Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
રાખેલ તપેલી વિગેરે પાત્રમાંથી સ ધુને માટે કહાડેલ હોય અને પાણી વિગેરેથી છેટાચેલ હોય તથા પ્રમાજીત તથા અવતારિત અને અપવર્તિત કરેલ હોય તેથી અગ્નિકાય
ની હિંસા થાય છે તેથી અને પૂર્વોક્ત રીતે સચિત્ત તથા આધાકર્માદિ દોથી યુક્ત હેવાથી સાધુના સંયમ આત્મવિરાધના થાય છે. જે સૂ. ૬રૂ છે - હવે છ ઉદ્દેશાના કથનને ઉપસંહાર કરતા કહે છે
ટીકાર્ય–“gવં રજુ તરસ મિરર વા મિલુળ વા’ પૂર્વોક્ત કથન પ્રમાણે નિશ્ચય પૂર્વક નિયમનું પાલન કરતા એવા એ ભાવ સાધુ અને ભાવ સાધ્વીની “સારા રિિ સમગ્રતા સંપૂર્ણ સમાચારી સમજવી જોઈએ અર્થાત્ ઉપરોક્ત નિયમોનું પાલન કરવાથી જ સાધુ અને સાર્વીનું સાધુપણું સુરક્ષિત રહી શકે છે. એ પ્રમાણે કેવળજ્ઞાની વીતરાગ ભગવાન મહાવીર સ્વામીએ કહેલ છે. તે સૂ. ૬૪ માં
પિંડેષણાને છઠ્ઠો ઉદ્દેશે પૂર્ણ થયે
સાતમાં ઉદેશને પ્રારંભ છા ઉદ્દેશામાં સંયમની વિરાધનાનું પ્રતિપ્રાદન કરવામાં આવેલ છે, હવે આ સાતમા ઉદ્દેશામાં સંયમઆત્મ અને દાતાની વિરાધનાના પ્રતિપાદન પૂર્વક પ્રવચનની નિંદા થશે એ વિષયનું પ્રતિપાદન કરે છે.
ટીકાઈ–વે મÇ વા મિષ્ણુળી થાં તે પૂર્વોક્ત સાધુ અને ભાવ સાવી “વરપુરું જાવ' ગૃહપતિનાઘ રમાં ભિક્ષા લાભની ઈચ્છાથી “પવિ સમજે પ્રવેશ કરીને “જે સંપુણ પર્વનાળિના તેમના જાણવામાં જે એવું આવે કે-“ચાળ વ Tvi વા વાણમં વા સારૂખે વા’ આ અશન, પાન ખાદિમ અને સ્વાદિમ ચતુર્વિધ આહાર જાત “સ્વંયંતિ વા મણિ વા' ભીંત ઉપર અથવા થાંભલા ઉપર અથવા “નંતિ વા માસિ વા’ માંચડા ઉપર કે મકાનના ઉપરના ભાગમાં અથવા “લાયંસ વા ચિતલિ વા’ મહેલની ઉપર કે મહેલના અંદરના ભાગમાં અથવા “વા તવનારં”િ બીજા કેઈ એવા પ્રકારના “વંતરિવાકાલિ ઉપરના ભાગમાં ળિવિહૂતિયા રાખવામાં આવેલ હોય તે “aagi માઢો તેવા પ્રકારનું ભીત કે થાંભલા વિગેરેની ઉપરના ભાગમાં રાખવામાં આવેલ તેમજ ભીંત વિગેરેની ઉપરના ભાગથી લાવીને આપવામાં આવેલ “બાળ વા ફાળે જા હાફ વા સારૂમ રા’ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ એ ચાર પ્રકારના આહાર જાતને કાવ ” સચિત્ત અને અનુષણીય-આધાકર્માદિદે વાળુ સમજીને સાધુ અને સાધ્વીએ “જામવંતે જો પરિણિsઝા' પ્રાપ્ત થાય તે પણ તે ગ્રહણ કરવું નહીં કેમ કે વિટીતૂરા શાળાં ' કેવળજ્ઞાની ભગવાન મહાવીર પ્રભુએ કહ્યું છે કે આ રીતે ભીંત વિગેરેના ઉપરના ભાગમાં લટકાવેલ અનાદિ ચતુર્વિધ આહાર જાત આદાન-નાકર્મબંધના કારણરૂપ થાય છે. કેમ કે “જન મિજવુકિયા” ગૃહસ્થ શ્રાવક સાધુને ભિક્ષા આપવાની ઈચ્છાથી “ધીઠું વા વા’ લાકડાની ચેકી અથવા લાકડા પાટલા અથવા “નિસ્તેજ વા વદૂદરું વા' નીસરણી અથવા ખારણીયે “માફ વિશે સુન્ના લાવીને તેને
શ્રી આચારાંગ સૂત્ર : ૪