Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સમીપસ્થ સાધુ “તેë કાઢો” આ સઘળા સાધુને પૂછ્યા વિના તથા “ઝામંતિજ વિચાર વિનિમય કર્યા વિના વધારાના આહારને જે “વે ફેંકી દે તે તેમ ફેંકનારને મારા દ્વારે માયાછળકપટાદિ દોષ લાગે છે. તેથી ‘ળો gવં રિજ્ઞા' તેમ કરવું નહીં. અર્થાત વધારે પડતા આહાર દ્રવ્યને ભિક્ષા માટે લઈને પાસે રહેનાર સાધર્મિક સાંગિક વિગેરે સાધુને પૂછ્યા વિના તેને નાશ કરે છે તેમ કરનારા સાધુને માતૃસ્થાન નામને દેષ લાગે છે. તેથી વધારાના પદાર્થને ફેંક નહીં પરંતુ તે તમાચા તે સાધુએ અધિક આહારને લઈને “રસ્થાછિત્તા તે સાધર્મિક વિગેરે સાધુઓ પાસે જઈને કરે પુકાર શૌફના પિતે આહાર લીધા પહેલાં જ તે સાધર્મિક વિગેરે સાધુઓને તે બતાવે અને કહે કે “ભાવસંતે સમ’ આયુષ્મન ! ભગવાન શ્રમણા “રૂમે શi 1 viળ વા
आ० ३३ રવામં વા સામં ગા” આ મને પ્રાપ્ત થયેલ અશનાદિ આહાર દ્રવ્ય “વપરિચાવજે' વધારે પ્રમાણમાં આવી ગયેલ છે તેથી “રં મંગળ’ આ આહાર દ્રવ્યને આપ ઉપયોગમાં લે. કરે gવંવંતં વફા ' એ પ્રમાણે કહેતા તે સાધુને બીજા સાધર્મિક સાધુ કહે છે–ગs. સંતે સમળા” હે આયુમન શ્રમણ “વાહરમે ધા gim a gÉ વા સામં વા' આ વધારના અશનાદિ આહારમાંથી બનાવેફર્ચ કાવયં રિસર૪” જેટલે શક્ય હશે “તાયં તવરૂદ્ય તેટલે “મોકવામાં વા viામો વા' ખાઈશું અને પીઈશું, “પરમેયં પરિણ” અથવા જે સઘળે આહાર ઉપગમાં આવી જાય તેમ બનશે તે સઘળાને “મોરલાનો વી Trg ar' ખાઈ લઈશું અને પીઈ લઈશું આ રીતે બનતા પ્રયાસે સઘળા આહાર કે પિય દ્રવ્યને ખાઈ પીઈ લેવું પરંતુ ફેંકે નહીં સૂ. ૧૦૦ છે
પિંડેષણાના સંબંધમાં જ વિશેષ કથન કરે છે –
ટકાથ–બરે મિજવું વા મિgી વા’ તે પૂર્વોક્ત સાધુ અગર સાધી “દાયક કાવ' ગૃહસ્થ શ્રાવકના ઘરમાં યાવત્ ભિક્ષાલાભની ઈચ્છાથી “વિ રમાશે પ્રવેશ કરીને જે ૪ જુન વં જાળિજ્ઞા’ તેમને જાણવામાં એવું આવે કે “વ વા વાયુ વા સાપુw a’ અશનાદિ ચતુર્વિધ આહાર આપ સમરિન’ અન્ય ભાટચારણને ઉદ્દેશીને રક્રિયા ળીરૂઉં' તેમને આપવા બહાર લાવવામાં આવેલ છે. તે જ સમgor” પરંતુ બહાર લવાયેલ ચતુર્વિધ આહાર જાત આપવા માટે પર-ગૃહસ્થ શ્રાવકે અનુમતિ આપેલ નથી, તથા “ળિfણ પિતાના અધિકારમાં જ રાખેલ છે અર્થાત્ બીજાને આપેલ નથી
શ્રી આચારાંગ સૂત્ર : ૪
७४