Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ખડું ખીવાળા અને બહુ કાંટાવાળા ફળા લેવાને અમને કલ્પતા નથી એટલે તે અમે ગ્રહણ કરી શકતા નથી. કેમ કે આવા પ્રકારના બહુ ખીવાળા અને મહુ કાંટાવાળા ફળાને લેવાથી સચમની વિરાધના થાય છે. પરંતુ મિન્નત્તિ મે વાૐ” જો તમે મને એ ભિક્ષામાં આપવા ઇચ્છતા હાતા ‘નાવર' સાથ પણ સામાન્ય'' જેટલા ફળના સારભાગ હાય એટલેા જ ‘પુરું' પુદુંગલભાગ હાય ‘વ્યાદ્િ' તેટલે ભાગ આપે! પણ ‘મા વીયાળિ' ખી આપશે નહીં ‘ને સેવવચતરણ' આ રીતે ખેલતા એવા સાધુ અને સાધ્વીએ ના કહ્યા છતાં શે મિટુ તો નિતિ' પણ જો તે શ્રાવક તે ફળો લાવીને પાત્રની અંદર વસ્તુવીયનૅવધુમાં ૐ' મહુ· ખીવાળા કે બહુ કાંટાવાળા ફળને ‘વરિમાત્તા નિર્દુ સુજ્ઞા' બીને કે કાંટાને જુદા કર્યા વગર જ તેમને આપી કે તે ‘તત્ત્વજ્’ટ્વિä' આવા પ્રકારના બહુ ખીવાળા કે ખડું કાંટાવાળા ફળને જે તે સાધુના પાત્રની અંદર નાખી દીધેલ હાય હ Ëત્તિ વા' અથવા ગૃહસ્થ શ્રાવકના હાથમાં જ હોય અથવા પત્તિ વા' શ્રાવકના પાત્રમાં જ હાય પણ તેને ‘ઞામુય’ તે સચિત્ત અને ‘મળેલનિકનું મળમાળે' અનેષણીય આધાકર્માદિ દેષોથી યુક્ત સમજીને હામે સંતે પ્રાપ્ત થતું હાય તે પણ ‘નો કિશiિજ્ઞા’ સાધુ સાધ્વીએ તે લેવું નહી', કારણ કે એ રીત ના બહુ ીવાળા કે ખડું કાંટાવાળા ફળો સચિત્ત અને આયાકર્માદિ દોષાવાળા હોવાથી સાધુ સાધ્વીને સયમનાં ખાધક છે. તેથી સાધુ સાધ્વીને તે ખપતા નથી. આ રીતે ના કહેવા છતાં પણ જો ગૃહસ્થ શ્રાવક ‘સે બાર્ વિદ્િવ સિયા' એ સાધુ કે સાધ્વીને હઠ પૂર્વક એ હુ ખીંવાળા કે બહુ કાંટાવાળા ફળા આપી દે તે સાધુ કે સાધ્વીએ તે ગૃહસ્થને તું નો fત્તિયજ્ઞ' ‘બહુ સારૂં' તેમ ન કહે અને ‘નો અનિિિત્ત વા વર્બ્ના' બહું ખરાખ છે સારૂ નથી' એમ પણ ન કહેવુ' જોઇએ. પરંતુ મૌન રાખીને સે તમાચા' તે સાધુ કે સાધ્વીએ એ બહુ ખીવાળા કે બહુ કાંટા વાળા ફળને લઈને વાંસમવામિજ્ઞા’ એકાંતમાં ચાલ્યા જવું ‘ગદ્દે ગામંત્તિ વા' ચાહે તે બગીચામાં અથવા ‘દે વૃક્ષત્તિ વા’ ઉપાશ્રયમાં અથવા બ ંઢે વા બળવાને વા' ઈંડા વિનાના પ્રદેશમાં અગર પ્રાણ વિનાના સ્થાનમાં ‘વ્પીત્ત વા કાવ િવા' અથવા ખી વિનાના સ્થાનમાં અથવા લીલેાતરી વિનાના પ્રદેશમાં અથવા બોસે વાલોનો વા' બરફના કણા વિનાના સ્થાનમાં અથવા ઠંડા પણુ વગરના સ્થાનમાં અથવા નાવ અસંતાળજે વા' યાવત્ નાની નાની કીડિયા સાડી કે પનક અને ઉદકવૃત્તિકા પાણીથી મળેલી માટી મટ-લતા માડાના ત ંતુજાલ વિનાના પ્રદેશમાં જઈને દસ લાભાર પોળ મુવા' એ ખી તથા બહુ કાંટાવાળા ફળના સારભાગ રૂપ પુલને ખાઇને ‘વીયારૂ ંટણ ગદ્દાચ' તેના બી અને કાંટાએને લઇને ત્તે તમાચાય ાંતમવામે જ્ઞ' એ પૂર્વીક્ત સયમશીલ સાધુ કે સાધ્વીએ તે બહુ ખીવાળા કે ખડું કાંટાવાળા ફળને લઇને એકાંતમાં ચાલ્યા જવું અને ‘İતમવક્રમિન્ના' એકાંતમાં જઈને એ બધા ી અન કાંટાઓને બહેલ્લામથંદ્ધિત્તિ વા’
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૮૦