Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તથા સચિત્ત લીલેાતરી ઘાસથી યુક્ત હાય તથા ઈંડાથી ચુંક્ત હાય તથા ‘સંતાળા’- તથા ખીજા પ્રાણી સભૂત મકોડાની પકતીથી યુક્ત હાય એવી સચિત્ત શિલા પર ‘ર્ડાįપુ વ’ ફૂટી ચૂકેલ હોય અથવા ‘દુરૃતિ વા’ કૂટતા હાય અગર ‘વિસંતિ વા' ચૂંટવામાં આવનાર હાય તથા તુષ–ભુસાને ઉડાડવા માટે વાળ વ' પવનની તરફ આપેલ હાય અર્થાત્ ઉપણી લીધેલ હાય નિમંત્તિ વા' અથવા ઉપણુતા હૈાય અથવા ‘નિસ્યંતિ વા’ ઉપણુંવાના હાય અર્થાત્ ઉડાડવાના હાય એવું જોવાથી કે જાણવાથી ‘તવાર વિષ્ણુ ના વધુ Ëવા લાવ' એવા પ્રકારના સચિત્ત શિલા પર ફૂટવામાં આવતા સચિત્ત પૃથુકાદિને અષ્ઠાસુચ† સચિત્ત સમજીને યાવત્ અનેષણીય-આધાકર્માદ્વિ દોષવાળા માનીને ગ્રહણ કરવું નહીં. અર્થાત્ આ પ્રકારના સચિત્ત પૃથુકાદિ પ્રાપ્ત થાય તે પણ નો દિજ્ઞા' ગ્રહણ કરવુ' નહી. સચિત્ત હાવાથી તેને લેત્રાના નિષેધ કરેલ છે. ૫ સૂ. ૬૧ ૫
હવે ભિક્ષા વિશેષ સંબધી નિષેધનું કથન કરે છે.
ટીકા”—સે મિલ્ યા મિવુળી વા’તે પૂર્વોક્ત ભાષ સાધુ અને ભાવ સાધ્વી ‘ગાવાવયુદ્ધ લાવ' ગૃહસ્થ શ્રાવકના ઘરમ, ચાવત્ ભિક્ષા પ્રાપ્ત કરવાની ઇચ્છાથી ‘વિદેશમાળે’ પ્રવેશ કરીને ણે સઁવુળ ત્રં જ્ઞાનિન્ના' તેમના જાણુવામાં એવુ આવે કે−વિરુંવા ોન ઉન્મિય વા સ્ટોન' ખાણુ વિશેષમાંથી નીકળેલ સિંધવ અને બીટનામના મીઠાને અથવા ઉભિન્ન અર્થાત્ સમુદ્રની નજીકના ક્ષાર જળના સંપર્કથી થનાર’ મીઠાને ‘અસંગ મિન્તુ પક્રિયા' શ્રાવક ગૃહસ્થ સાધુને ભિક્ષા આપવાની ઇચ્છાથી ‘વિત્તમંતવ્ સટ્ટા' સચિત્ત શિલાની ઉપર ‘જ્ઞાન સંતાળા' યાવત્ જે શિલા સચિત્ત ખીયાર્થી તથા સચિત્ત લીલેાતરી ધાસેથી તથા ઈંડાએથી કે પ્રાણિયાથી મકોડા વિગેરેની તતુ જાળાથી યુક્ત હેાય એવી શીલા ઉપર ‘મિતિનુ વા, મિત્કૃતિ વા મિÉિત્તિ વ છૂટીને કે વાટીને ચૂણુ કરી લીધેલ હાય અગર ચૂર્ણ કરતા હુંય અથવા ચૂ કરવાના હાય એવુ જોઇને તથા એ શિલાપર એ પ્રકારના મીઠાને વિપુ વા, હિિત ના સન્નિમંતિ ના વાટી લીધેલ હૈાય અથવા વાટતા હાય કે વાટવાના હાય ‘તદ્વચાર વિહા હોર્ન વા મિર્ચ વગ સ્ટોન” એ પ્રકારના સૈધવ મીઠાને કે ક્ષાર લવણને બામુર્ચ નાવ' સચિત્ત યાવત્ અનેષણીય આધાકર્માદિ દેષોથી યુક્ત સમજીને ‘નો વિદ્યેકના’ તેને ગ્રતુણુ કરવુ નહી' કેમ કે એ પ્રકારના સચિત્ત અને અનેષણીય મીઠાને લેવાથી સાધુ અને સાધ્વીને સયમ આત્મ વિરાધનાના દ્વેષ લાગે છે. ૫ સ, ૬૨ ॥
શ્રી આચારાંગ સૂત્ર : ૪
४७