Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સ્વાદને અનુકૂળ એવા લવણાદિ મિશ્રિત સ્વાદવાળા ભજીયા અથવા ‘વીર વા’ દૂધપાક ‘ િવ’ અથવા દહી અથવા ‘ળગળીય વ’ માખણ વિગેરે મળશે એજ પ્રમાણે ‘વયં વા પુછું વા' ઘી અથવા ગાળ તથા તિરું વા' તેલ અથવા ‘સહિં વા' ઘીમાં બનાવેલ કે તેલમાં બનાવેલ પૂરી અથવા મનીપુરી તથા ‘ળિય વા' ગળ્યા કે ખારા પુડેલા અથવા ‘છૂટવા’ માલપુવા અથવા ‘સિિિનેિં યા” શિખંડને લઇને ફ્ક્ત પુજ્રામેત્ર મુખ્ય વિષ' એ લાવેલા સ્વાદ્દિષ્ટ એવા આહાર પહેલાં જ પેતે ખાઈ ને કે પીયને તે પછી ‘દુદું ૨ સંનિધિ' પાત્ર વિશેષને પડિલેહન અને વસ્ત્રાદિ વડે સંમાર્જન કરીને તમો વચ્છા મિ વૃદ્ધિ સદ્ધિ' તે પછી અતિથિ એવા શ્રમણે!ની સાથે નાવ વિંછત્રાચા’ ગૃહપતિના ઘરમાં ભિક્ષા લેવાની આશાર્થી ‘વિશિલામિ વ’ પ્રવેશ કરીશ અગર નિમિ સમિ વા' એમની સાથે જ ભિક્ષા લઇને ગૃહસ્થના ઘેરથી બહાર નીકળીશ પર ંતુ તેમ કરવાથી એટલે કે પહેલાં ખાનગી રીતે સ્વાદિષ્ટ ભેજનાદિ લાવી અને તે ખાઇ પી અને તે પછી અતિથિ સાધુએની સાથે ભિક્ષાલાવીને તે ખાવા પીવાથી ‘મારૢાળ સાલે' માતૃસ્થાન દોષ લાગે છે, અર્થાત્ ચારી છૂપીથી સારૂં સારૂં ભેાજનાદિ લાવીને ખાધા પીધા પછી એ આવેલા અતિથિ સાધુઓની સાથે પણ કેવળ દેખાવ માટે જ ભિક્ષાં ચર્ચા કરીને ખાવાથી છળકપટ માયાદિરૂપ માતૃસ્થાન દેષ તેમ કરવાવાળા સાધુને લાગે છે તેથી તેમ કરવુ ન જોઇએ. કેમકે—એમ કરવાથી સયમની વિરાધના થાય છે.
તુવે ભિક્ષા કેવી રીતે લાવવી તે ખતાવે છે- સે તત્ત્વ મિવ્રુદ્ધિ સદ્ધિ નામેળ અણુવિસિત્તા' તે પૂર્વોક્ત સાધુ કે જે એક જ ક્ષેત્રમાં નિવાસ કરતા હૈાય અથવા માસ કલ્પ વિહારી સાધુએ આવેલ અતિથિ શ્રમણેાની સાથે ભિક્ષા લેવાના સમયેજ શ્રાવકના ઘરમાં પ્રવેશ કરીને તસ્થિચરેચરેન્દ્િ ò'િ ત્યાં કોઇ પણ ખીજા ઘરમાંથી ‘સામુદ્દાળિય’- સામુદાયિક
आ० १५
‘લિય' રેશિય’ નિંદવાય' એષણીય પ્રાસક ઉદ્દગમાદિ ષ વિનાના અચિત્ત અને કેવળ સાધુના વેષમાત્રથી આપેલ અર્થાત, પ્રાપ્ત થયેલ અર્થાત્ ધાત્ર દૂત હેતુષ્ટાદિ દેષા વિનાના પિ’ડપાત અર્થાત્ ભિક્ષાને રિદ્દિત્તા ગાહાર, રિજ્ઞા' ગ્રહણ કરીને અશનાદિ ચાર પ્રકારના આહાર જાતને ગ્રાસૈષણાદિ દ્વેષાથી રહિત સમજીને તે ઉપયેગમાં લેવા . આ રીતે ભિક્ષા ચર્ચા કરીને આહાર કરવાથી સાધુ કે સાધ્વીને માતૃસ્થાન દેષ લાગતા નથી ।।સૂ૦૪૩ા હવે ઉપર ખતાવવામાં આવેલ વિષયાના ઉપસ’હાર કરતાં કહે છે
ટીકા'-ચ રલજી તસ્સ મિવુમ્સ વા' મિન્તુળીલ્ લા સામયિ” આ આવેલા અતિથી સાધુઓની સાથે જ ગ્રાસેષણાદિ દ્વષા વિનાના અશનાદિ ચતુર્વિધ આહારને વાપરવા જોઇએ એમ કહ્યું વાસ્તવિક રીતે એજ એ એકજ ક્ષેત્રમાં નિવાસ કરવાવાળા સાધુના અને માસપ વિહારી સાધુના અને સાવીના સાધુપણાની સમગ્રતા સમજવી જોઇએ અર્થાત્ તે પ્રકારના બહારનું હરણ જ સાધુ અને સાધ્વીને સંપૂ` ભિક્ષા ભાવ છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૩૨