ અન્ત ભાગમાં તથા મધ્ય ભાગમાં “મેળ થા જિસમેળ વા’ સમભાગમાં તથા વિષમ ભાગમાં તથા “વાણા 11 બાળ ' વધુ પડતાં પવનવાળા ભાગમાં કે વાયુ વિનાના ભાગમાં “હંગામેવ રિદિર પરિસેહિ સંયમશીલ થઈને જ વારંવાર પ્રતિલેખના કરીને તથા “પકિન્નર મસિ’ વારંવાર પ્રમાજના કરીને “તનો સંગામેવ’ સંયમ પાલન પૂર્વક જ “હું પાકુ વિકાસંથાર સર્વથા અચિત્ત શય્યા સંસ્મારક ફલક પાટ, વિગેરેને “ ધરકળા પાથરવું અર્થાત આચાર્ય વિગેરેના ફલકાદિને છેડીને જ પિતાની પાટ વિગેરે શયા સંસ્મારકનું પ્રતિલેખન કરીને પાથરવું પસૂ ૬૧ છે
હવે શય્યા સસ્તારક પાટ વિગેરે પર શયન વિધિ બતાવે છે.
ટીકાથ–ણે મિપૂર્વ વા મિજવુળી રા' તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધી “વહુલુયં સેનાનંદ નંદિત્તા” બહુપ્રાસુક-સર્વથા અચિત્ત શય્યા સંસ્મારક પાટ વિગેરે સુવાના સાધનને “રંથરિરા” પાથરીને “વાયુ સેના સંથારd” એ સર્વથા અચિત્ત શય્યા સંરતારક-ફલકાદિ સુવાના સ્થાન પર અર્થાત પાટ વિગેરેની ઉપર પ્રમિલેકના સુરુત્તિ સુવા માટે કે બેસવાની ઈચ્છા કરે અર્થાત્ ફલક, પાટ વિગેરે શય્યા સસ્તારકને બિલકુલ અચિત્ત બનાવીને તેની ઉપર સંથરાને પાથરીને તેને ઉપર શયનકરવા બેસવું છે ૬૨ છે
હવે ફલકદિ શયા સંસ્તારક પર શયન કરવાને પ્રકાર બતાવે છે.
ટીકાર્થ “ fમg a fમત્રશુળી રા' તે પૂર્વોક્ત સાધુ અને સાધ્વી “બહુ ગુણ રેકના સંઘને સર્વથા અચિત્ત શય્યા સંસ્મારક પલક પાટ વિગેરેની ઉપર “હુકમને શયન કરવા માટે ચઢતાં “પુજામે તેના પર બેસતા પહેલાં જ “સરોજિં જ્ઞા” મસ્તક સહિત ઉપરના કાય ભાગને અને “3 રૂઝિર મન્નિા પગને વારંવાર પ્રમાર્જન કરીને “તો સંસામે તે પછી અર્થાત્ પ્રમાર્જના કર્યા પછી સંયમ પાલન પૂર્વક જ “દુસુ સેવન સંધારણ' સર્વથા અચિત્ત એવા સંસ્મારક ફલક પાટ વિગેરેની ઉપર ‘
દુત્તા’ ચઢીને તેના પર બેઠા પછી “તો રંજામે સંયમશીલ થઈને જ
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧૪૪