Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જસિં જે પિતાને માટે અશનાદિ ચતુર્વિધ આહાર જાત થાળી તપેલી વિગેરેમાંથી તરત બહાર કહાડેલ હોય અત્યાર પહેલાં કોઈને આપેલ ન હોય તથા “નં ર પટ્ટા પા”િ જે અન્યના માટે પાત્રમાંથી બહાર કહાડેલ હોય એવી રીતના અશનાદિ ચતુર્વિધ આહાર જાત “સં જાડારિયાવન્ન ચાહે ગૃહસ્થના પાત્રમાં રાખેલ હોય અથવા “mનિરિવાર ગૃહસ્થના હાથમાં રાખેલ હોય તેવા આહારને “સુગં ગાવ' પ્રાસુક–ખચિત્ત સમજીને અને યાવતું એષણીય આધાકર્માદિ દેથી રહીત સમજીને તે આહાર પ્રાપ્ત થાય તે ગ્રહણ કરી લે કેમ કે- આ પ્રકારને અશનાદિ ચતુર્વિધ આહાર જાત થાળી તપેલી વિગેરે પાત્રમાંથી તરત કહાડેલ હોવાથી અને ગૃહસ્થ શ્રાવકના પાત્રકે હાથમાં રહેવાથી અચિત્ત અને એષણય–આધાકર્માદિ દેથી રહિત હોવાથી સંયમ વિરાધક થતું નથી. તેથી એવા પ્રકારના આહારને લેવામાં કઈ દોષ નથી સૂ. ૧૧૮ છે
આ છ િપિંડેષણ કહી છે હવે સાતમી પિડેષણનું નિરૂપણ કરવામાં આવે છે –
ટીકાઈ–ઝાવા સત્તા fari’ હવે સાતમી પિ પણ કહેવાય છે. તે મિશ્ય ના નિવઘુ રા' તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધ્વી “જાવકુ નાવ ગૃહસ્થ શ્રાવકના ઘરમાં યાવત્ ભિક્ષા ગ્રહણની ઈચ્છાથી “જિજે તમાળે’ પ્રવેશ કરીને “દુરિશ્વર ઘનિઘં મોટાજ્ઞાવં' અનેક માણસ અને પશુપક્ષી વિગેરેએ ત્યજેલા અશનાદિ ચતુવિધ આહાર જાતને જાણે જેમ કે- જે વહુ તુષારૂપ’ જે અશનાદિ આહારને બીજા ઘ દ્વિપદ, ચતુષ્પદ “મળમાળ” શ્રમણ, બ્રાહ્મણ ગતિદિ વિવા વળીમ અતિથિ કુપણ યાચક દીન ગરીબ વિગેરે “બાવતિ લેવા ઈચ્છતા નથી. “તHI “કિશમિચં’ એ રીતનું ઘણું પ્રાણિએ ત્યજેલું “મોચાનાચં અશનાદિ ચતુર્વિધ આહાર જાતને “ વા જ જ્ઞા’ સંયમશીલ સાધુ અને સાધ્વીએ સ્વયં ગૃહસ્થ પાંસે યાચના કરવી “પર જા છે સિક્કા” અથવા પર-ગૃહસ્થ શ્રાવકે તેમને આપ એ પ્રકારના અશનાદિ ચતુવિધ આહાર જાતને “સુગં ગાવ પરિપાફિકના” અચિત્ત અને યાવનું એષણીય-આધાકદિ દોષ વિનાને સમજીને મળે તે સાધુ અને સાધ્વીએ ગ્રહણ કરી લેવો કેમ કે આ રીતે અનેક પ્રાણિએ ત્યજેલે અશનાદિ ચતુર્વિધ આહાર જાત અચિત્ત હોવાથી સંયમ વિરાધક થતી નથી “પુર્વોચાસત્ત વિહેણાકબો’ આ રીતની આ પૂર્વોક્ત સ્વરૂપવાળી સાત પિંડેષણું સમજવી. સૂ. ૧૧
હવે સાત પાનૈષણાઓનું નિરૂપણ સૂત્રકાર કરે છે –
ટીકાઈ–બહાવરાવ્યો રત્ત પૂર્વોક્ત સાત પિંડકણાની જેમ સાત પાનસણાઓ પણ સમાવી. “તાથ રૂમ માં Thirt? તેમાં આ પહેલી પારૈષણા નીચે પ્રમાણે છે. જેમ કે- હૃથે ગ્રાહય પદાર્થની સાથે અલિપ્ત હાથ હેય “મત્તે ગ્રાહય વસ્તુની સાથે પાત્ર લાગેલ ન હોય આ પહેલી પૌષણ સમજવી. એજ પ્રમાણે બીજી ત્રીજી, એથી પાંચમી છઠ્ઠી અને સાતમી પારૈષણાઓને પણ સાત પિષણાઓના કથન
શ્રી આચારાંગ સૂત્ર : ૪