Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આરામ મળશેએ ભાવનાથી સરખી રીતે પાથરેલ શાને વિષમ રીતે ઉંચાનીચા કરીને પાથરતા હોય અને વિષમ રીતે પાથરેલ શય્યાને સીધી કરવા માટે સરખી રીતે પાથરવામાં આવતી હોય પવનવાળા પ્રદેશમાં આવેલ શાને પવન વિનાના પ્રદેશમાં કરાતી હોય અર્થાત વધારે પવનથી સાધુને બચાવવા માટે વધારે પવન તરફથી હટાવીને બિલકુલ થડે પવન લાગે તેમ લઈ જવાતી હોય તથા “રક્રિયા વા ના કરવું' ઉપાશ્રયના અંદરના ભાગમાં કે બહાર લીલા ઘાસને ઉખાડી લઈને સાફસુફ કરીને શય્યા બિછાવે કે ઉપાશ્રયની બહાર લઈ જાય અથત પથારીને સુકવવા માટે કે ઝાટકવા માટે બહાર કહાડતા હોય એ પ્રમાણે જોઈને કે જાણીને “તપોરે ૩૨ એ રીતના ઉપર્યુકત ઉપાશ્રયમાં કે જે પુરૂષાન્તરકૃત નથી અર્થાત દાતાએજ બનાવેલ છે તથા “હિરા બની બહાર પણ તેને ઉપયોગ કરવામાં આવેલ ન હોય “નિતિ તથા બધા માલિકોએ અનુમતિ આપેલ ન હોય કવિ સાવિત્ત' તથા યાવત એ ઉપાશ્રયનો ઉપયોગ કોઈપણ સાધુએ કરેલ ન હોય તેથી આસેવિત પણ ન હોય તેથી આવા પ્રકારના ઉપાશ્રયમાં “જો કor at તેર વો” પાન માટે કે શયન માટે સ્થાન ગ્રહણ કરવું નહીં તથા “નિશીથિં વા વેરૂ જ્ઞા’ સ્વાધ્યાય કરવા માટે પણ એ ભૂમિ ગ્રહણ કરવી નહીં કેમ કે ઉકતપ્રકારને ઉપાશ્રય આધાકર્માદિ દેવાળે હેવાથી સંયમ આત્મ વિરાધના થાય છે. પરંતુ “અદ્ grgવં નાળિજ્ઞા’ જે એ ઉપાશ્રય નીચે કહેવામાં આવે છે તે પ્રકારને જાણવામાં આવે જેમ કે “પુલિંતા આ ઉપાશ્રય પુરૂષાન્તરકૃત છે અર્થાત્ દાતા શિવાય અન્ય વ્યક્તિએ બનાવેલ નથી તથા “હિરા ની બહાર વ્યવહારમાં પણ લવાયેલ હોય તથા “ગિરિ બધા સ્વામીઓએ અનુમત કરેલ હોય “કાવ કારેવિગં” યાવત્ કેવળ કોઈ એક સાધુને ઉદ્દેશીને બનાવવામાં આવેલ ન હોય તો તેવા ઉપાશ્રયને “પુસ્તેિત્તિ’ પ્રતિલેખના કરીને તથા પૂમ નિત્તા પ્રમાર્જના કરીને તો સંકચાવ ટાર્ગ વા સેકન્ન વા સંયત થઈને અર્થાત્ સંયમના નિયમના પાલન પૂર્વક જ ધ્યાનરૂપ કાર્યોત્સર્ગ માટે સ્થાન ગ્રહણ કરવું તેમજ શમ્યા અર્થાત સંથારો પણ પાથરવા રથાન ગ્રહણ કરવું અને નિતીતિ , ચેકડના સવાધ્યાય માટે પણ એ ભૂમિ ગ્રહણ કરવી. કેમ કે આવા પ્રકારના ઉપાશ્રયમાં રહેવાથી સંયમ આત્મ વિરાધના થતી નથી. તેથી ધ્યાનાદિ માટે સ્થાન ગ્રહણ કરવામાં કઈ પણ પ્રકારને દોષ નથી . સ. ૭
પ્રકારાન્તરથી ક્ષેત્રશાને ઉદ્દેશીને જ વિશેષ કથન કરે છે.
ટીકા-બરે રમવુ ના મિજqળી વા તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને ભાવ સાથ્વી “ નં gm gd fજન્ના તેઓ એવા પ્રકારથી ઉપાશ્રયને જાણે કે-સંજ્ઞા મિષ્ણુ વડિયાર ગૃહસ્થ શ્રાવકે સાધુઓના નિમિત્તે વાઘણિ વા' જલમાં પેદા થવાવાળી
શા ૪.
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૯ ૯