Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કે પાત્રને અથવા કડછીને કે વાસણને “લી વિચળ ’ સચિત્ત ઠંડા પાણીથી અથવા સિવિલેજ વ’ ઉના પાણીથી મળેલ સચિત્ત જળથી “વરકોન્દ્રિત્તા રહોજિત્તા એક વાર કે અનેકવાર પ્રક્ષાલન કર્યા પછી “રૂકા” અશનાદિ આહાર લાવીને આપે તો તવા પુરે ’ એ રીતના સચિત જલથી ધોયેલા “સ્થળ વા મન ઘ રવિ gr વા માળખ વા’ હાથથી કે પાત્રથી કે કડછીથી કે વાસણથી આપવામાં આવેલ “જ. સાં ઘા વા વામં વા સારૂમ વા’ અશનાદિ ચતુર્વિધ આહાર જાતને “બાસુi જાવ અપ્રાસુક-સચિત્ત યાવત્ આધાકર્માદિદેવાળું સમજીને સાધુ અને સાધ્વીએ “ો પતિmવિષા ગ્રહણ કરવું નહીં કેમ કે તેવી રીતે લેવાથી સંયમ આત્મ વિરાધના થાય છે. અર્થાત્ સાધુને ભિક્ષા આપવા માટે હાથ વિગેરેને ઠંડા પાણીથી ધેવા ન હય પરંતુ સ્વાભાવિક રીતે ઘરના બીજા કાર્યને લઈ હાથ વિગેરે ધેવામાં આવેલ હોય અને એ ભીના હાથથી આપવામાં આવેલ અશનાદિ ચતુર્વિધ આહાર ને સચિત્ત અને આધાકર્માદિ દેથી દૂષિત માનીને તેને ગ્રહણ કરે નહીં. હવે થોડા પણ ભીના હાથ વિગેરેથી આપવામાં આવતા આહારને પણ સચિત્ત માનીને સધુએ ગ્રહણ ન કરવા વિષે સૂત્રકાર કહે છે, “પુ પર્વ જ્ઞાળિsઝ' જે સાધુના જાણવામાં એવું આવે કે “જો ળ હસ્તાદિ ઠંડા પાણીથી ભીના કરેલ નથી. પરંતુ “લિખિદ્ધાં તે તે વેવ' લેશમાત્ર જ હાથ વિગરે ભીના છે તે પણ આવા પ્રકારના લેશમાત્ર પણ ભીના હથ વિગેરેથી આપવામાં આવેલ અનાદિ ચતુર્વિધ આહાર જત ગ્રહણ કરવા નહીં. એજ હેતુથી સે' સં જેવી એ વાક્ય કહેલ છે. અર્થાત્ બાકીનું કથન પૂર્વકથિત પ્રમાણે સમજવું. અર્થાત્ આવી રીતે અપાતે આહાર પણ ગ્રહણ કર નહીં, “સતર વર્ષે આજ પ્રમાણે પૂર્વોક્ત રીતે જેમ શીદકથી આદ્ર અને સ્નિગ્ધ હાથ વિગેરેથી આપવામાં આવતે અનાદિ લે ન જોઈએ. તે જ પ્રમાણે રજ ધૂળવાળા હાથ વિગેરેથી પણ અપાતે અશનાદિ આહાર લે ન જોઈએ. એ હેતુથી કહ્યું છે કે “ ક” ધૂળથી યુક્ત “ જે પાણીથી ભીના કરેલ “મિટ્ટિા” સ્નિગ્ધ માટીથી “ણે ખારી માટી તથા “ચિ હરિતાલ અને હિંગુ” હિંગુલ અને “અળસિરા’ મનઃશિલા શંખ મરમર પત્થર વિશેષ “બંને તથા અંજન તથા “ઢોળે મીઠું તથા જોઈ ગેરૂ તથા “જિ” વણિક પીળી માટી તથા “સેરિચા’ ખડીની માટી (પત્થર ખડી) તથા “સોરરૂિર સૌરાષ્ટ્રિકા (ગેપીચંદન) માટી “પિ તથા પિષ્ટક અને “ ” દડ જેવી માટી તથા ૩ પીળા વર્ણ વિગેરેને ખારણીયામાં નાખીને
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૪૫