Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ઝઘણિ તે પાણી ખાટુ થયેલ હોય અર્થાત્ તાજુ હોવાથી તે ધાવનોદકને સ્વાદ બદલાયે ન હોય તથા બળો” તે પાણીને રસ પણ બદલાયે ન હોય “જાળિચં' તે પાણીને રંગ પણ બદલાયે ન હોય તથા “વિદ્વત્થ” વિશ્વસ્ત પણ થયેલ ના હોય અર્થાત્ શસ્ત્ર પરિણતિ રહિત હોય અર્થાત્ તે પાણીના જીવ શા પરિણતિથી પણ રહિત હોય એવા પ્રકારના તે પાણીને “વહુ' સચિત્ત અને કળાભિન્ન અષણીય “Howળે’ માનીને
જો વહિાફિકના’ સાધુ અથવા સાધ્વીએ ગ્રહણ કરવું નહીં. કેમ કે-ઉપરોકત પ્રકારથી તે પાણી બિસ્કુલ તાજુ હેવાથી સચિત્ત અને આધાકર્માદિ દેષ યુક્ત હોવાથી તે પાણી લેવાથી સંયમ-આત્મ દાતૃ વિરાધના દોષ લાગે છે. સૂ. ૭૨ છે
હવે સાધુએ સ્વીકારવા યોગ્ય પાણીને ઉદ્દેશીને કહેવાય છે.
ટીકાથ–પ્રદ પુળ વંકાણા તે સાધુ અગર સાધ્વી ને એવું જાણી લે કે આપણું નિધોરં લાંબા સમયથી ધેયેલ આ પાણી છે. અર્થાત્ ચોખા વિગેરેને ઘણુ સમય પહેલા પેઈને રાખવામાં આવેલ આ પાણી છે. તેથી ‘વિરું ખાટું પણ થઈ પડ્યું છે. અર્થાત આ પાણીને સ્વાદ પણ બદલાઈ ગયો છે, તથા “વુd” આ પાણીને રસ પણ બદલાઈ ગયેલ છે. “વરિચં” આ પાણીને રંગ પણ બદલાઈ ગયું છે. “વિદ્વત્થ” આ પાણી શા પરિણત પણ થઈ ગયેલ છે. અર્થાત્ આ પાણીના પણ શસ્ત્ર પરિણતીથી યુક્ત છે. તેથી આ વાવનેદક “સુગં” અચિત્ત છે. તેમજ ' આધાકર્માદિ દેથી રહિત પણ છે. એવું માનીને ‘ાવ વાિદિના યાવતું તેવા શુદ્ધ પાણીને ગ્રહણ કરવું. આવા પ્રકારનું પાણી લેવામાં રહેતું નથી સૂ. ૭૩
હવે સાધુએ ગ્રહણ કરવા ચોગ્ય પાણીના સંબંધમાં કહે છે.
ટીકાથ-રે મારવૂ વા મિલુળી વા’ તે પૂર્વોકત ભાવ સાધુ અથવા ભાવ સાથ્વી TIEવરં ગૃહસ્થ શ્રાવકને ઘેર “Tળાવ િચાર’ પાણી લેવાની ઈચ્છાથી “વિ સમાજે પ્રવેશ કરીને “સે નં પુળ વં પાનાચં કાળિકા તેઓ જે એવી રીતના તે પાણીને જાણે કg” જેમ કે- ‘fો ના તલ ધાયેલ આ પાણી છે અથવા “g ' ચેખા જોયેલ આ પાણી છે અથવા “ઝવો વા' જય હૈયેલ આ પાણું છે. અથવા “બાવા વા’ આચાસ્વ-અવસ્થાતનું આ પાણી છે. અથવા તવીર વા' સૌવીર કાંજીનું
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૫૭