Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તેમજ આત્માની વિરાધના થશે અને દાતાની પણ વિરાધના થશે. તેથી સાધુ સાધ્વીએ આ રીતે વનસ્પતિકાયિક જીવની ઉપર સસ્થાપિત અશનાદિ આહાર લેવા ન જોઇએ. [ સત્તાવિ' ઉપર વનસ્પતિકાયિક જીવ સબમાં કહેલ રીત પ્રમાણે ત્રસકાયના જીવાના સંબંધમાં પણ એજ રીતે સમજવુ જોઇએ. અર્થાત્ દ્વીન્દ્રિય વિગેરે ત્રસકાય જીવની ઉપર રાખેલ અશતાદિ ચતુર્વિધ આહારને સચિત્ત અને અધાકર્માદિ દષાર્થી યુક્ત હાવાના કારણે સાધુ કે સાધ્વીએ ગ્રતુણુ કરવા નહી... એ રીતે ‘વનસ્પતિજાય પ્રતિષ્ઠિતમ્' ઇત્યાદિ રીતથી આગળ કહેવામાં આવનાર દેશ પ્રકારના એષણા દોષમાં આ નિશ્ચિત રૂપ ત્રીજો એષણા દ્વેષ કહેવામાં આવેલ છે. આ દશ પ્રકારના એષણા દોષ આ પ્રમાણે છે.૧ સંન્ક્રિય' શ ંતિ, ૨ ‘મલ્લિય’ અક્ષિત, ૩ ‘નિશ્ર્વિત' નિક્ષિપ્ત. ૪ 'વિચિ' પિહિત, ૫ ‘સાયિ’ સ’હત ૬ ‘વાચન' દાયક, છ ‘મિત્તે ઉન્મિશ્ર, ૮ ‘ગળિય’ અપરિણત ૯ ‘સ' લિપ્ત, અને ૧૦ ‘દુિ' છંદિતા આ દશ પ્રકારના એષણા દોષ કહ્યા છે. તેમાં આધાકર્માદિથી દોષ યુક્ત શકિત કહેવાય છે. ૧ ઠંડા પાણીથી દૂષિત પ્રક્ષિત કહેવાય છે. ૨, પૃથ્વીકાયાદિ યુક્ત નિક્ષિપ્ત દોષ યુક્ત કહેવાય છે ૩ ખીજોરાવિગેરે સચિત્ત વસ્તુથી ઢાંકેલ ડાય તે પિહિત દેષયુકત કહેવાય છે ૪ માત્રક વિગેરે દ્વારા આપેલ અશનાદિ સહત દોષ વાળુ કહેવાય છે. પ, તથા બાળક કે વૃદ્ધાદિ અયગ્ય દાતા હાય તેા તે દાયક દોષ વાળુ કહેવાય છે. ૬ તથા અચિત્ત મિશ્રિત અશનાદિ ઉન્મિશ્ર દેષ યુક્ત કહેવાય છે. ૭ અને આપવાની વસ્તુ સારી રીતે સચિત્ત કરેલ ન હોય તે તે અપરિણુત દોષ યુક્ત કહેવાય છે. ૮, તથા દાતા તથા ગ્રહિતાના ભાવ સારા ન હેાય તે પણ અપરિણત દેષ કહેવાય છે. માટી વિગેરેથી લીપેલ હોય તે લિપ્સ દ્વેષ યુક્ત કહેવાય છે. ૯, પરિશાવતું અર્થાત્ જુનુ પુરાણુ હેાય તે છદિત દોષ યુક્ત કહેવાય છે ૧૦. ॥ સ્. ૭૧૫
હવે પેયદ્રવ્યને ઉદ્દેશીને સૂત્રકાર કહે છે. -
ટીકા-સે મિવુ વા મિફ્લુથી વા' તે પૂર્વોક્ત સ’યમશીલ સાધુ અને સાધ્વી IIચલું ગૃહસ્થાશ્રાવકના ઘરમાં પરિયાણ પવિત્રે સમાળે' પાનકની પ્રાપ્તિના હતુથી પ્રવેશીને ‘સે ન પુન Ë પાળનાર્ચ નાનિા તેઓ એ આગળ કહેવામાં આવનાર રીતે પાણીને જાણે કે તું ગદ્દા સ્લેમ' વા' લેટવાળું પાણી કે જે હાથ અગર થરાટ ધાયેલ હાય અથવા ‘સંક્ષેË વા તલ ધેાયેલ પાણી હોય પાકોનો વા' અથવા ચેાખા ધાયેલ પાણી હાય ળયાં વા સદ્દગાર વાળન ચ” અથવા તેનાથી જુદા પ્રકારે કાઈ ખીજી વસ્તુ ધેાયેલ પાણી હાય અથવા બદુળાયારું' તત્કાળ કાઇ વસ્તુ ધેાયેલ પાણી હાય તથા
आ० २५
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૫૬