Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જ સ્થળે વસનારા છે. “રામUTVમં વા દૂરૂઝાળે અથવા એક ગામથી બીજા ગામ વિહાર કરવાવાળા છે? “મvi માળનાથં નિ' અથવા મને જ્ઞ સ્વાદિષ્ટ અશનાદિ ચાર પ્રકારના આહારને લાભ કરીને આવેલ છે? જે મિQ જા સાધુઓ પૈકી જે કઈ સાધુ બિમાર હોય તે તેમને માટે મનોજ્ઞ સ્વાદિષ્ટ આહાર મળવાથી એ સાંગિક વિગેરે સાધુઓને ભિક્ષાટન કરવાવાળા સાધુ કહે કે-“હું” આ મનેઝ સુસ્વાદુ અશનાદિ આહાર જાતએ તમે લઈને તરસાદ એ બિમાર સાધુને માટે લઈ જાવ અને તે બિમાર સાધુને આપિ શેર મારવૂ ળો મુનિના' યદી એ આહારને એ બિમાર સાધુ ન ખાય તે “ગારિજ્ઞા તુમે વેવ i મંષિ જ્ઞાતિ' એ આહાર લઈને તમે જ ખાઈ લેજે આ રીતે તે સાધુના કહ્યાથી રૂમોરામિટૂિ ' હું એકલે જ આ સ્વાદિષ્ટ મનેશ ભજનને ખાઈશ એમ વિચાર કરીને એ સાધુની પાસેથી ગ્લાન બિમાર સાધુને માટેના એ સ્વાદિષ્ટ ભેજનને લઈને એ પોતે ખાવાની ઈચછાથી “વજવંજિત ૨' છુપાવી છુપાવીને તેમાં વધુ પડત આસક્તિ હોવાથી એ મનેઝ આહારને વાતાદિ રોગ વધારનાર છે તેમ કહીને એ બીમાર સાધુને “બારોરૂકના” એવી રીતે બતાવે કે બિમારને આ આહાર મારે માટે અપથ્ય છે તેમ લાગે તેજ સૂત્રકાર બતાવે છે તે ” જેમ કે “મે ઉડે રમે ઢોણ આ આહાર તમારે માટે સાધુએ આપેલ છે પરંતુ આ આહાર ભારે છે. “ફને રિ’ આ તીખો છે. “રમે ” આ કહે છે. “ફને વસાઈ આ કષાય છે. “ બવિસે આ ખાટો છે. “મે મદુરે આ મીઠા છે. “ળો વહુ રૂ િિાિઇરસ સંચત્તિ' તેથી આ આહારમાંથી કઈ પણ ભાગ બિમારીવાળાને હિતકર નથી. આ રીતે છળકપટથી એ સાધુને છેતરીને પિતે એ સ્વાદિષ્ટ આહારને ખાઈ લે તે તે ખાનારને “ના સંarણે માયા છળ કપટરૂપ માતૃસ્થાન દેષ લાગે છે. અને પ્રાયશ્ચિતી બને છે. તેથી “જો પ્રવર=' આ રીતે ન કરવું. અર્થાત મને જ્ઞ સુસ્વાદુ આહારને છળકપટ દ્વારા રોગીના બહાનાથી લઈને પિતે ખાવે નહીં કેમ કે આવી રીતે છળકપટથી લઈને ખાવાથી માતૃસ્થાન દેષ લાગે છે. પરંતુ “ત્તાકિ કોફજ્ઞા તથાવસ્થિત અર્થાત્ જે હોય એજ સ્વરૂપે રહેલ એ આશનાદિ આહાર જાતને તે બિમારને બતાવ એટલે કે જે રીતને એ અશનાદિ આહાર હોય જેમ કે બિમાર સાધુને હિતકર-પથ્ય હોય તે તેમ બતાવવું. અર્થાત્ જે આહાર હોય તેજ રીતને કહે જોઈએ તે જ એ બિમાર સાધુને હિતકર થઈ શકે છે. એજ વાત સૂત્રકાર સ્પષ્ટ રીતે બતાવતાં કહે છે. ‘તં તિત્તયં તિરારિ વા’ જે તે આહાર ખરી રીતે તી હોય તે તેને તીખે કહે. “દુવં દુવં' કડવો આહાર હોય તેને કડવો કહે. “સાચું જ કષાય આહારને કષાય કહે અને “મg
आ० ३७
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૮ ૩