Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પ્રાણ-નાના નાના પ્રાણિયથી પણ યુક્ત નથી. તથા “વરીયં બmરિચૈ અ૯૫ બીજબીયાએ થી પણ યુકત નથી. તથા અ૫હરિત લીલેરી ઘાસ તૃણું વિગેરેથી પણ યુક્ત નથી. તથા “બોસ થqો અપઓષ, બરફના કણોથી પણ યુકત નથી. તથા અલ્પ દક ઠંડા પાણીથી પણ યુકત નથી. ‘કાવ પસંવાળચં” યાવત્ અ૫ ઉતિંગ, પનકપતંગ તથા કંઠા પાણીથી મિશ્રિત લીલી માટીથી પણ યુક્ત નથી. એ પ્રમાણે જોઈને કે જાણીને તવારે કવર આ પ્રકારના ઈડા, પ્રાણી, જીવજંતુઓ વિનાના ઉપાશ્રયમાં
રિસ્ટ્રેફ્રિજ્ઞા પૂજ્ઞજ્ઞા પ્રતિલેખન અને પ્રમાર્જન એઘાથી સાફસુફ કરીને “લંકામેવ કાળે વા સેન્ન ” સંયત-સંયમ નિયમ પાલનપૂર્વક સ્થાન-ધ્યાનરૂપ કાર્યોત્સર્ગ કરવા. અને શય્યા સંસ્મારક પાથરવા સ્થાન કરવું. ‘બિસહિયં વા તેડા” તથા નિષાધિકા–સ્વાધ્યાય ભૂમિને માટે નિવાસ કરે. સૂ. ૩
आ०४१
ફરીથી પ્રકારાન્તરથી ક્ષેત્રશાને જ ઉદ્દેશીને ઉપાશ્રયગત ઉદ્ગમાદિ દેનું પ્રતિ પાદન કરે છે –
ટીકાઈ-નં કુળ વગરનાં નાળિજ્ઞા’ તે પૂર્વોક્ત સંયમવાળા સાધુ અને સાધી જે આ વયમાણ રીતે વસતિ સ્થાનરૂપ ઉપાશ્રયને જાણી લે કે- કરિંગ શિયાઇ gi રાચિં સમુ”િ આ ઉપાશ્રયમાં આ વાક્યમાણ રૂપ વિચારણા રૂપ પ્રતિજ્ઞાથી એક સાધર્મિક સાધુના નિમિત્તે અર્થાત મનમાં વિચાર કરીને એટલે કે એક સાધુના નિમિત્તે “પાળારું મૂયારું નીવારું સત્તારું પ્રાણિને તથા ભૂતને અને જેને તથા સને “તમામ હિંસા માટે સમારંભ કરીને અર્થાત ઉપાશ્રય માટે પ્રાણિયે વિગેરેનું ઉપમર્દન કરીને એ એક સાધુને “સમુદ્રિા' ઉદ્દેશીને શ્રાવક ગૃહસ્થ ઉપાશ્રય બનાવે અથવા “શી” પૈસાનો વિનિમય–અદલે-બદલે કરીને ઉપાશ્રય તૈયાર કરે અથવા “મિર' પૈસા ઉધાર ઉછીના લઈને ઉપાશ્રય બનાવે અથવા “ગરિજી જબરજસ્તી બલાત્કારથી કેઈ બીજાને અધિકાર હેવા છતાં તેની પાસેથી જુકાવીને ઉપાશ્રય બનાવે અથવા “ઝાસ બધા માલિકની સંમતી વગર જ લઈ લે અથવા “બfમ તૈયાર બનાવેલ ઉપાશ્રયને બીજા પાસેથી મેળવી લીધેલ આવા પ્રકારના ઉપાશ્રય જે કઈ ગૃહસ્થ શ્રાવક સાધુને આપે તે “REEGભારે ’ આવા પ્રકારના પ્રાણી જીવજંતુનું ઉપમર્દન કરીને ખરીદ કરેલ વિગેરે ઉપર જણાવેલ પ્રકારથી મેળવેલા ઉપાશ્રયમાં ચાહે તે તે ઉપાશ્રય “પુરિહંતર દાતાથી
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૯ ૪