Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પિતે ઈચછે અર્થાત ઈષ્ટ મિત્ર સમજે “ત્તર તH દ્ધ રચી તેમને અધિક અધિક અશનાદિ ચતુર્વિધ આહાર આપે તેતે સાધુને “માળ સંશા માતૃસ્થાને સ્પર્શ ષ લાગે છે. અર્થાત્ માયા છળકપટ નામને દોષ લાગે છે. તેથી “ળો ઘવજ્ઞા ’ એ પ્રમાણે કરવું નહીં. સારાંશ આ કથનનો એ છે કે-જે જે સાધુઓને પિતાના મળતા વડા માનીને પિતે ચાહે છે તે તે સાધુને વધારે વધારે અશનાદિ આહાર આપે તે તેવા સાધુને માયા છળકપટાદિ દોષ લાગે છે. તેથી પિતાના ઈષ્ટ મિત્ર સાધુને વધારે અશનાદિ આહાર આપ નહીં કેમ કે બધા જ સાધુઓને સરખી રીતે આપે પ્રાપ્ત થયેલ અશનાદિ આહાર કેવળ પિતાને રૂચિકર ઈષ્ટ મિત્રને આપવાથી સંયમ આત્મ વિરાધના લાગે છે, પરંતુ “રે તમાચાઇ તથ દિન” તે સાધુએ સર્વ સાધુજનને આપવાને પ્રાપ્ત થયેલ અશ નાદિ આહાર જાતને લઈને એ સઘળા સાધુઓની પાસે જવું અને રસ્થ જછિત્તા ત્યાં જઈ ને ‘ણ વર્ઝા એ રીતે કહેવું કે- જાણતો તમારું આયુષ્યન્ ! ભગવદ્ ! શ્રમણ ! આ સાધુ એમાં “સંતિ મમ પુસંધુ વા'મારા પૂર્વ પરિચિત તથા “છાસંથથા વા’ પશ્ચાત્ પરિચિત ઘણુ સાધુઓ છે. “તેં કહા જેમ કે “સાચરિ વા આચાર્ય “ પા' તથા ઉપાધ્યાય અર્થાત્ અધ્યાપક તથા વિરી પ્રવર્તી યથાસંભવ સાધુઓની સેવા વિગેરેના પ્રવર્તક તથા
રે વાર સ્થવિર અત્યંત પ્રતિષ્ઠિત સાધુ વિશેષ કે જે સંયમના પાલન કરવામાં દુઃખી થનારા શ્રમણને સંયમ પાલનમાં સ્થિર કરે છે. તેમને સ્થવિર કહેવામાં આવે અથવા “જળી જા' ગચ્છના અધિપતિ અથવા “ વા’ ગણધર આચાર્યની સરખા જેઓ ગુરૂની આજ્ઞાથી સાધુગણતે સાથે લઈને જુદે વિહાર કરનારા હોય છે. તેમને ગણધર કહેવાય છે “it વષે વા' ગણવછેદક અર્થાત્ ગણકાર્યના વિચારક આટલા મારા પરિચિત છે તેથી આ “અવિચારું guહં છું હું હા”િ બધાને આપની સમ્મતિથી હું અધિક અશનાદિ ચતુર્વિધ આહાર જાત આપવા ઈચ્છું છું. એ રીતે તે સાધુ ઉપરોક્ત આચાર્ય વિગેરેને ઉદ્દેશીને એ સઘળા સાધુ મંડળને કહે “જે સેāવયં પૂરો વર” એ રીતે કહેતાં એવા એ સાધુને સાધુ મંડળના મુખ્ય આચાર્યાદિકહે કે “મં વંદુ વારસો બહાર==ાં બિલિરા િહે આયુષ્યન્ સાધુ આપ તમારી ઈચ્છા પ્રમાણે યથા પર્યાપ્ત અશનાદિ આહાર આપી શકે છે. અર્થાત્ તમારી ઈચ્છા પ્રમાણે તેઓને આપ આપે આ રીતે કહે ત્યારે “કાવારં સાવચં વર વહુ' જેટલો જેટલો અશનાદિ આહાર તેમને આપવા પ્રધાન અચાર્યાદિ કહે ‘ત્તાવ તાવ નિશિરિના? તેટલે તેટલે અશનાદિ આહાર ઉપરોક્ત પિતાના પૂર્વ પરિચિત ઈષ્ટ સાધુઓને આપ. “નવમેવ વચ સવમેવં રિઝા” જે બધે જ આહાર આપવા પ્રધાન આચાર્યાદિ કહે તે સઘળો આહાર આપી દે અર્થાત્ પ્રધાનાચાર્ય વિગેરેની એવી આજ્ઞા હોય કે એ પૂર્વ પરિચિત સાધુઓને સઘળે અશનાદિ આહાર જાત આપી દે તે તે સાધુએ સઘળે આહાર એ પૂર્વ પરિચિત સાધુઓને આપી દે છે. ૧૦૩ાા
ના૦ ૩૪
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧૬