Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ભાવ સાધુ કે ભાવ સાધ્વીએ તેમની સાથે ભિક્ષા લેવા માટે ગૃહપતિના ઘરમાં ન જવું તેમ કહેલ છે હવે આ છ ઉદ્દેશામાં પણ અન્ય કોઈ પણ પ્રાણીને વિન કે બાધાઓને નિષેધ કરતાં સૂત્રકાર કથન કરે છે.
ટીકાથ-રે મિરર વા વુિળી વા’ તે પૂર્વોક્ત ભાવ સાધુ અને ભાવ સાધ્વી “ETઘરું figવાયવરિયા ગાવ' ગૃહપતિના ઘરમાં ભિક્ષાલાભની ઈચ્છાથી યાવત્ “વિસમાળ” પ્રવેશ કર્યા પછી “વે પુળ વં જ્ઞાળકના' તેમના જાણવામાં છે એવું આવે કે
સિળો વધે TMા ઘાસના રસના અભિલાષ ઘણા પ્રાણિ અર્થાત્ જીવજંતુઓ ગ્રાસ મેળવા “ધ સંનિવફા રેહા” આ માર્ગમાં એકઠા થઈ રહેલ છે અને ટોળાને ટોળા આવેલા છે. અથવા આવી રહ્યા છે તે પ્રમાણે જેને “” જેમ કે “
કુર ના ઘા સૂરજ્ઞાચં વા' તે જંતુઓ કુકડાની જાતના હોય કે સ્કર-ભુંડની જાતના હોય એ પ્રમાણે દેખીને કે જાણીને તથા “જિંલિ વા વાચન સંથી સંધિવા પેડ્ડા અગ્રપિંડ-બહાર રાખેલ કાગબલિરૂપ અગ્રપિંડને માટે એકઠા થયેલા અને ટોળાનેટેળા આવેલ કાગડાઓને જોઈને અર્થાત્ જે રસ્તામાં અન્નાદિ રસોના લેભથી કુકડા ભુંડ વિગેરે ઘણા પ્રાણિના ટોળાનેટેળા આવેલ હોય અને બહાર રાખવામાં આવેલ કાકબલિ રૂપે રાખેલ અગ્રપિંડને ખાવા માટે કાગડાઓ એકઠા થઈ રહેલ હોય એવા રરતેથી ભિક્ષા ગ્રહણ કરવા સાધુ કે સાધ્વીએ જવું નહીં. પરંતુ “જરૂર નચાવ મે જ્ઞા' બીજે રસ્તો હોય તે એ પરિસ્થિમાં બીજે રસ્તેથી સંયમશીલ સાધુ કે સાધ્વીએ ભિક્ષા માટે જવું. “જો તુર્થ છિન્ન” પણ એ સરળ માર્ગથી જવું નહીં કે જે માર્ગ કુકડા વિગેરે પશુ પક્ષિઓથી ભરેલ હોય એવા માર્ગે જવું નહીં કેમ કે-એવા રસ્તેથી જવાથી બીજા જીવજંતુ વિગેરે પ્રાણિયોને બાધા થવાનો સંભવ છેવાથી સંયમની વિરાધના થવાને ભય રહે છે. સૂ, ૫૭ છે
હવે ગૃહપતિના ઘરમાં પ્રવેશીને ભિક્ષા ગ્રહણ માટે સાધુના વ્યવહારનું પ્રતિપાદન કરે છે
ટીકાર્થ–“રે મિત્ર વા મિજવુળી વા’ તે પૂર્વોક્ત ભાવ સાધુ અને ભાવ સાધ્વી “Tહ્યુંવરું ના' ગૃહપતિને ઘરમાં યાવત્ ભિક્ષાલાભની આશાથી “વવિ સમળે’ પ્રવેશ કરીને
જાફ કુરસ વા’ ગૃહસ્થ શ્રાવકના ઘરના “કુવારપાઠું લાવઢવિ ગવરંચિય' દ્વાર ભાગનું અવલંબન કરીને વિડ્રિના” ઉભા ન રહેવું કેમ કે એ દ્વારભાગ ઘણું જના
શ્રી આચારાંગ સૂત્ર : ૪
४२