Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જુટવીને સાધુને આપવામાં આવેલ અશનાદિ આચ્છેદ્ય કહેવાય છે. તથા એક માલિકની ઈચ્છા ન હોવા છતાં પણ બીજાએ આપેલ આહાર વિગેરે શ્રેણિભતક આદિ એકે આપેલ હોય તે અનિવૃષ્ટ કહેવાય છે. તથા પિતાને માટે બનાવવા ચુલા પર ચઢાવ્યા પછી પાછળથી પાશેર વિગેરે ચેખા આદિ વાસણમાં નાખવા તેને અથવપૂરક કહેવાય છે. આ રીતે સોળ ઉદ્ગમ દોષ માનવામાં આવેલ છે. જે સૂ ૭૭ |
હવે ગબ્ધ વિષયને ઉદ્દેશીને તેને નિષેધ બતાવે છે–
ટીકાર્થ-રે મિત્ વા મિલુળી વા’ પૂર્વોકત તે સાધુ અને સાથી “ઘરું કાવ જિજે તમને ગુહસ્થ શ્રાવકના ઘરમાં થાવત, ભિક્ષા લાભની ઈચ્છથી પ્રવેશ કરીને “ ભારત જેવું વા’ અતિથિગૃહમાં અર્થાત્ ધર્મશાળા વિગેરેમાં “બારમાસુ વા” અથવા બગીચામાં અથવા “જાણારૂજિતુ વા’ ગૃહસ્થ શ્રાવકના ઘરમાં અથવા “રિયાવર વા’ સાધુના મઠ વિગેરેમાં સાધારણ વાં” ચોખાની ગંધને અથવા “પાણTધાળિ વા પાણીના ગંધને “grfમઘાળિ રા’ સુગંધવાળા ગંધને “ઘાય ઘાચ વારંવાર સુઘીને કરે તથ Tara g" તે સાધુ ત્યાં અતિથિગ્રહ વિગેરેમાં અન્નપાનની સુગંધવાળા ગંધને આ સ્વાદન કરવાની ઈચ્છાથી “મુછ જિદ્દે અત્યંત આસક્ત થઈને લેભ યુક્ત થઈને “ઢિ' તલ્લીન થઇને “અકસ્સોવવો અત્યંત આસક્ત બનીને “જો બંધ શોધો અત્યંત રમણીય આ ગંધ છે. અત્યંત પ્રશંસનીય આ ગંધ છે. આ રીતથી એ ગંધને વખાણીને “જો
HT==ા’ સાધુ સાધ્વીએ તેવા ગંધની સુગંધ લેવી નહીં કેમ કે-એ ગંધમાં અત્યંત અસક્તિ રાખવાથી સંયમની વિરાધના થાય છે. તેથી તેને સુંઘવું નહીં કે સૂ. ૭૮ છે
હવે આહારને ઉદ્દેશીને સાધુ–સાધ્વી માટે તેને નિષેધ બતાવે છે
ટીકા– મિજવું વા મિડુળી વા’ તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધ્વી “વ ગૃહસ્થ શ્રાવકના ઘરમાં રાવ પવિતમાળે યાવત્ ભિક્ષા લાભની ઇચ્છાથી પ્રવેશ કરીને “રે ૬ પુખ gવં કાળિયા’ તેઓના જાણવામાં એવું આવે કે “સાજુથે' વા’ પાણીમાં થનારા સામનામના કન્દ વિશેષ અથવા “વિરઢિયં વા’ સ્થળમાં થનાર વિરાલિકનામના કંદ વિશેષ “પાસવાઢિચં વા’ સરસવને કંદ અથવા “સાચાં ત્તવ બીજા જે કેઈતેવા પ્રકારના ગાજર, પ્યાજ, લસણ, વિગેરે “આમ” અપરિપકવ તથા “સરપળિચં' શસ્ત્રપરિણુત
આ. ૨૭ થયેલ ન હોય તેવા જાય તે તેને “બક્કાનુાં નાવ સચિન યાવત્ અનેષણય–આધા કર્માદિદેથી દૂષિત માનીને ગ્રહણ કરવું નહીં. કેમ કે આવી રીતના શાલુકાદિ કંદ વિગેરે સચિત્ત અને આધાકર્માદિ દેવાળા હોવાથી તેને લેવાથી સાધુ સાધીને સંયમ આત્માની વિરાધનાને દોષ લાગે છે, તેથી સંયમ પાલન કરવાવાળા સાધુ સાધ્વીએ શાલૂ કાદિ કંદ લેવા નહીં. એ સૂ. ૭૯
હવે અપરિપકવ પિપલી કે મરચાં વિગેરેને ભૂકો લેવાને નિષેધ કહે છે
ટીકાથ–“રે મિજણ વા મિજવુળી વા તે સંયમશીલ સાધુ અને સાધ્વી “નાદારૂ ઝા' ગુહસ્થ શ્રાવકના ઘરમાં યાવત્ ભિક્ષા લાભની ઈછાથી “ifવદ્ સમાને’ પ્રવેશ કર્યો
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૬૧