Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પછી તે ન પુળ દ્યું નાળિજ્ઞા' તેમના જાણવામાં જો એવું આવે કે-વિષ્ટિ ના વિઘ્નહિદુળ વ' પીપલી અથવા પીપલીશૂ અથવા ‘મિચિં વા મિયિવુાં વા’ મરચાં અથવા મરચાના ભુકી અથવા વિવે’વૉ સિવેજીનું વા' આદુ અથવા આદુનું ચૂર્ણ (થ વા તત્ત્વજ્ઞા'' ખીજા પણ તેના જેવા ‘માં’ અપરિપકવ ‘સસ્થળચમ્’ અશસ્ત્ર પરિણત હેય તેવું સમજવામાં આવે તે ‘જ્ઞાસુથ’ સચિત્ત અને ‘બળેન્નિ' અનેષણીય જ્ઞાવ' યાવત્ આધાકમાંદિ દોષ દૂષિત માનીને નો પરૢિકના' સાધુ સાધ્વીએ તે લેવુ' નહી. કેમ કે—એ પ્રકારના અપરિપકવ પીપળી વિગેરે સચિત્ત અને આધાકર્માદિ દોષાથી દૂષિત હાવાના કારણે સાધુ અને સાધ્વીના સયમ-આત્મ વિરાધના થાય છે. તેથી સાધુ સાધ્વીએ સયમ રક્ષા માટે તેને ગ્રહણુ કરવાં નહીં ! સૂ. ૮૦॥
હવે ફૂલ વિશેષને ઉદ્દેશીને ભિક્ષાના નિષેધ કરવામાં આવે છે.-
ટીકાઈસે મિલ્લૂ વા મિક્લુળી વા” તે પૂર્વોક્ત સાધુ અને સાધ્વી નાાવકૂરું જ્ઞા' ગૃહસ્થ શ્રાવકના ઘરમાં યાવત ભિક્ષા લાભની ઈચ્છાથી ‘વિદ્ને સમાળે’પ્રવેશ કરીને ‘નેત્રં પુન ëજ્ઞાનિકન્ના' તેએના જાણવામાં જો એવું આવે કે ‘જૈવજ્ઞ' ફૂલ વિશેષ જેમ કે ‘અવવર્ણન વા' આંબાનુ ફુલ હાય અગર ‘બવા વા'આમ્રાતક પ્રલ ખ હાય અગર ‘તાજીમ વા’ તાડનું ફળ હાય અથવા ‘જ્ઞિજ્ઞિપ્તિસ્કંગ વ’ વિષેશપ્રકારની વેલના ફળ હાય અથવા ‘સુમિવ વા' શતઃ ફળ હાય અથવા ‘સરૂપતંત્રે 'શલ્લકી નામની વનસ્પતિ વિશેષનુ' ફળ હાય અળચર' વા સપનાર” અથવા ખીજા તેના જેવા નાચ” ફળ સામાન્ય હાય પરંતુ જો તે ફળે માં' અપરિપકવ હાય અને અત્યં પળિય શસ્ત્ર પરિણત ન હેાય તે તેને અન્નામુથ' સચિત્ત તથા ‘xળેલનિકૐ' અનેષણીય જાણીને ‘નાવ હામેલતે' યાવત્ તે મળે તે પણ નોકિનાહિના' તેને ગ્રહણ કરવા નહીં. કેમ કે અપરિપકવ અને અશસ્ત્રપરિણત આમ્રાદિના કાચા ફળે સચિત્ત અને અનેષણીય-આધાકમાંદિ દાષાથી દૂષિત હવાથી સાધુને સંયમ આત્મ વિરાધના થશે તેથી સચમ પાલન કરનારા સાધુ સાધ્વીએ કાચા અને અશસ્ત્ર પરિણત આંખા વિગેરેના ફળે ને લેવા નહી* || સૂ. ૯૧ ૫
ત
હવે પીપળા વિગેરેના નવા અંકુરાને ઉદ્દેશીને તેના નિષેધ કરે છે
ટીકાઈ-લે મિવુ વા મિવુળી વા' તે પૂકિત સાધુ અગર સાધ્વી જ્ઞાાય :: [!' ગ્રહસ્થ શ્રાવકના ઘરમાં યાવત્ ભિક્ષા લાભની આશાથી ‘વિટ્ટે સમાળે' પ્રવેશ કરીને સે ન પુળ Żવાસનાય જ્ઞાનિજ્ઞા' તેઓના જાણવામાં નવાપાનના 'કુર છે તેવુ' આવે છે. જેમ કે-‘અસોથ વારું વા' આ પીપળાના નવા પાન છે. અથવા ‘નોદ્વારું વ’વડ ના નવા પાન છે અથવા નિર્જીવુવારું વા' પ્લક્ષના નવા પાન છે. અથવા ‘નીપૂછ્યા””
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૬ ૨