Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ટીકાથ-પિડેષણનો અધિકાર હોવાથી અધિક બી વાળા ફળોને પણ નિષેધ કરવામાં આવે છે.–ણે મિલ્લુ વા મિgી વા કુરું નાવ વ િમળે તે પૂર્વોક્ત સંયમ વાન સાધુ અને સાધી ગૃહપતિ ગૃહસ્થ શ્રાવકના ઘરમાં ચાવત પિંડ પાતની પ્રતિજ્ઞાથી અર્થાત્, ભિક્ષ લાભની આશાથી પ્રવિષ્ટ થઈને “સે i gઇ પર્વ જ્ઞાળિ==ા' તે સાધુના જાણવામાં જે એ રીતે આવે કે “જી” આ જામફળ સીતાફળ વિગેરે ફળો બહુ બી વાળા હોય છે તથા વદુઝંટાં વા' આ સીંગાડાના ફળો અધિક કાંટાવાળા છે. તેથી ‘ગલ વસ્તુ વિવાહિયંતિ’ આ પ્રતિગ્રહમાં અર્થાત્ ગ્રહસ્થ શ્રાવકના પાત્રમાં રાખી મૂકેલ આહાર જાત “હિમા છેડે જ ભાગ લેવા લાયક છે, પરંતુ “વહુશિષ્ણ' વધારે ભાગતે
આ૦ ૨૧ ત્યાગ કરવા લાયક છે. સાર વગર ને જ ભાગ છે. તેથી “aggTI વઘુવીચાં વતૂટમાં જરું રાય મેહંતે જો પરિફિક્સ’ આવા પ્રકારનું વધારે બીવાળા અને વધારે કાંટાવાળા એવા પ્રકારના ફળોને યાવત્ અપ્રાણુક સચિત્ત અને અષણીય-આધાકર્માદિ દેવાળે સમજીને મળે તે પશુ સાધુ કે સાળીએ તેવા અધિક બીવાળા જામફળ વિગેરે ફળો ને તથા વધારે કાંટાવાળા સીંઘાડા વિગેરે ફળોને ગ્રહણ કરવા નહીં કેમકે આવા પ્રકારના વધારે બીવાળા જામફળ વિગેરે ફળોને તથા વધારે કાંટાવાળા સીંઘાડા વિગેરે ફળોને લેવાથી સંયમની વિરાધના થાય છે. સૂ. ૧૦૭ છે હવે બહુબીવાળા ફળ અને બહુ કાંટાવાળા ફળોને લેવાને નિષેધ કરતાં સૂત્રકાર કહે છેટીકાઈ-રે મિલ્લૂ વા મિત્ત્વની વા” તે પૂર્વોક્ત સાધુ અને સાધ્વી “
પારું રા’ ગૃહપતિને ઘેર યાવત ભિક્ષાલાભની ઇચ્છાથી “ષિ સમાને પ્રવેશ કરીને “જે ૬ પુન વૈજ્ઞાનિકા” તેમને જાણવામાં એવું આવે કે “લિયા જે પ સુવીચ કદાચ કઈ ગૃહસ્થ શ્રાવક વધારે બીવાળા ફળેથી અને “વઘુવંટોળ ” ઘણા કાંટાવાળા ફળે લઈને “વદિતેના આમંત્રણ કરે છે કે “ગાવતા સમળા” કે શ્રમણ ભગવન્! “મિદંતિ વઘુવીચ યદુવંર વરિત્ત આપ આ બહુ બીવાળા તથા બહુકાંટાવાળા ફળને લેવા ઈચ્છો છે? “gg+રં ળિઘો સોદવા” આ પ્રમાણે શ્રાવકને અવાજ સાંભળીને “ખિસ” અને હદયમાં વિચાર કરીને તે સાધુ કે સાધ્વી “રે પુષ્યામેવ” એ બહુબીજવાળા કે બહુ કાંટા વાળા ફળને લેતા પહેલાં જ “ગાળો ’ આલેચના કરવી અને આલોચના કર્યા બાદ કહેવું કે “ભાર િવ મજિનિત્તિ વા' હે આયુષ્યનું શ્રાવક! અથવા હે બહેન આ પ્રમાશેનું સંબોધન કરીને કહેવું કે-ળો હજુ વરૂ સે વઘુટણ થતુવીય શરું પરિદિપ
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧૯