Page #1
--------------------------------------------------------------------------
________________
Chlhill
નુસારીના
કે જૈન ગ્રંથમાળા
- દાદાસાહેબ, ભાવનગર, ફોન : ૦૨૭૮-૨૪૨૫૩૨૨
૩૦૦૪૮૪૬
બોલ
Ik
અથવા
માણસાઈ એટલે શું?
લેખકે પૂજયપાદ આચાર્ય શ્રી નાગચંદ્રજી સ્વામીના શિષ્ય
મુનિ રતનચંદ્રજી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #2
--------------------------------------------------------------------------
________________
નીતિ માર્ગાનુસારીના ૩૫ બોલ
અથવા
માણસાઇ એટલે શુ?
લેખક
પુજયપાદ આચાર્ય શ્રી નાગચંદ્રજી સ્વામીના શિષ્ય મુનિ રત્નચંદ્રજી
પ્રકાશક
જૈન સિધ્ધાંત સભાની વતી શેઠ નગીનદાસ ગિરધરલાલ
૨૫૯, લેમિંગ્ટન રોડ
શાંતિદન, મુંબઈ નં. ૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #3
--------------------------------------------------------------------------
________________
કિંમત-વાંચન અને સદુપયોગ
ટપાલ ખર્ચના બે આના પ્રકાશકને મોકલવાથી
આ પુસ્તક ભેટ મોકલવામાં આવશે.
વીર સંવત ૨૪૭૭ વિક્રમ સં. ૨૦૦૭ વન્યુઆરી ૧૯૫૧
આવૃત્તિ ૧ લી. પ્રત ૫૦૦૦
: સુદ્રક:
ફિરદુન રૂસ્તમજી મહેતા,
“સાંજ વર્તમાન પ્રેસ, એપલ સ્ટ્રીટ, કોટ મુંબઈ–૧.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #4
--------------------------------------------------------------------------
________________
સમર્પણ
પૂજ્યપાદ આચાર્ય ગુરૂદેવ શ્રીનાગચંદ્રજી સ્વામીએ મને ભાગવતી દીક્ષા આપીને જેમને સોંપેલા એવા સદ્ગત શ્રીમાન યોગનિષ્ઠ
શ્રી. લિોશ્ચંદ્રજી મહારાજ, જેમણે ઘણાં વર્ષો સુધી પોતાની સાથે રાખી મને સાધુપણાના સદગુણોથી કેળવી રસ્તે ચડાવ્યો; અનેક
સ્થળે વિચરી જૈન જૈનેતર જનતામાં જેમણે પોતાના આચાર, વિચાર અને સદુપદેશથી પ્રકાશ પાડયો, પરોપકારનાં કાર્યો કરી જેમણે યશ મેળવ્યો; યોગ માર્ગે મુમુક્ષઓને ચડાવવાનું પોતે આદરેલ કાર્ય અણધાર્યું અધૂરું મૂકી જેઓ સ્વર્ગવાસી થયા, જેમના ઉપકારનો બદલો વાળવા હું કોઈ રીતે સમર્થ નથી; એવા એ દિવ્ય આત્માને (ચત કિચિત અણમુકત થવા) નીતિમાર્ગનુસરીના ૩૫ નિયમના વિવેચન ૫ પુષ્પોથી ગુંથાએલી આ પુસ્તક ૫ માળા અર્થ છે સમર્પણ કરી હું કૃતકૃત થાકે
શાંતિ!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #5
--------------------------------------------------------------------------
________________
આ
ભા
૨
આ પુસ્તક સંવત ૧૯૯૯ની સાલથી ભાવના રુપે હૃદયમાં પ્રગટયું. સં. ૨૦૦૦ની સાલમાં ખરડા (કાચા લખાણ) રુપે દ્રશ્યમાન થયું. યોગશાસ્ત્ર, ધર્મબિંદુ, કર્તવ્યકંકણ વિગેરે પુસ્તકો વાંચી કંઈક સુધારો વધારો કરાયો
કેટલીક લેખન, સંશોધન વિગેરે આવશ્યક પ્રવૃત્તિને લઈને આ પુસ્તકનું પાકું લખાણ ઘણે લાંબે વખો સં. ૨૦૦૬ પૌત્ર માસમાં પૂર્ણ કરી શકાયું.
આ પુસ્તકમાં સહાયક બનેવાં ઉપરોકત પુસ્તકોના કર્તાઓને આભાર માનવામાં આવે છે.
લાંબે વખતે પણ આ પુસ્તક પૂર્ણ થતાં સુધી અને દરેક કાર્યોમાં સહાયક બનેલા તપસ્વી, સેવાભાવી મહારાજ શ્રીકૃષ્ણજી સ્વામીને મહાન ઉપકાર કોઈ રીતે ભૂલાય તેમ નથી.
જેન-જૈનેતર, સ્ત્રી-પુરૂષો, નાના-મોટા દરેક વર્ગને અતિ ઉપયોગી એવું આ નાનકડું પુસ્તક વાચકો વાંચી સાર ગ્રહણ કરી યત્કિંચિત પણ આત્મામાં ઉતારશે, આત્માને સુધારશે તે લેખકના લેખનની સફળતા અને પ્રકાશકના દ્રવ્યને સદુપયોગ થયો ગણાશે.
સુશેષ કિં બહુના! શાંતિ!!!
પૂજયપાદ આચાર્ય શ્રીનાગચંદ્રજી સ્વામીના શિષ્ય
મુનિ રત્નચંદ્રજી. કચ્છ દેશ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #6
--------------------------------------------------------------------------
________________
આ પુસ્તકના પ્રકાશનમાં સહાય આપનારનાં મુબારક
નામે,
આ પુસ્તક છપાવી પ્રસિદ્ધ કરવામાં નીચેના ધર્મપ્રેમી સુશ્રાવક સદગૃહસ્થોએ સહાય કરી છે. આ પુસ્તકોની કુલ પાંચ હજાર નક્ક છાપવામાં આવી છે અને તેનો વિના મૂલ્ય પ્રચાર કરવા માટે નીચેના સદગ્રહસ્થાના નામની સામે લખેલ રકમ તેઓશ્રીઓએ આપેલી છે.
રૂ. ૧૫૦૦. શાહ વીરજી શીવજી. કુંદરોડી. કચ્છ.
રૂ. ૬૦૦. શ્રી વીરજી દેન છેડા, ભવાનજી દેન છેડા તથા ધારસી
દેવન છેડા તેમના સ્વર્ગસ્થ પિતાશ્રી દેવન મુરગ છેડાના સ્મરણાર્થે. વાંકી કચ્છ.
૨ ૬૦૦. રામજી કુરપાલ શાહ. તેમના પિતાશ્રી કુરપાળ જેસંગ
શાહના સ્મરણાર્થે. કાંકરા કચ્છ.
રૂ. ૩૦૦. શાહ નાગસી હીરજી. લાખાપુર. કચ્છ. (હાલ નાગપુર).
રૂ. ૩૦૦. શ્રી. સુંદરલાલ વેવચંદ શાહ, ધાનેરા તેમના સ્વર્ગસ્થ
પિતાશ્રી વેલચંદ હરિવંદના સ્મરણાર્થે.
આ પુસ્તક છપાવવાના ખર્ચ માટે ઉપર પ્રમાણે સહાય આપનાર આ સર્વે સદગૃહસ્થને આભાર માનવામાં આવે છે.
જૈન મુનિ રતનચંદ્રક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #7
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના.
નીતિ માર્ગાનુસારી એટલે નીતિના માર્ગને અનુસરનાર. એટલેકે માણસાઈવાળા અથવા મનુષ્યપણાના આચારવાળા માણસ.
શ્રી. હરિભદ્રસૂરીએ ગૃહસ્થના સામાન્ય ધર્મ ને અનુસરવા માટે જે બાલ, નિયમે લખ્યા છે તે લગભગ ૪૪ છે. જ્યારે એના ઉપરથી શ્રી. હેમચંદ્રાચાયે પાંત્રીશની સંખ્યા નિયત કરેલી છે. એ પાંત્રીશ બાલ જુદે જુદે ઠેકાણે પ્રચાર પામ્યા છે તેમાં દરેકે એક સરખા એ બાલ સંગ્રહ્યા નથી. પરંતુ તેમાં સ્વમતિ અનુસાર યોગ્ય ફેરફારો મૂળ અને વિવેચનમાં કર્યા જણાય છે.
આ પુસ્તકમાં શ્રી. હેમચંદ્રાચાર્યના યોગ શાસ્ત્રમાં આપેલા શ્લોકો લઈ તે ઉપર વિવેચન કરેલ છે.
પ્રથમ જ્યાં મૂળ જ ન હોય ત્યાં શાખા, પ્રતિશાખા કયાંથી હોય? ન જ હોય. તેજ પ્રમાણે મનુષ્ય જન્મ તો મળ્યો પણ માણસાઈ કે મનુષ્યપણાના ગુણા, લક્ષણો કે આચારજ ન હોય ત્યાં નીતિ ન હોય. જ્યાં નીતિ ન હોય ત્યાં ગૃહસ્થાશ્રમની ફરજો બરાબર પાળી શકાયજ નહિ.
જ્યાંસુધી માણસાઈ કે સંપૂર્ણ નીતિ માણસમાં ન આવે ત્યાંસુધી સમ્યકત્વની પ્રાપ્તિ ન હોય. સમ્યકત્વની પ્રાપ્તિ સિવાય આવક કુળમાં કે જન કુળમાં અવતરેલ હોવાથી ફકત નામનાજ જૈન કે આવક કહેવાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #8
--------------------------------------------------------------------------
________________
બાહ્યાચારણી સાધુ દેખાય મનુષ્યમાં માણસાઈ, નીતિ કે સાધુતા ન હોય અને આવક કહેવાતા આત્માઓમાં શ્રાવકપણું ન હોય તો તે નામ નિષ્ફળ છે.
માટે નીતિમાગનારીના અથવા માણસાઈના આ ૩૫ પાંત્રીશ બોલને નિયમોને વીતરાગતા, મુકતતા, સાધુતા, શ્રાવકપણું, સમત્વ અને ગૃહસ્થાશ્રમીપણું વિગેરે કમિક ઉચ્ચ સ્થાન પ્રાપ્તિના પ્રથમ પગવિાં રૂપ ગણવા એજ ઉચિત છે
ગૃહસ્થાશ્રમમાં રહેલા અન્ય વસ્તુસ્થિતિને સમજીને સમ્યકત્વને ન પામેલા એવા મનુષ્ય માત્રને હમેશને માટે આ પાંત્રીશ બોલો, નિયમોને સમજીને પાળવાની આવશ્યકતા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #9
--------------------------------------------------------------------------
________________
નીતિ માર્ગાનુસારીના ૩૫ બેલ.
અનુક્રમણિકા
પુષ્ટ ... ૧
પ્રાસ્તાવિક . યોગશાસ્ત્રના શ્લો સજઝાય. બેલ પહેલ ... બોલ બીજો. બોલ ત્રીજો. બોલ ચો. બેલ પાંચમો. - બેલ છઠો. બોલ સાતમો બાલ આઠમો - બાલ નવમો. - બોલ દશમે. બોલ અગીયારમો. બોલ બારમો. બેલ તેરો. - બાલ ચૌદમે બોલ પંદર. ... બાલ સળો.
બોલ સત્તરમ.. બોલ અઢારમો. બોલ ઓગણીસમે. બોલ વીશમો. બોલ એકવીશ. બલ બાવીશમે. બોલ વીશ. બોલ ચોવીશ. બેલ પચ્ચીશ. બોલ છવીશ. બોલ સતાવીશમો. બોલ અદાવીશ. બોલ ઓગણત્રીશ. બેલ ત્રીશ. બોલ એકત્રીશ. બેલ બત્રીશ. બોલ તેત્રીશ. બોલ ત્રીશમે. બોલ પાંત્રીશ.
- ૧૦૧ - ૧૦૪
૧૦૮ '- ૧૧૨
- ૧૨૩
- ૬૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #10
--------------------------------------------------------------------------
________________
", "*
' ,
" ના
નીતિ માર્ગોનુસારીના
પાંત્રીશ બોલ
નીતિ એટલે સદવૃત્તિ, સારી વૃત્તિ, સન્માગે નહિ વળેલો અજ્ઞાની માણસ સામાન્ય રીતે બીજાને નુકશાન પહોંચતું હોય તો પણ તેથી પોતાનો સ્વાર્થ સધાતો હોય તો તેવું કામ, તેવું આચરણ કરવામાં આતુર રહે છે. આવી જતના સ્વાર્થી વર્તનથી મનુષ્યોમાં એક બીજા સાથે અનેકવાર ઘર્ષણ ઉત્પન્ન થાય છે. તેથી અશાંતિ ઉપજે છે અને સંસાર વ્યવહારમાં ખલેલ પડે છે. આવું વર્તન અનીતિ ગણાય છે.
શાંતિ અને સુખ દરેક માણસને પ્રિય હોય છે. સંસાર વ્યવહાર શાંતિપૂર્વક અને સુખપૂર્વક તેજ ચાલી શકે કે જે મનુષ્યો અનીતિ છોડી નીતિનો વ્યવહાર રાખે. અબુધ સંસારીજનેને નીતિને માગે દરવાને માટે શાસ્ત્રકારોએ પાંત્રીશ બોલ, નિયમો ઘડયા છે. તેને અનુસરવાથી માણસ નીતિને માગે ચાલતે થાય છે, તેથી તેને ધર્મનું ભાન થાય છે અને ધર્માચરણ કરવા વે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #11
--------------------------------------------------------------------------
________________
નીતિ માગનસારીના કે
-
-
-
-
-
- -
-
-
સુખ સૌને પ્રિય છે. પરંતુ માણસે જ્યારે સુખનો વિચાર કરે છે ત્યારે તેઓ આ સંસારમાં મળતાં સુખોનો જ વિચાર કરે છે. પરંતુ સંસારનાં સર્વસુખે ક્ષણિક છે, નાશવંત છે, થોડોક વખતજ સુખ આપનારાં છે, પછી તો દુ:ખમાં પરિણમે છે.
સંસારનાં સર્વ સુખદુ:ખ કર્માધીન છે. ખરૂં શાશ્વત સુખ આ કર્મોથી છૂટવાથી જ મળે છે. શુભાશુભ સર્વ કર્મોમાંથી મુકિત મેળવવાથી જ સાચું સુખ પ્રાપ્ત થાય છે. આવું પરમ સુખ, આવી પરમ મુકિત મનુષ્ય ભવમાંજ મેળવી શકાય છે. તેથી શાનીઓએ મનુષ્ય ભવને દુર્લભ કહેલ છે અને એટલા માટે જ મનુષ્ય ભવ, મનુષ્ય યોનિને બીજી યોનિઓ કરાં ઉત્તમ કહેલ છે. | સર્વજ્ઞ શ્રી. તીર્થકર ભગવાને કર્મમુકિત થવાનાં, મોક્ષ પ્રાપ્ત કરવાનાં ચાર અંગે સાધને બતાવ્યાં છે
(૧) મનુષ્યત્વ, મનુષ્યપણું, (૨) શ્રુતિ, રૂચિપૂર્વક શાસ્ત્રનું સાંભળવું, (૩) શ્રધ્ધા, સર્વશ તીર્થકર ભગવાનના વચન ઉપર પૂણવશ્વાસ અને
(૪) ઈંદ્રિયો તેમજ મનને વશ કરવા રૂપ સંયમ ને વિષે પરાક્રમ-ઉંઘમ ફેરવ.
આ ચારે બાબતો કાષ્ઠ છે અને મનુષ્ય ભવે પણ પરમ દુર્લભ છે. (જાઓ ઉત્તરાધ્યયન. ૩–૧).
મનુષ્યપણું એટલે માણસાઈ. માણસ બીજા માણસો સાથેના પ્રતિકળ વર્તનમાં હમેશાં એવો ખ્યાલ રાખે કે સામો માણસ એવું જ વર્તન મારી સામે રાખે તો મને કેવું લાગે? આવા ખ્યાલ સાથેનું વર્તન તેજ મારસાઈ. આવા ખ્યાલથી વર્તન કરવામાં આવે તે કદી બેટું વર્તન થઈ શકેજ નહિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #12
--------------------------------------------------------------------------
________________
પાંીશ બૈાલ
૩
ઢ
આવા વર્તનથી માણસ બીજા બધા માણસોને પોતાના જેવાજ ગણતાં શીખે છે. આત્મવત્ સર્વ ભૂતેષુ જેવી ભાવના તેનામાં થાય છે. દરેક માણસને તે પેાતાના આત્મા જેવાજ ગણવા લાગે છે.
ઉપર જણાવેલી ચાર દુર્લભ વસ્તુઓમાં સૌથી પહેલી દુર્લભ વસ્તુ માણસાઈને ગણાવેલ છે. આવી માણસાઈ પ્રાપ્ત થતાં સત્યમાગમની ઈચ્છા ઉત્પન્ન થાય છે. સત્યમાગમથી શાસ્ત્ર સાંભળવાની રૂચિ પેદા થાય છે. દાસશ્રવણથી સારાસારનું શાન થાય છે, સત્ય વસ્તુનું સ્વરૂપ સમજાય છે. એ રીતે બીજી પણ દર્લભ વસ્તુ પ્રાપ્ત થાય છે.
જાણવાયોગ્ય, આદરવાયોગ્ય અને છેડવાયોગ્ય વસ્તુઓનું યથા સ્વરૂપ સમજવાથી જિનવચન ઉપર શ્રાધ્ધા વિશ્વાસ ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે ત્રીજી દુર્લભ વસ્તુ પ્રગટે છે.
દેવ, ગુરૂ અને ધર્મ પ્રત્યે અખંડ ફાધારૂપ સમકિત સહિત વ્રત-નિયમ, તપ-ત્યાગ વિગેરે ધર્મકરણી કરવામાં પુરૂષાર્થ-ઉદ્યમ કરવામાં આવે એ માસનું ચોથું અંગ છે. આ ચારેય દુર્લભ અને ઉત્તમ અંગા પ્રાપ્ત થતાં સ્વલ્પ કાળમાં આત્મા મુકિત પ્રાપ્ત કરે છે.
આ પ્રમાણે મનુષ્યપણુ, માણસાઈ આત્માના વિકાસ કરી તેને મેળ પ્રાપ્ત કરાવે છે. પાંત્રીશ પ્રકારના નિયમો પાળીને, પાંત્રીશ પ્રકારના ગુ ધારણ કરીને નીતિમાર્ગને અનુસરવાથી મનુષ્યમાં આવી માણસાઈ પ્રગટ થાય છે. એ પાંત્રીશ બાલ અથવા નિયમોથી હેમચંદ્રાચાર્યે તેમના યોગશ્વાસમાં વર્ણવેલા છે. તેને નીતિમાર્ગાનુસારીના પાંત્રીશ બાલ કહેવામાં આવે છે. તેનું વર્ણન કરતા શ્લોકો નીચે પ્રમાણે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #13
--------------------------------------------------------------------------
________________
1.
નીતિ માર્ગાનુસારીના
નીતિમાર્ગાનુસારીના પાંત્રાશ ખેાલના ચાગશાસ્ત્રમાં બતાવેલા લેાકા
न्यायसम्पञ्चविभवः, शिष्टाचारप्रशंसकः । कुलशीलसमैः सार्धं कृतोद्वाहोऽन्यगोत्रजैः ॥ १ ॥
पापभीरूः प्रसिद्धं च, देशाचारं समाचरन् । अवर्णवादी न क्वापि, राजादिषु विशेषतः ॥ २ ॥
I
अनंतिव्यक्तगुप्ते च, स्थाने सुप्रातिवेश्मिर्क अनेकनिगम द्वार विवर्जित निकेतनः ।। ३॥
कृतसंगः सदाचारै र्माता पित्रोश्च पूजकः । त्यजन्नुपप्लुतं स्थान मप्रवृत्तश्च गर्हिते ॥ ४ ॥
व्ययमायो चितं कृर्वन्, वेषं वित्तानुसारतः । अष्टभि धींगुणै र्युक्तः, शृण्वानो धर्ममन्वहम् ॥ ५ ॥ अजीर्णे भोजनत्यागी, काले भोक्ता च सात्म्यतः । अन्योऽन्याप्रतिबंधेन, त्रिवर्गमपि साधयेत् ॥ ६ ॥
यथावदतिथौ साधौ, दाने च प्रतिपत्तिकृत् । सदाऽन भिनिविष्टश्व, पक्षपाती गुणेषु च ॥ ७ ॥
अदेशाकालयोश्चर्या, त्यजन् जानन् बलाबलम् । वृचस्थज्ञानवृद्धानां, पूजकः पोष्यपोषकः ॥ ८ ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #14
--------------------------------------------------------------------------
________________
પાંત્રીશ બેલ
दीर्घदी विशेषतः, कृतज्ञो लोकपष्टमः । सलज्जः सदयः सौम्यः, परोपकृतिकर्मठः ॥ ९ ॥ अन्तरंगारिषड्वर्ग परिहार परायणः । वनीकुतेन्द्रियग्रामो, गृहि धर्माय कल्पते ॥ •॥
અથ ૧. નારાથી ધન ઉપાર્જન કરવું. ૨. ચા પક્ષના આચારની પ્રશંસા કરવી ૩. સમાન કુળ શીળવાળા પણ અન્ય ગોત્રીની સાથે વન કરવું. ૪. પાપનો ડર રાખવો ૫. દેશના પ્રસિદ્ધ આચારોનું પાલન કરવું. ૬. કોઈના અવર્ણવાદ બોલવા નહિ. તેમાં પણ ખાસ કરીને રાજાની
મંદ તો કરવી જ નહિ ૭. અતિ ગુખ તથા અતિ પ્રગટ નહિ તેવા તથા સારા પાડોશવાળાનમાં
જેમાં જવા આવવા માટેના અનેકાર ન હોય તેવા બારમાં રહેવું. ૮. હમેશાં સારા આચરણવાળા સાથે સંબંધ રાખવે. ૯. માતાપિતાની સેવાભકિત કરવી. ૧૦. ઉપરવાળા સ્થાનનો ત્યાગ કરવો. ૧૧. નિંદિત કાર્યોમાં પ્રવૃત્તિ ન કરવી. ૧૨. આવકનાં પ્રમાણમાં ખર્ચ કરવો. ૧૩. હામી (ધન)ના અનુસાર વેષ ધારણ કરવો. ૧૪. બુદ્ધિના આઠ ગુણ મેળવવા ૧૫ નિરંતર ધર્મનું શ્રવણ કરવું. ૧૬. શું હોય ત્યાં સુધી ભોજન કરવું નહિ. ૧૭. હાં વખત પ્રમાણે પગપબનો વિચાર કરી વ્યક્ત કરવું ? ૧૮. પરસ્પર વિરોધ ન આવે તેમ ધર્મ, અર્થ અને કામ એ ત્રણ વર્ગને અવા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #15
--------------------------------------------------------------------------
________________
• • - • -- --
-
--
---
અ
.નક,
નીતિ માર્ગાનુસારીના
૪
-
- -
- -
-
- ,
, 4
**
*
*
=
==
0
-
-
-
-
-
-
૧૯. અતિથિ ઈન પુરૂષોને ગ્યતા પ્રમાણે સત્કાર કરવો. ૨૦. કઈ પણ વયતમાં કદાગ્રહ કર નહિ. ૨૧. ગુણીજનોનો પક્ષપાત કરી ૨૨. દેશ તથા કબ વિરૂધ્ધ આચારને ત્યાગ કર. ૨૩. કર્મના પ્રારંભમાં પોતાના બળાબળને જાણવું. ૨૪. વ્રત અને શાન વડે મોટા હોય એવા પુરૂષોની સેવા કરવી. ૨૫ પેષણ કરવા યોગ્ય જનનું પોષણ કરવું. ૨૬. દીર્ધદર્શ થવું. દરેક કાર્યમાં પૂર્વાપર વિચાર કરવો. ૨૭. કૃત્યાકૃત્યના તફાવતના વિશેષ પ્રકારે જ્ઞાતા થવું. ૨૮. કરેલા ગુણને ઉપકારને) જાણવો, કૃતજ્ઞ થવું. ૨૯. લેકની પ્રીતિ મેળવવી. ૩૦. લજવાન રહેવું. ૩૧. દયા રાખવી. ૩૨. શાંત સ્વભાવવાળા થવું. ૩૩. પરોપકાર કરવામાં તત્પર રહેવું. ૩૪. કામ, ક્રોધ આદિ છ આંતરશત્રુઓને જીતવા. ૩૫ ઇંદ્રિયને વશ રાખવી.
નીતિ માર્ગાનુસારીના પાંત્રીશ બેલની
સજઝાય
પાંત્રીશ બોલ એમને એમ યાદ રાખવા કઠીન પડે. સામાન્ય રીતે માણસને પાંત્રી બલ કમવાર યાદ રહી શકે નહિ પણ તે બોલોને જેકવ્યમાં શિકા છે તો તેનું કાવ્ય જલદી યાદ રહી શકે. કાવ્ય આનંદથી ગાઈ શકાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www
www.umaragyanbhandar.com
Page #16
--------------------------------------------------------------------------
________________
પાંત્રીશ માલ
અને તેથી આનંદની સાથે પાંત્રીશે બાલ ક્રમ વાર યાદ રહી શકે. કાવ્ય હમેશાં ગાવાથી પાંત્રીશ બાલને હમેશાં યાદ કરી શકાય.
એટલા માટે પૂજયપાદ આચાર્ય ગુરૂદેવ શ્રી. નાગચંદ્રજી સ્વામીએ પાંત્રીશ બાલની સજઝાય બનાવી છે તે દરેક જીાસુ જને મોઢે કરવા જેવી છે તેથી તે અત્રે આપેલી છે.
.
(રાગ—ઓધવજી સંદેશો કહેજો શ્યામને.)
ન્યાય થકી ધન સંપાદન કરવું સદા, શિષ્ટાચાર પ્રશંસા કરવી નિત્ય જે; સ્વગોત્રી સાથે સગપણ કરવું નહિ, પાપભીરૂ થઈ વર્ના માર્ગે સત્ય જે. માર્ગાનુસારીના ગુણને ધારશે એ ટેક.
પ્રસિદ્ધ દેશાચાર પ્રમાણે વર્તવું, કોઈના અવર્ણવાદ ન બોલવા મુખ જે; અતિ ગુપ્ત અતિ દ્વારનું સ્થાનક વર્જવું, શુભ પડોશમાં વસતાં થાયે સુખ
જેમા
સારા જનની સોબતમાં વસવું સદા, વિનયે માતપિતાની કરવી સેવ જે; ભયવાળા સ્થાનમાં કદિ વસવું નહિ, નિંદિત કાર્યની તવી માટી ટેવ જે—માર્ગા
આવકને અનુસારે ખર્ચ કરો ઘટે, સ્વચ્છતાપૂર્વક ધરો સાો વેષ જે; આઠ ગુણ બુદ્ધિના ઉરમાં ધારવા, અજીરણે વિભાજન કરવું વિશેષ જે—માર્ગ ૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
ર
の
૩
www.umaragyanbhandar.com
Page #17
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
|
નીતિ માર્ગાનુસારીના ૩૫ બેલ
-
-
-
- -
-
-
સાત્વિક રૂચિ અનુસારે અન્ન આરોગવું, અબાધિત ત્રણ વર્ગો સાધવા પૂર્ણ એ ગુણિજનની ભકિત કરવી રુડી પરે, અસત કદાગ્રહને તજવો કરી ચૂર્ણ જે માર્ગા. ૫ પક્ષપાત સૌજન્ય તણો કરવો મને, નિષિદ્ધ દેશે નવિ કર વિહાર છે કાર્યારંભ સ્વશકિત અનુસારે કરો, અભ્યત્થાન કરવું શાનીનું ઉદાર જો–માર્ગ ૬ પરિજનનું પોષણ કરવું પ્રેમે કરી, વિશાળ દ્રષ્ટિએ પૂર્વાપર વિચાર જે
સ્વ પર કૃત્યાકૃત્યનું અંતર જાણવું, ભૂલવો નહિ અન્ય જનને કૃત ઉપકાર –માગ ૭ જન વલ્લભ થાવાના સગુણ આદર, લજજાવંત બનો મતિવંત સુસંત જો; દયાવત થઈ આર્ય કર્ય કરવાં સદા સૌમ્ય પ્રકૃતિ રાખવી હૃદયે અનંત જે માર્ગા૮પર ઉપકારમાં સત્વર અંતર જોડવું,
અંતરંગ છ શત્ર કરવા દૂર જો; વિજ્ય મેળવે ઈન્દ્રિય ઉપર સર્વદા, દેશવ્રતી થાવાના ગુણ એ ધૂર —માર્ગા૯ અહો આણુવતી આ ઉત્તમ શિમા અનુસાર, શુભ આચારે ધર્મ વૃદ્ધિગત થાય જો
એમ પિ નિધિ સોમ સાલે અર્જુનપુર : નાગચંદ્ર કહે સદગુરૂને સુપસાય સુપસાય જે માર્ગા૧૦
,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #18
--------------------------------------------------------------------------
________________
બેલ પહેલો
ન્યાયથી ધન ઉપાર્જન કરવું
“ન્યાય થકી ધન સંપાદન કરવું સદા”
સંસારમાં રહેનાર દરેક માણસને ધનનું ઉપાર્જન કરવાની જરૂર રહે છે. કારણ સંસારનો સઘળે વ્યવહાર ધનથી, પૈસાથી જ ચાલે છે. એટલે સંસારમાં દરેક માણસને પોતાનો જીવનનિર્વાહ ચલાવવા માટે ધન કમાવાની જરૂર પડે છે.
ધન કમાવાના અનેક રસ્તા છે–વેપાર, હુન્નર–ઉદ્યોગ, ધીરધાર, ખેતીવાડી નોકરી વગેરે. કમાવા માટે ગમે તે રસ્તે પસંદ કરી શકાય છે અથવા અખત્યાર કરી શકાય છે. પણ તે રસ્તે ચાલતાં ન્યાયનીતિને કદી ભૂલવાં ન જોઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #19
--------------------------------------------------------------------------
________________
બોલ પહેલે
-:
*.* * :
વેપાર
ફૂડ ત્યાં ધૂળ” આ વાકય લક્ષમાં રાખી નીતિ, ન્યાય ને સત્યતા પૂર્વક વ્યાપાર કરવો એ વ્યાપારનીતિ ગણાય છે.
અનાજ, રસકસ, કાપડ, મરી મસાલા, લાકડું, ઔષધિ અને કટલેરી પ્રમુખ અનેક ચીજોના વ્યાપાર કરાય છે.
વ્યાપારી કે હોય ?
વેચવા યોગ્ય વસ્તુને વ્યાજબી અને એકજ ભાવ રાખે. જે માલ જે બતાવે તેવો અને તેજ આપે, ભેળસંભેળ ન કરે. ઓછું આપે નહિ અને વધારે લે નહિ. કોઈ માણસ વિશ્વાસે કંઈ વસ્તુ વેચાતી લેવા આવે તેની પાસેથી પ્રમાણથી વધારે પૈસા ન લે. - ગરીબ માણસને માલ આપતાં વિશેષ લાભ મેળવવાની ઈચ્છા ન કરે. સસ્તે ભાવે ખરીદેલા માલના ભાવ દુકાળના સમયે બહુજ ચીરીને વધારે ન લે. કોઠામાં દયા રાખે.
ઉધાર આપતાં બમણાં ત્રણગણાં દામ ચોપડે ન ચડાવે. બીજ વ્યાપારીઓના શકે તેડી તેમને આડે ન આવે. પોતાના ભાગીદારને છેતરી ખાનગી વ્યાપાર કરી ધન મેળવે નહિ. ધર્માદાની રકમ પચાવી પાડે નહિ.
દાણચોરી કરે નહિ. સડેલાં ધાન્ય વેજીટેબલ વિગેરે બનાવટી પદાર્થો લોભદ્રષ્ટિથી વિશેષ લાભની ઈચ્છાથી ખરીદીને વેચે નહિ. ચેરીના માલને ઉત્તેજન આપે નહિ. ચારીને માલ જાણીબૂજીને ખરીદે નહિ.
ગરીબ માણસેએ બહુ મહેનતે તૈયાર કરેલ માલ લેતાં તેની કિંમત બજારભાવ કરતાં કસીકસીને તદન ઓછી ન આપે. નોકરી પાસેથી અનિયમિત હદ ઉપરાંત કામ લઈને પગાર ઓછો આપે નહિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #20
--------------------------------------------------------------------------
________________
એલ પહેલો
જેની પાસેથી માલ ખરીદે તેના પૈસા તરત આપી દે. ઈત્યાદિક નીતિ, ન્યાય અને સત્યતાપૂર્વક વર્તે તેજ વ્યાપારી માણસાઈવાળે અને સાચી વ્યાપારનીતિ વાળો ગણાય.
નોકરી કરનાર કે હેય? નેકરી કરનાર નેકર શેઠની નેકરી સેવા બરાબર બજાવે. શેઠ કદરદાન ન હોય તો તેની નોકરી છોડી દે. પરંતુ અનીતિ, અન્યાય, છેતરપિડી, ચોરી કે કલેશ કરી દાનત બદ ન રાખે. પોતાના ઘરનું કામ જેવી કબજીથી કરે તેવીજ કળજીથી શેઠની નોકરી બજવે.
શેઠને પૂછયા વગર શેના પૈસાથી પોતાના ખાનગી વ્યાપાર ચલાવે નહિ. પિતાના તાબામાં રહેલા શેઠના પગારદાર નોકો પાસેથી પિતાના ખાનગી ઘરના કામ કરાવે નહિ. શેઠને વલુકડા વહાલા થવા માટે ગ્રાહકોને છેતરે નહિ.
શેઠ અનીતિવાળો હોય, કૂડ—કપટ કરનાર હોય અને તેજ પ્રમાણે વર્તવા શીખવતો હોય તો તેવા શેઠની નોકરી ન કરવી. અધિક પગાર મેળવવાની લાલસાથી કે શેઠને રાજી રાખવાની ઈચ્છાથી ગ્રાહકોને છેતરી કુડ–કપટ કે અનીતિથી વર્તવા જતાં પરિણામે ખાઈ ગયો જમાઈ અને કટાઈ ગયે કંઈ આવા બેહાલ થવા પામે.
પિતાના ધર્મની ટેક (નિત્ય નિયમો સાચવીને શેઠની નોકરી સ્ટ વેઠીને પણ બરાબર બજાવવી, અંગના હરામી ન થવું.
વ્યસનોમાં ફસાઈ બેટા ખર્ચા ન કરવા. આરોગ્ય જાળવી જીભ ઉપર ખાવામાં તથા બોલવામાં કાબ રાખી શેઠની હાજરી કે ગેરહાજરીમાં નિયમિત પ્રમાણિકતાથી નોકરી બજાવવી.
કય સેના ઉપર બેસાડે એટલે કે શેઠની ગમે તેટલી મોટી રકમ પોતાના હાથમાં હોય છેઠનું ગમે તેટલું જોખમ ધન વિગેરે સાચવતાં પણ તેમાંનું કંઈપણ ઉચાપત કરવા જેવી વૃત્તિ બગડે નહિ “ધનત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #21
--------------------------------------------------------------------------
________________
બેલ પહેલે
કે બદ તો રોટી અધ” “ઘનત સાફ તે ગુના માફ આવી રીતે નોકરી કરી ? ધન મેળવે તે જ સાચો સેવક અને માણસાઈવાળે ગણાય.
ધીરધાર કરનાર કે હેય? માણસને જ્યારે આપત્તિ આવે કે આવકના અભાવે, વ્યાપારમાં નુકશાની થવાથી કે લૂંટફાટ અગ્નિ વિગેરે કારણે મુશ્કેલીમાં આવી પડતાં કુટુંબ નિર્વાહ કરવા કે આબરૂ સાચવવા માટે સ્થાવર મિલકતખેતર, વાડી, જગ્યા ઘરેણાં વિગેરે અદાણે—ગીરવી મૂકવાની જરૂર પડે છે. આ પ્રસંગે ધનવાન કે ધીરધારને ધંધો કરનારને શરણે જવું પડે છે.
આવે વખતે તેવા માણસને કંઈ પણ સ્થાવર મિલ્કત લીધા કે રાખ્યા વગર મિત્રભાવે, દયાબુધ્ધિથી જોઈતી રકમની જે સહાયતા કરે તેની તે બલિહારી છે. પરંતુ તેટલી ઉદારતા ન હોય તો છેવટ કંઈ પણ સ્થાવર મિલકત રાખીને કે વગર આધારે વ્યાજે નાણાં આપી સામા માણસની આબરૂ સાચવવામાં સહાયક બને તે પણ ભલો માણસ ગણાય.
આવે વખતે ધીરધાર કરનાર કે ધનપતિ ગૃહસ્થ આફતમાં આવી પડેલા સ્થાવર મિલ્કતવાળા માણસને પણ વ્યાજે ધન આપતાં અધિક વ્યાજ ન લેવું જોઈએ. તદન નિરાધાર ગરીબ માણસ પાસેથી અધિક વ્યાજ લેવું એ તે તેનું લોહી ચૂસવા બરાબર છે.'
કોઈ વિશ્વાસુ માણસ સારો માણસ પણ વિશ્વાસે કંઈ કિંમતી વસ્તુ વગર સાક્ષીએ કે વગર લખાણે થાપાણ રાખી ગયો અને પાછી લેવા આવે ત્યારે નામંજુર થવું, તે વસ્તુ પચાવી પાડવી; અગર તે માણસ મરી ગયો તિના વારસદારને ખબર હોય કે ન હોય) તેની વા પિતાની કરી રાખવી તે વિશ્વાસઘાત અને અનીતિ ગણાય છે.
ભા વિશ્વાસુ મિત્રોને મી, તેની ગુપ્ત વાતે પ્રગટ કરી, તેને નુકશાન કરી દો પ્રપંચ કરી તેની પાસેથી કંઈ લઈ લેવું તે પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #22
--------------------------------------------------------------------------
________________
એલ પહેલા
અનીતિ ગણાય. આવા પ્રસંગે નીતિ, સચ્ચાઈ અને દયાને જે માણસ દિલમાં રાખે છે તે માણસાઈવાળો ગણાય છે.
હુન્નર–ઉદ્યાગ કરનાર કેવા હોય?
ધન મેળવવા માટે લોકો વિવિધ પ્રકારના હુન્નર ઉદ્યોગ કરી રહ્યા છે. સઈ, સુતાર, સાની, કંસારા, કાઈ, મણિયાર, લુહાર, ૨ગારા, ચિત્રકાર, ક્વેરી વિગેરે અનેક કારીગરો હુન્નર—ઉદ્યોગ દ્વારા વિધવિધવસ્તુઓ બનાવે છે. તેમાં પણ ઘણા કારીગરો કૂડ કરે છે.
૧૩
હલકી વસ્તુ ઉપર ઓપ ચડાવી ચળકતી અને આકર્ષક બનાવી મેöા મૂલ્યે વેચે છે. ઉંચા માલના લેબલ લગાડી અંદર હલકો અને અધૂરો માલ ભરે છે. હીરાને બદલે ઈમીટેશન [બનાવટી] વાપરે છે. વસ્તુ બનાવવાની વરધી આપી જનારને સારો માલ છૂપાવી હલકો વાપરે. કદાચ સારો માલ વાપરે [સારો માલ વાપરી વસ્તુ બનાવે તો પૂરેપૂરો પા ન આપે.
આવી રીતે કૂડ કરનારને પાપને ઘડો ફૂટે એટલે રાજાના ઘેબર બનાવનાર કોઈની માફક વેઠવું પડે છે. આ પ્રમાણે કૂડ ન કરતાં નીતિપૂર્વક વસ્તુ બનાવી, યથાર્થ [વ્યાજબી] રીતે વેચીને ધન કમાય તે માણસ માણસાઈવાળા કારીગર ગણાય.
મેઘ-ડાક્ટર કેવા હોય?
આજ કાલ વૈદો, [ખાસ કરીને ડોકટરો] ન્યાય—નીતિ ને દયાને દેશવટો આપી ધૂન પેદા કરે છે. ધનવાન દર્દીની ચિકિત્સા ધ્યાનપૂર્વક કરે, ગરીબ તરફ બેદરકારી રાખે. ધનવાનને ઉંચી દવા આપે અને ગરીબને હલકી દવા આપે. ધનવાનને તપાસવા માટે અંધારી રાત્રે ચાલ્યા ભ્રય. ગરીબ દર્દી તરફ્થી તેડું આવે તો ‘હમણાં નહિ અય. સવારમાં અવાશે આમ દુર્લક્ષ્ય અપાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #23
--------------------------------------------------------------------------
________________
માલ પહેલા
તપાસવા જવાની ફી હદ ઉપરાંત લઈ લે. પ્રથમ જરા સારી દવા આપી કંઈક ફાયદો જણાય અને દર્દીને વિશ્વાસ આવે એટલે પાછી દવા બદલાવી દર્દ લંબાય તેમ કરી દર્દી પાસેથી વધારે પૈસા કાવે.
૧૪
આજ કાલ તો ઈન્જેકશનના [રસિઓ ભરાવવાનો વા વાયો છે. ડોકટરો પણ ખાસ કરીને જલ્દી આરામ થવાની લાલચ આપી રસીઓ ભરાવવાનીજ સલાહ આપે છે. કારણ કે એ રસ્તે કમાણી ખૂબ થાય. બે ચાર આનાની રસીના બે ચાર રૂપીયા પેદા કરે. પાતાનું પ્રીસ્ક્રિપ્શન [દવાની ચિઠ્ઠી] બીજા ડોકટરને બતાવવા ન આપે કારણ પોતાની પોલ પાધરી થઈ જાય. ઈત્યાદિક અનીતિ માગે ધન પેદા કરનાર ડોકટરો માણસાઈ વગરના ગણાય.
જ્યારે કેટલાક માણસાઈવાળા ડોકટરો દયાળુ, નીતિવાળા, પરોપકારી, સેવાભાવી, વિશેષ લાભ ન રાખનારા સંતોષવૃત્તિવાળા પણ હોય છે; પરંતુ તેવા તો ગણ્યાગાંઠા વિરલા જ હોય છે.
નુગરી, સટોડીયા અને ચારી કરનાર
જુગારના ધંધા અધમમાં અધમ ગણાય છે. રાજ્ય તરફથી જાગાર રમવાની બંધી હોઈ જુગાર રમનાર લપાઈ છૂપાઈને રમે છે કારણ રાજ્યના ભય રહે છે. વિડલાની બીકે છુપી રીતે ધર્મ અને નીતિ વિરૂધ્ધ કાર્ય કરી ધન કમાવા ઈચ્છે છે.
જુગારી ટોળીમાં ખરાબ સાબતને લઈ ચોરી, દારી ને અભક્ષ્ય ભક્ષણ વિગેરે કુવ્યસન દાખલ થાય છે. અપકીર્તિ થાય છે. અનેક પ્રકારનાં કષ્ટ વેઠવાં પડે છે. જુઓ, પાંડવા અને નબ રાજા વિગેરે મહાન પુરૂષોની જુગાર રમવાથી શી દશા થઈ? જુગારથી ધન પ્રાપ્તિ તે કોઈકનેજ થાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #24
--------------------------------------------------------------------------
________________
બાલ પહેલે
* *
*
* * * *
*
*
*
*
*
હાર્યો જુગારી બમણું રમે આ રીતે મૂળગી પૂંજી ખાઈને કરજદર બને છે. લેણદાર માંગવા આવે એટલે ક્યાંક ભાગી છૂટવું પડે છે. લાચારી ભોગવવી પડે છે. જીંદગી બરબાદ થાય છે. ધર્મ, કર્મ કે નીતિથી ભ્રષ્ટ થવાય છે અને છેવટ દુર્ગતિનાં દુઃખ ભેગવવાં પડે છે.
સટ્ટો અને છક્કો પંજે એ તે સાહુકારી જુગાર છે. ઘડિકમાં લાધિપતિ અને ઘડિકમાં કક્ષાપધિપતિ (ભિખારી) બની જાય. હાલમાં ઘણી જૂની પેઢીઓ જે વેપાર કરતાં હજારો લાખો કમાતી તેણે સટ્ટા કે છકકા પંજામાં ઉતરીને દેવાળાં મઢયાં અને તેમનું નામનિશાને ય ન રહ્યું.
વળી ઘણા વ્યાપારીઓ–દુકાનદારો વ્યાપાર કરી પોતાના કુટુંબનું સુખેથી પોષણ કરતા અને કેટલાક લોકો તો પોતાની પાસે પૂરતી મૂડી થતાં ધંધો બંધ કરી દેશમાં બેસી રહેલા. પરંતુ જે ધર્મકરણીમાં ચિત્ત ન ચોટયું સંતોષ ન રાખી શકયા અને પાછા સટ્ટામાં છકકા પંજામાં ઉતર્યા તે મૂળગી પૂંજી ખાઈ અને કરજદાર બન્યા. વળી પાછો વૃધ્ધ અવસ્થામાં પરદેશ ખેડવો પડયો. એવા અનેક દાખલા મળી શકે છે. માટે એ પણ ધંધો માણસાઈ વગરને છે.
ચારી તો ખાનદાન સારો માણસ ન જ કરે. સિંહને સો લાંઘણ થાય છતાં ઘાસ કદિ ન જ ખાય તેમ કુલીન માણસ ખાવા ન મળે તે પેટે પાટા બાંધે પણ અણહક્કની પારકી વસ્તુ લેવાની રજા વગર એરી લેવાની–પડાવી લેવાની કે પચાવી પાડવાની ઈચ્છા સરખી પણ ન કરે. અખાદ્ય ન ખાવા યોગ્ય ન ખાય. અપેયન પીવા યોગ્ય ન પીએ.
પારકી વસ્તુ પડાવી લેતાં વનના માલેકની જે આંતરડી દુભાય એ મોટી હિંસા ગણાય છે. તેમાં પણ અબળા સ્ત્રીઓ અને ગરીબ માણસનું કંઈ પણ હરામની વૃત્તિથી પચાવી પાડવું ને તેમનાં નીસાસા લેવા એ પૂરેપૂરી પાયમાલીની નિશાની છે.
“તુલસી હાય ગરીબકી, બુ ન ખાલી જાય; મુએ ઠેર રામસેં, લેહા ભસ્મ છે જય' ૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #25
--------------------------------------------------------------------------
________________
એલ પહેલે
'
'.
એવું સમજી માણસાઈવાળો માણસ વ્યાપારાદિ પ્રસંગે કે અન્ય પ્રસંગે અણહક્કની વસ્તુ માલેકની રજ વગર છેતરપિંડી કરી લેવાની દાનત ન રાખે. કાળા બજાર ન કરે.
અનીતિ, અન્યાય કે કૂડ કપટ કરી હદ ઉપરાંત નફો મેળવવો કે લક્ષ્મી એકઠી કરવી એ સાહકારી ચોરી ગણાય. આવી રીતે ધનસંચય કરી બનેલા શ્રીમંતની હોનારત, હુલ્લડ, વાવાઝોડાં કે અતિવૃષ્ટિ વિગેરે પ્રસંગે કેવી પાયમાલી થઈ? અને થાય છે તે જગમશહુર છે. મોટી ચેરીનાં જે પરિણામો માઠાં ફળો આવે છે તે તે સહુ કોઈ જાણે છે. માટે માણસાઈવાળો માણસ મટી ચેરી કે સાહુકારી ચોરી પણ ન કરે. *ધનત બાદ તે રોટી અધ’ ‘દાનત સાફ તે ગુના માફ.”
-
1
રાજ
રાજ એ પ્રજનો નાયક, પુરૂનું પૂમમાં ગય. રાજાને પ્રજને આધાર અને પ્રજને રાજાને આધાર હોય છે. રાજનીતિ સમજે તે રાજ. પ્રજના સુખે સુખી અને પ્રજાના દુઃખે દુ:ખી તે રાજા પ્રજ-વસ્તીને પોતાની સંતતિ બાળબચ્ચાં પેઠે પાળે તે રાજ. પોતાના માણસ-નોકરો દ્વારા પ્રજાની રક્ષા કરે સેવા બજાવે તે રાજા.
પોતાના વ્યાજબી હક્ક સિવાય અનીતિ અન્યાય કરી કર કારોંકા વધારી, જોરજુલમ કરી પ્રજને પીડે નહિ તે રાજા. ગૌમાહા પ્રતિપાળ રાજ. નોધાચનો આધાર રાજા. પ્રજાને પોકાર સાંભળે તે રાજ. પ્રજાને તૂટી મોજ શોખ ન કરે તે રાજા. કોઈના ધર્મને અડે ન આવે તે રાજા.
અપરાધીને તેના અપરાધ ઉપરાંત વિશેષ પડતી શિક્ષા ન કરે તે રાજ. નિરપરાધી માત્ર પ્રાણિઓનું રક્ષણ કરે-ભાણ ન કરે તે રાજ.
નોકરોને પૂરતા પગાર આપે; અમલદારે વસતીને અનીતિ, અન્યાય કે જોરજુલમ કરી લાંચ-રૂશવત લઈ કનડગત કરતા હોય તો તેની તપાસ રાખે, તેમ ન કરવા દે તે રાજ ઈત્યાદિક ગુણમુકત, ન્યાય નીતિપૂર્વક, પ્રજાને સુખી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #26
--------------------------------------------------------------------------
________________
આલ પહેલા
રાખી જે ભંડાર ભરે-સુખ ભાગવે તે માણસાઈવાળા રાજા ગણાય. એથી ઉલટા વર્તનવાળા ‘રાજેશ્વરી તે નરકેશ્વરી' કહ્યો છે.
૩૭
અમલદાર વગ
દીવાન, ફોજદાર, પોલીશ કમિશ્નર, પોલીશ ઈન્સ્પેકટર, ન્યાયાધીશ, વહિવટદાર, નાયક, હ્યૂ (વિઘોટીકારકૂન) અને પોલીશ સીપાઈ વિગેરે રાજ્યકર્મચારી-રાજાના પગાર ખાનાર, રાજા અને પ્રજાના સહાયક-સેવા બજાવનારમુંઝવણ ટાળનાર ગણાય છે.
તેઓ બંને આંખા સરખી રાખે. રાજાનું તેમ પ્રજાનું ભલું ઈચ્છે અને કરે. પારકું ભલું કરતાં પોતાનું પણ ભલું થાય; એવું સમજી અનીતિ, અન્યાય કે જોરજુલમ ન કરે. લોકોને ભય બતાવી, લાલચ આપી કે રાજયના કાયદાને બહાને લૂંટે નહિ. પોતાના હોય તેને લાભ કરી આપી કે લાભ અપાવી બીજાનું [લાંચ ન આપનારનું કે વિરોધીનું] નુકશાન ન કરે.
ધન લૂંટવાની ઈચ્છાથી કેસ લંબાવે નહિ, અદલ ઈન્સાફ કરી તરત પતાવે. રાજાનો પગાર લઈ પ્રજાની સેવા બજાવવાની પોતાની ફરજ ભૂલે નહિ. લાંચ રૂશ્વત લઈ, સાંપેલા કામમાંથી અનીતિ કરી પૈસા પડાવવાની દાનત ન રાખે. ચાર, લુચ્ચા, લફ ગાને કુમાં કરવામાં ટેકો ન આપે. તેમનાં કૂડાં કૃત્યોની બરાબર તપાસ કરી યોગ્ય ઈન્સાફ કરે.
સત્તા મેળવીને સત્તાના મદમાં ન તણાતાં જેઓ નીતિ-ધર્મ પૂર્વક ધન સંપાદન કરી દાનપુણ્ય-પરોપકારનાં કામ કરી જે સ્વપરનું હિત સાથે રાજા-પ્રજાની સેવા બજાવે તેજ માણસાઈવાળા સાચા અમલદારો-રાજ્યકર્મચારી કહેવાય.
કન્યાવિક્રય કરનાર
માતા પિતાને પુત્ર કે પુત્રી ઉપર સમાન પ્રીતિ હોવી જોઈએ. છતાં ચીની બિલહારી છે. કોઈક સ્થળે તો વવિક્રય બ્રહ્મદેશ અને ચરોત્તર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #27
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
-
બોલ પહેલે
--
----
--
--
ગુજરાતના પાટીદારોમાં કન્યાના બાપને પૈસા આપવા પડે-વરને બાપ પેસ્ટ લે તે] થાય છે. જ્યારે હિંદુઓની ઘાણીખરી જ્ઞાતિમાં કન્યાવિક્રય[કન્યાનો બાપ કન્યાના બદલામાં પૈસા લે તે] ચાલે છે.
બાળક કે બાબિકાને વેચીને પૈસે લે એ અનીતિનું દ્રવ્ય ગણાય. શાસ્ત્રોમાં તે કન્યાદાન કહેલ છે. યોગ્ય ઉમર અને પૂર્ણ લાયકાતવાળા ગિરીબ હો તવંગર હો] વરને કન્યાદાન કરાય-પરણાવાય અને પોતાની શકિત–ગા પ્રમાણે દાયજો કરીયાવાર] અપાય, એ નીતિ છે.
કન્યા વિક્રય એ કંઈ નાતને કાયદો નથી. કોઈ કન્યા વિકય ન કરે તો તે કંઈ નાતને ગુન્હેગાર કરતો નથી. કન્યા વિક્રય કરનાર સુખી ન થાય.
કન્યાની વિશેષ ઉત્પત્તિ થવાથી કેરીઉં કે રુપીયાનાં વહાણ આવ્યાં માની તેમનાં માવિત્રો હર્ષ પામે છે. એ કન્યાનો પૈસો આવતો દેખાય છે પણ ઘરમાંથી ક્યારે, ક્યાં અને કેવી રીતે ચાલ્યો જાય છે? તેનો વિચાર ભાગ્યેજ કોઈ કરતું હશે માટે કન્યા વિક્યતેમજ વર વિક્રય] સર્વ અનર્થનું કારણ જાણી તે પૈસા ઘરમાં ન સંગ્રહે તે માણસ માણસાઈવાળો ગણાય છે.
વકીલ સહેજ-નવા કારણે પોતાનો હક્ક મેળવવા કે પારકા હક્ક મેળવવા કે પારકા હક્ક ઉપર તરાપ મારવા સહનશીલતાના અભાવે કે પૂર્વ વૈરને લઈ મમતે ચડી માણસો પરસ્પર લડે છે. વકીલો પાસે જાય છે.
મામીના ભૂખંઓને વકીલો ઊંઠા ભણાવે. હૂ સઈટ કરે. “અરે ભાર શો છે? આપણે તેને બરાબર બનાવી લેશું. તમે બરાબર હિંમતમાં રહેશે.
પણી જ ફતેહ થશે આ પ્રમાણે અસીલને ચડાવી, પ્રપંચ કરી, બેટાં લખાણો કરી કેસ લડે. અસીલ પાસેથી પૈસા કઢાવે.
વાદી-પ્રતિવાદીના વકીલો એક બીજામાં અને ન્યાયાધીશો સાથે મળેલા ય, એટલે કેસનો ચૂકાદો નજ કરે. કેસ જેમ લંબાય તેમ વકીલોને ટંકાળ પડે. આવી વકીલાનથી મેળવેલ ધન એ પણ અનીતિ, અન્યાયનું જ ગણાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #28
--------------------------------------------------------------------------
________________
| બેલ પહેલા
જે નીતિ ન્યાયપૂર્વક કોઈ પણ જાતની લાલચ રાખ્યા વગર અસીલને સાચી સલાહ આપી તેને નીતિના માર્ગે દોરી કજીયા કલેશ મટાડી ધન મેળવે જ માણસાઈવાળો અચે વકીલ ગણાય.
કસાઇ, ધીવર, રબારી,
વેશ્યા વિગેરે
નિરપરાધી તૃણચરું પશુઓની માંસભક્ષણ માટે કે ધન કમાવા માટે તલ કરનારા કસાઈ, ધીવરમચ્છીમાર [ઉપરોકત ભાવનાથી નિર્દોષ જળચર જંતુઓને જળમાં ફસાવી મારનારા, રબારી [ ધન મેળવવા કસાઈવાડે પશુઓને વેચના] અને વયાપે [વિષયરુપ કીચડમાં માણસને ફાવી ધન મેળવનારી] વિગેરે હિંસા અને અનાચાર લેવી, ધન મેળવી મોજશોખ કરનારાં બધાં માણસાઈ વગરના ગણાય છે. તેમજ એવાઓ સાથે લેતીદેતીને પરિચય રાખનારા અને એમને કો ખાનારા પણ પદભ્રષ્ટ થઈ છેવટ નીતિધર્મ વગરના બની દુર્દશા પામે છે.
ખેતી-વાડી કરનાર
ખેતીવાડી પણ ધન કમાવાનું ઉત્તમ સાધન છે. દરેક શાસ્ત્રોમાં દરેક જતના વ્યાપારો, હુન્નર-ઉદ્યોગો કરતાં ખેતીનાં ધંધાને શ્રેષ્ઠ ગણેલ છે કાકે એ ધંધામાં કૂડ કપટ ચાલતું નથી. છતાં એ ધંધામાં પણ ઉદારતા, સહનશીલતા અને દયાની તે ખાસ જરૂર છે.
ખેતીના કામમાં બળદની તેમજ સાથી (માણસ) વિગેરેની પણ જરૂર પડે છે. બળદને કે સાથી વિગેરેનો આત્મા આપણા આત્મા જેવજ છે. એને પણ આપણી માફક સુખ ગમે છે. એની પાસેથી હદ ઉપરાંત કમ લેવામાં આવે તો તે અનીતિ ગણાય એની ખાવા પીવા વિગેરેની બેદરકારી રખા બરાબર માવજત ન શય તો તેને દુ:ખ થાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #29
--------------------------------------------------------------------------
________________
માલ પહેલા
માણસાઈવાળા દયાળુ માણસે જેની સહાયતાથી પાતાના કાર્યની સિદ્ધિ થાય તેના તરફ બેદરકારી નજ રાખવી જોઈએ, પરંતુ પોતાના શરીરની તેમજ પોતાનાં સ્રી પુત્રાદિકની જેવી માવજત અને સંભાળ રખાય તેના કરતાં અધિક સંભાળ પોતાના આશરે રહેલાં માણસ કે પશુઓ વિગેરેની રાખવી જોઈએ. તેમને ખવરાવ્યા પીવરાવ્યા સિવાય પાતે ખાવું પીવું ન જોઈએ. પોતે કષ્ટ વેઠીને પણ તેની અગવડ ટાળવી જોઈએ. એમાંજ માણસાઈ છે અને એજ સુખના રસ્તા છે કારણ કે ‘પ્રાણિઓની સેવા એજ મહાવીરની સેવા.’
૨૦
ત્યાર પછી જમીન ખેડતાં કીડી મકોડા વિગેરે સૂક્ષ્મ જંતુઓના નાગરા તેમજ સાપ વીછૂ વિગેરે સ્થૂલ-મોટા જીવો નજરે ચડે તો તે જીવો કચરાય નહિ તેવી સંભાળ રાખવી જોઈએ. આવાં આરંભનાં કામે કરવા છતાં પણ કોઠામાં દયા હોય અને આવા જીવાને બચાવી લે તે દયાધર્મી કહેવાય છે.
તેમજ ખેતર કે વાડીમાં પૂરતો જાપતો રાખવા છતાં પશુ કે પક્ષીઓ ધાન વિગેરે ખાઈ જાય તો તેમના ઉપર ગુસ્સા ન કરવા, તેમજ તેમને એવા માર ન મારવા કે જેથી તેમને સખત ઈજા થાય કે પ્રાણ જાય. પશુ પક્ષીઓ જે ખાઈ ગયા હોય તે ધાન વિગેરે પાછું તે નજ મળે.
આપણા ભાગ્યનું હશે તે અને તેટલુંજ આપણને મળવાનું, વિશેષ નહિજ મળે. દરેક વસ્તુના અનેક ભાગીદાર હોય છે. જેને જેમાં ભાગ હોય તે ગમે તે રીતે લીધા વગર નજ રહે. આપણી વસ્તુના આપણેજ માલેક છીએ, બીજો કોઈ પણ નજ ખાઈ (ભાગવી) શકે એવી માન્યતા ભૂલભરેલી છે. આપણી ઈચ્છાથી આપણે કદાચ ન આપી શકીએ, પરંતુ તે તે વસ્તુના ભાગીદાર ગમે તે રીતે ભાગ લેવાનાજ. આવે વખતે ડાહ્યા માણસે ઉદારતા, સહનશીલતા અને દયા રાખવી જોઈએ.
ખેતી ઉત્તમ ગણેલ છે તેનું કારણ, મનુષ્ય અને પશુપક્ષીઓના જીવનને આધારભૂત ધાન્ય અને ચારાની જેનાથી ઉત્પત્તિ થાય છે, કંઈક જીવો સંતાષાય છે અને આર’ભ થવા છતાં જેમાં કૂડ કપટને બિલ્કુલ સ્થાન નથી. માટે ઉદારતા, સહનશીલતા અને દયા સહિત ખેતીના ધંધા કરનાર માણસ મહાન પુણ્ય ઉપાર્જન કરે છે અને તે માણસાઈવાળા ગણાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #30
--------------------------------------------------------------------------
________________
બેલ પહેલે
એવું જાણી સુખના ઈચ્છક માણસે ઉપરોકત કોઈ પણ જાતને વ્યવસાય કરતાં અનીતિ, અન્યાય, કૂડ-કપટ અને અનાચાર વિગેરે છોડી નીતિ, ન્યાય, સત્ય, ઉદારતા, સહનશીલતા દયા અને સદાચારપૂર્વક ધન મેળવી; દાન-પુણ્ય પરમાર્થના કામ કરી, માણસાઈવાળા બનીને જીંદગી સફળ બનાવવી એજ મનુષ્ય-જંદગીનો સાર છે.
ન્યાય થકી ધન સંપાદન કરવા ૫ માર્થાનુસારીના ૩૫ ગુણમાંથી આ પ્રથમ બોલનું સ્પષ્ટીકરણ છે.
પોતાને ઉચિત વ્યાપાર પણ કદિ અન્યાયથી કરવો નહિ. જે મનુષ્ય કેવળ ધનની આશાથી જ નહિ પણ પોતે મેળવેલું ધન ગરીબ તથા અનાથ મનુષ્યોને ઉપયોગી થશે, તેમજ પોતાને પણ ધર્મ માર્ગમાં લાભદાયી થશે, એવું ધારી ધન પ્રાપ્ત કરવા ન્યાયપૂર્વક પ્રયત્ન કરે છે તે ગૃહસ્થ ધર્મને યોગ્ય અનુષ્ઠાન કરે છે એમાં સંદેહ નથી.
તેથી ઉલટું જે ગૃહસ્થ ધન મેળવવા ઉદ્યમ કરતો નથી અને નિર્વાહ સારૂં બીજ ઉપર આધાર રાખે છે તેનું ચિત્ત સ્થિર રહેતું નથી; પરાધીનતાથી તેને અનેક પ્રકારની ચિંતાઓ જાગૃત થાય છે અને ધર્મકાર્યોને સારું જોઈતા ધન વિના તે અધમનુષ્ઠાન કરે છે.
માટે જયાં સુધી ગૃહસ્થાશ્રમીપણું છે ત્યાં સુધી તેને ધન મેળવ્યા સિવાય નજ ચાલી શકે કારણ કે આજીવિકાનો નાશ થવાથી ગૃહસ્થની સર્વ ધાર્મિક કિયાઓ શિથિલ થઈ જાય. જેને આજીવિકાની જરૂર નથી તેને તો સંપૂર્ણ સંયમ એજ યોગ્ય છે. માટે આજીવિકાની જરૂરીયાતવાળે ગૃહસ્થ ન્યાયપૂર્વકજ ધન પેદા કરે.
| ન્યાયપૂર્વક પેદા કરેલા ધનથી આ લોક અને પરલોકમાં સુખ મળે છે. કારણનિશંકપણે તેને ઉદાર ભાવે પરમાર્થ કાર્યોમાં સદુપયોગ કરવાની ભાવના થાય છે. જ્યારે અન્યાયથી ધન પેદા કરીને તે દ્રવ્યમાંથી બંગલો બંધાવે, ગાડી ઘોડા રાખે, મોટરની મોજ કરે કે નાટક સીનેમા જીવે તો તે માણસને જોઈ લોકો શંકા કરે અને કહે કે “આ બંગલો તે લોકો પાસેથી લૂંટેલા ધનનો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #31
--------------------------------------------------------------------------
________________
બેલ પહેલે
છે, અમુક પાસેથી લાંચ લઈને બંધાવેલો છે, અગર આ માણસ હરામનું અર્થાત ચોરીનું ધન ભેગું કરી દેશેખ કરે છે, વિગેરે શંકાઓ કરવાને લોકોને અવકાશ મળે.
વળી તે માણસનું ચિત્ત પણ અસ્થિર રહ્યા કરે, પોતાના મનમાં જ શંકાઓ થાય કે “મહારી આ અન્યાયની વાત કોઈ જાણશે તો હારા વિશે શું કહેશે? આમ રાત દિવસ આર્તધ્યાન તથા રૌદ્રધ્યાનમાં તેનો સમય પસાર થાય છે.
ધન પાસે હોવા છતાં તેને છૂટા હાથથી પોતે ઉપભોગ કરી શકતો નથી. તેમજ જેણે અનીતિ અન્યાયથીજ ધન ભેગું કરેલું હોય તેવો માણસ લોભવૃત્તિને લઈનેજ દાનાદિક સત્કાર્યોમાં પણ તે વાપરી શકે નહિ. અન્યાયથી પેદ્ય કરેલા ધનથી અહિત થાય છે. કદાચિત પાપાનુંબંધી પુણ્યના યોગથી કેટલાક વખત તે ધન સ્થિર રહે તે પણ રાચવાનું નથી.
કેટલાક અશાન મનુષ્યો બીજાઓને અન્યાયથી ધન પેદા કરતા જોઈ લલચાઈ જાય છે. અને લોભ વશ થઈ તે પ્રમાણે આચરવાને દોરાય છે. તેમને ખરેખર કર્મના કાયદાની ગમ નથી કારણ કે કર્મના નિયમ અચળ અને સનાતન છે. તે આપણને જણાવે છે કે “કરશે તેવું પામશે.' કદાચ છાને ગુનો કરી રાજદંડથી બચી જવાશે, પરંતુ કર્મદંડથી નહિજ બચાય. માટે અન્યાયથી વેગળા રહી ન્યાયી બનવું.
મનુષ્ય ન્યાયી થયો એટલે શુભ કર્મ ઉપાર્જન કરે. શુભ કર્મ ઉપાર્યું એટલે ધન તે પોતાની મેળે જ આવીને ભરાવાનું. પૂર્વ પાપના ઉદયે કદાચ અહિ ધન ન પણ મળે. તેથી કોઈ અધર્મી મનુષ્ય તે મેળવવાને અનીતિ, અન્યાય કરે, છતાં પણ ધન ન મળે. એટલું જ નહિ પણ ભવિષ્યમાં પણ તે અન્યાય આચરણ રુ૫ પાપ થકી તે ધન મેળવવા શકિતમાન થઈ શકતો નથી. માટે તે મેળવવાને પ્રથમ પાત્ર બનવું જોઈએ અને પાત્ર બનવાને તે ન્યાયાચરણ સિવાય બીજો કોઈ ઉપાય—માર્ગ નથી.
મનુષ્ય કસોટીમાંથી જ આત્મામાં રહેલા ગુણે પ્રગટ કરી શકે છે અને લાભની જાળમાંથી પસાર થવું એ કંઈ નાની કસોટી નથી. છતાં જેઓ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #32
--------------------------------------------------------------------------
________________
બાલ પહેલે
૨૩
-
-
ભને વશ નથી થતાં અને દુ:ખ આવવા છતાં ન્યાયને જ વળગી રહે છે તેઓને ગુણમાં રાચેલી લક્ષ્મી પોતાની મેળે મળે છે. જેમકે સમુદ્ર જળની યાચના કરતા નથી છતાં જળ વડે ભરાય છે. માટે આત્માને પાત્ર બનાવવો જોઈએ. “ઈચ્છા કરો તે પહેલાં તે મેળવવા પાત્ર બનો” મરણકે સંપત્તિએ પાત્રમનુષ્ય તરફ સ્વત: આર્યાય છે.
કર્મ એ સૂર્યરુપ આત્માના પ્રકાશને ઢાંકનાર વાદળા છે. જેમ સૂર્ય ઉગ્રરુપે પ્રકાશે એટલે વાદળાં પોતાની મેળે વિખરાઈ જાય છે, તે જ રીતે
જ્યારે આત્મા (જેનો સ્વભાવ સત્ય અને ન્યાયી છે તે) પોતાના ન્યાયી સ્વરૂપમાં પ્રવત એટલે કર્મ૫ વાદળાં નાશ પામવાનાંજ.
આ રીતે ન્યાયાચરણથી લાભાંતરાય રૂપ કર્મ નાશ પામવાથી ધન સ્વાભાવિક રીતે પ્રાપ્ત થાય છે. તેનાથી અન્ય રીતે પ્રવૃત્તિ કરવાથી અન્યાય મુકત આચરણથી અર્થલાભ તો વિકલ્પ થાય છે (ધન પ્રાપ્તિ થાય યા ન પણ થાય.] કદાચિત પૂર્વપુણ્યના ઉદયથી તેને [અન્યાયી વર્તન છતાં] ધન પ્રાપ્તિ થાય પણ ખરી, પરંતુ તેથી આનંદ માનવાને નથી; કારણ કે તે કાર્યથી તેનું પૂર્વનું પુણ્ય નાશ પામ્યું અને જે અશુભ કર્મ અન્યાયાચરણથી ઉપાજવું તેનું અહિતકારી ફળ તો અવશ્ય આ ભવ કે પર ભવમાં ભેગવવું જ પડશે. માટે કર્મના નિયમમાં પ્રતીતિ રાખી અન્યાયી આચરણથી વેગળા રહેવું.
અધમ પુરૂષ રાજદંડના ભયથી, મધ્યમ પુરૂષ પરલોકના ભયથી અને ઉત્તમ પુરૂષ તે સ્વાભાવિકજ પાપકર્મ કરતો નથી. જે ઉત્તમ પુર છે તેમનો તો સ્વભાવજ તેમને ન્યાય તરફ ઘેરે છે. તેઓ તે સર્વ આત્માઓ સત્તાઓ એકસરખા છે. એ અચળ સિદ્ધાંતને અનુભવનારા છે. જયારે આત્મા બધા એક સરખા છે તે પછી બીજ આત્માને છેતરવામાં શું આપણે આપણી જાતને જ નથી છેતરતા?
વળી અાવી આચરણથી વિશ્વાસઘાત થાય છે તથા અન્ય જીવને દુ:ખ થાય છે. પોતે તેવી સ્થિતિમાં હોય તે પોતાને કેટલું દુ:ખ થાય? તેનો વિચાર કરી, જેવી બીજ પ્રાણિને આચાંતિ થાય, ઉદ્વેગ-ખેદ થાય તેવું અશુભ
- -
-
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #33
--------------------------------------------------------------------------
________________
બેલ પહેલે
*"
T
કાર્ય ઉત્તમ પુરૂષો કરેજ નહિ. આવા બધા વિચારો તેમના હૃદયમાં રમી રહ્યા હોય છે. તેથી પાપાચરણ તો તેમના સ્વભાવને જ ખરે વિરૂદ્ધ લાગે છે અને તેમની પ્રવૃત્તિ હમેશાં પરોપકારમય ન્યાયાચરણ તરફજ થાય છે.
જે મધ્યમ વર્ગના મનુષ્યો છે તેનો સ્વભાવ હજુ ન્યાયમય બનેલો નથી હોતો લોભ અને ન્યાય બુદ્ધિ વચ્ચે તેમના હૃદયમાં ભારે યુદ્ધ થાય છે.લોભ. તેમને તાત્કાલિક લાભ દેખાડી અન્યાયી વન તરફ દોરે છે. જયારે ન્યાય બુદ્ધિ ભવિષ્યમાં તેથી નિપજતા અનિષ્ટ પરિણામ તરફ તેઓનું ધ્યાન દોરી અશુભ કર્મ કરતાં અટકાવે છે.
આ યુદ્ધમાં ક્ષણવાર લેભવૃત્તિ વિજયી નિવડે છે, તે માણવાર ન્યાયબુધ્ધિ પિતાનું રાજ્ય સ્થાપન કરે છે. પણ છેવટે અનુભવદ્વારા તેમજ ઉપદેશદ્વારા મેળવેલા બોધથી, પરલોકના ભયથી ડરીને ન્યાય માર્ગ પરજ તેઓ ચાલે છે.
ત્રીજા વર્ગના સામાન્ય માણસો જેઓ અધમ તરીકે ગણાય છે. તેઓ તો ફકત રાજદંડના ભયથી અથવા લોકોમાં આબરૂ જશે તેવા ભયથીજ અન્યાય માર્ગથી દૂર રહે છે.
જયાં સુધી ઉત્તમ આશયથી અન્યાયને ત્યાગ થાય ત્યાંસુધી તો સારું, પણ તે ન થાય તે પણ છેવટ રાજદંડ જેવા કનિષ્ટ કારણને પણ આશ્રય લઈ અન્યાયયુકત આચરણનો ત્યાગ કરવો એ પણ સારું છે.
ધન તે આત્માની વસ્તુ નથી, તે આવે છે ને જાય છે. પણ આત્મગુણ જે મલીન થાય છે તે સુધરતાં અનેક ભવો ચાલ્યા જાય છે. માટે આત્મકલ્યાણાર્થીએ ન્યાયયુકત માર્ગે ચાલવું એમ પુનઃ પુનઃ શાસ્ત્રકારો–શાની પુરૂષો ફરમાવે છે. ટુંકામાં માણસાઈ પ્રાપ્ત કરવા ‘ન્યાયસંપન્ન વિભવ’ ન્યિાયપૂર્વક ધન મેળવવું એ ગુણ પ્રગટાવવાની જરૂર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #34
--------------------------------------------------------------------------
________________
એલ બીજો.
ખેલ ખીજ
શિષ્ટાચારની પ્રશંસા કરવી
શિષ્ટાચાર પ્રશંસા કરવી નિત્યે ને.”
૫
શિષ્ટ-સારા પુરુષોની તથા તેમના આચાર–નીતિમાર્ગની હમેશાં પ્રશંસા કરવી. અર્થાત દયા, સત્ય, શુદ્ધ દાનત, પવિત્રવૃત્તિ, સંતોષ, સહનશીલતા, નમ્રતા, ઉદારતા અને સમતા વિગેરે સદગુણરુપ નીતિમાર્ગ શ્રેષ્ઠ—ઉત્તમ છે, આદરવા યોગ્ય છે તેમજ સુખદાયક છે, માટે તેની પ્રશંસા કરવી.
સમ્યગ શાન અને સષ્ક્રિયા વડે ઉત્તમ આચરણવાળા મનુષ્યોના આચાર તે શિષ્ટાચાર કહેવાય. તેમાં લાક વિરૂદ્ધ કાર્યો નજ હોઈ શકે. જેવાં કેપરસી-ગમન, વેશ્યા-ગમન, જુગારની રમત, શિકાર કરવા, ચોરી કરવી, અતિ જીવહિંસાવાળા વ્યાપારો કરવા, કોઈને મહાન કે અલ્પ નુકશાન થાય અગર કોઈના જીવ જાય તેવું જાદું બોલવું, માંસ-મદિરા-તાડી વિગેરે અભયનું ભક્ષણ કરવું, કન્યાવિક્રય કરવા ઈત્યાદિક રાજા દડે અને લોકો નિ દે તેવું વર્તન કરવું તે અશિષ્ટાચાર-દુષ્ટાચાર કહેવાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #35
--------------------------------------------------------------------------
________________
બોલ બીજો
તેવા આચારવાળાની પણ ઈર્ષ્યા, નિંદા કે ચાડીચગલી, બદગોઈ વિગેરે ન કરવી; પરંતુ તેમને સુધારવા માટે હિતેચ્છુ થઈને કોશિષ કરવી. અગર પ્રભુ તેમને સદબુદ્ધિ આપે એવી પ્રાર્થના કરી મૌન ધારણ કરવું
ઉપરોકર દુષ્ટાચાર છોડનાર કે પ્રથમથી જ શિષ્ટાચાર, નીતિ, ન્યાય, સત્ય અને સદાચાર પાળનાર માણસાઈવાળા પુરુષોની તેમજ તેવા સદાચાર નીતિમાર્ગની નિત્ય પ્રશંસા કરવી તે માર્ગાનુસારીપણું-નીતિ અને ધર્મના માર્ગને અનુસરવાપણું છે. અર્થાત જે માણસ દુષ્ટાચાર છોડી સદવર્તનપૂર્વક નીતિ, ન્યાય, સત્ય, તથા સદાચાર પ્રમુખ સદગુણોની અને સદગુણધારક મહાપુની પ્રશંસા કરે તે માર્ગાનુસારી ગણાય.
શિટાચાર પ્રશંસાનું
સ્પષ્ટીકરણ શિષ્ટ એટલે સાધુ પુરૂની શ્લાઘા-પ્રશંસા કરનાર, પરંતુ પોતાની પ્રશંસા પોતે નહિ કરનાર તેમજ બીજા પાસેથી પણ સાંભળવા ન ઈચ્છનાર; કોઈની પણ નિંદા નહિ કરનાર અને પોતાની નિંદા સાંભળી ગુસ્સે કે ખેદ નહિ કરનાર; આપત્તિના પ્રસંગે દીનપણું ન કરનાર અને સંપત્તિના સમયે પણ ગર્વ છોડી નમ્રતા રાખનાર; સલાહ લેવા આવનારને યોગ્ય સાચી સલાહ આપનાર; કોઈની સાથે પણ વિરોધ-કજીયો-કલેશ નહિ કરનાર; યોગ્ય અંગીકાર કરેલ કાર્યને પાર પહોંચાડનાર; દેશાચાર કે કુળાચાર પ્રમાણે વર્તી સદાચાર પાળનાર; નીતિ-ન્યાય અને સત્યતાથી ધન પેદા કરનાર અને તેમજ દ્રવ્યને સન્માગે સદુપયોગ કરનાર, જ્ઞાન અને ક્રિયાપૂર્વક ધર્મનું આચરણ કરનાર ઉત્તમ નીતિધર્મ કે પરોપકારના કાર્યો કરવાનો આગ્રહ રાખનાર; દુષ્ટ કાર્યો તરફ પ્રવૃત્તિ નહિ કરનાર; ધર્મને બાધ ન આવે તેવી રીતે લૌકિક વ્યવહારનાં કર્યો કરનાર પ્રમાદને છોડી, સ્વાર્થરહિત પણે ગરીબોને મદદ કરનાર; કરેલા ઉપકારનો બદલો વાળવાનું ન ભૂલી જનાર; નિત્ય પરોપકાર કરનાર અને સ્વાર્થને ત્યાગ કરી સર્વનું ભલું ઈચ્છનાર પુરુષ શિષ્ટ પુરુષ ગણાય
*
*
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #36
--------------------------------------------------------------------------
________________
બેલ બીજો
અથવા પોતાથી અધિક ગુણવાન પુરુષને ઉત્તમ ગણી તેના ગુણ પિતામાં પ્રગટ કરવા જેમ જેમ ગુણવાન થતા જવાશે તેમ તેમ અધિક અધિક ગુણવાન ઓળખાતા જશે અને છેવટ સર્વ ગુણસંપન્ન મહાપુરુષના આશયથી સર્વ ગુણે પોતામાં પ્રગટશે. આ પ્રમાણે ક્રમે ક્રમે અધિક અધિક ગુણી પુરુષના સમાગમથી સર્વગુણસંપન્ન થઈ શકાય છે.
શિષ્ટ પુરુષોની પ્રશંસા કરવાથી તેમને સારાં કાર્યો કરવાનો બમણો ઉત્સાહ વધે છે. અથવા શિષ્ટ પુરુષની પ્રશંસા સાંભળી બીજા સામાન્ય મનુષ્યોને પણ તેવા થવાની [પરોપકારનાં કાર્યો કરવાની] ભાવના થાય છે. આપણે તેવા શિષ્ટ પરોપકારી પુરુષોના ઉપકારનો બદલો ન વાળી શકીએ તો પણ તેમની પ્રશંસા કરવાથી કૃતજ્ઞતા દાખવી ગણાય. તથા તેથી આપણું મન ઉલ્લસિત થવાની સાથે તેવા પુરુષોનો ઉત્સાહ વધે.
તેમજ ગુણવાન ઉપર પ્રીતિ રાખનાર, ગુણેનું અનુદન કરનાર અને સર્વ સ્થળે ગુણ જેનાર મનુષ્ય અવશ્ય ગુણવાન બને છે. જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. વ્યાપારની દ્રષ્ટિવાળે વ્યાપારી, કવિત્વની દ્રષ્ટિવાળ કવિ, ભાગની દ્રષ્ટિવાળો ભેગી અને યોગની દ્રષ્ટિવાળ યોગી બને છે. તેમજ સર્વ સ્થળે ગુણની દ્રષ્ટિ રાખનાર માણસ ગુણી બને છે. પોતે જેની પ્રશંસા કરતો હોય તેના જેવી શકિત પોતે પણ ધરાવી શકે છે. આજ સદગુણ પ્રગટ થકે વીતરાગ માર્ગમાં પ્રવેશ કરાવી વીતરાગ પણ બનાવે છે. માટે ઉત્તમ પુરુષોની અને તેમના આચાર વિચારની પ્રશંસા કરવાની ટેવ રાખવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #37
--------------------------------------------------------------------------
________________
* * * *
*
*
*
-
-
-
-
૨૮
બિલ ત્રિીએ
- -
-
-
- -
-
બેલ ત્રીજો
સમાન ફળ શીળ વાળા અન્ય ગેત્રીની સાથે
લગન કરવું
રવ ગોત્રી સાથે સગપણ કરવું નહિ.”
*
*
*
સર્વથા બ્રહ્મચર્ય પાળવું એ શ્રેષ્ઠ છે. અનાદિ કાળથી કામ વિકાર વડે તરબોળ જીવાત્માઓ એકદમ વૃત્તિઓને ન રોકી શકે એટલે ગૃહસ્થાશ્રમમાં રહી મર્યાદિત બ્રહ્મચર્ય પાળવા પરસ્ત્રીને ત્યાગ કરી સ્વસ્ત્રીમાં કે સ્વપતિમાં સંતોષ રાખવા લગ્ન સંબંધથી જોડાય છે.
લગ્ન સંબંધથી જોડાયલા સ્ત્રીપુરૂષે થોડે થોડે વિકારોને જીતી નિર્વિકારી બનવાનું છે, પણ લંપટ વિશેષ વિકારી બનવાનું નથી. એ લગ્ન સમાન કુળ, શીલ, વય, વિદ્યા અને યોગ્યતા જોઈ પરગોત્રમાં કરવાનું નીતિકાર કહે છે.
આ સંબંધમાં જૈન સિદ્ધાંત માસિકના તંત્રી શેઠ નગીનદાસ ગિરધરલાલને અભિપ્રાય નીચે પ્રમાણે છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #38
--------------------------------------------------------------------------
________________
-
- -
-
-
-
-
એલ ત્રીજો
-
-
• • ૧
-
-
-
1 - 1 -
-
જ
ગેત્ર જોવાનું કારણ શું ? જેઓ સંપૂર્ણ સંયમી થઈ શકતા નથી તેમને માટે લગ્ન અનિવાર્ય છે છે. તો તેમણે લગ્ન તો કરવું જોઈએ અથવા તેમને લગ્ન તો કરવું જ છે અને લગ્નનું સ્વભાવિક ફળ સંતાન છે તે લગ્ન એવી જાતનું થવું જોઈએ કે તેથી સારામાં સારું સંતાન ઉત્પન્ન થાય.
બે જુદા જુદા ગોત્રીય સ્ત્રીપુરુષ જોડાય એટલે બે ગોત્રનાં સદગુણે ભેગા થઈ એકઠા થઈ બાળક્માં ઉતરે. તેથી બાળક માબાપ કરતાં ચઢિઆનું થાય. એટલે ઉત્તરોત્તર પ્રજ ઉત્તમ બનતી જાય.
આવા હેતુથી બે જુદાજુદા ગોત્રીયનું જોડાણ થવું જોઈએ એવું બંધન પાંચમાં આરામાં નંખાયું. કારણ કે માણસની બુદ્ધિશકિત એટલી બધી હલકી થઈ ગઈ, થતી જાય છે કે તેઓ સારાસારની પરીક્ષા કરવાને અશકત છે. તેથી આવા નિયમ-બંધન ન હોય તો પ્રજા એકદમ હલકી બનતી જાય.
આગળ ઘણુંખરૂં આવું બંધન નહોતું કારણ તેની જરૂર નાહતી કારણ કે માણસે બુધ્ધિશાળી–પ્રખર બુધ્ધિવાળા હતા. માણસના ગુણદોષ પારખવામાં એક્કા હતા. એટલે સગોત્રી હોય તો પણ સારા સદગુણી, ઉચ્ચ મનોભિલાષી અને મજબૂત મનવાળાં ચીપુરુષોનાંજ જોડાણ થતાં. તેથી તેમની પ્રજ નિર્બળ થતી નહિ પણ શકિતવાન જ નીપજતી, નીવડતી.
-
3rd
જાય.
કાશથ૫, વાત્સાયન, ગૌતમ, કાત્યાયન, વાસિષ્ઠ વિગેરે અનેક નેત્રે શાસપ્રસિદ્ધ છે. કશ્યપ, ગૌતમ, વસિષ્ઠ વિગેરે અનેક મહર્ષિઓ પૂર્વ કાળમાં થયા છે. તેમના વંશજો તે તે નેત્ર વાળા ગણાય છે. એક જ ગોત્ર વાળા પરસ્પર કુટુંબી ભાઈઓ કહેવાય. એટલે ભાઈ ભાઈની કન્યા કે બહેનને પરણે એ કવિરૂદ્ધ ગણાય. માટે કર્મભૂમિમાં આર્ય પ્રજા માટે સ્વરોત્રિય સાથે સગપણ-લગ્નસંબંધ કરવાનું વર્ષ છે નીતિ વિદ્ધ છે. તેમજ હાલના મેડિકલ ડેકર પણ પૂરવાર કરી આપે છે કે “એકજ ગોત્રમાં જોડાયા લગ્નસંબંધથી ઉત્પન્ન થતાં પુત્ર પુત્રી શરીરે અશકત અને નિર્મળ માલુમ પડે છે.'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #39
--------------------------------------------------------------------------
________________
બોલ ત્રીજો
અસિતલવારપ્રમુખ શસ્ત્રો વડે શૂરાતનથી સ્વ-પરનું રક્ષણ કરવા રુપ કર્મ], અષી [શાહી દ્વારા લખાણનું કાર્ય છે મુખ્ય જેમાં એવા વિવિધ વ્યાપાસે રુપ ર્મ અને કૃષિ [ખેતીવાડી-એડ કરવા ૫ કર્મ] એ ત્રણ પ્રકારના કર્મ ઉદ્યોગ કરી પોતાની આજીવિકા ચલાવનાર કર્મભૂમિના મનુષ્ય કહેવાય એ ત્રણ પ્રકારના ભૈરહિત, દેવાધિષ્ઠિત કલ્પવૃક્ષો જેમની ઈચ્છાઓ માત્ર પૂર્ણ કરે છે તેવા મનુષ્યો તે યૌગલિક-મુગલિયા [જોડલે જન્મ લેનાર] અકર્મભૂમિના ગણાય છે.
યૌગલિક મનુષ્યણી પોતાની જીંદગીમાં એકજ જોડલું બાળક બાબિકા ૫ પ્રસવે. ૪૯-૬૪ કે ૭૦ દિવસ બાળક બાળકને ઉછેરે-પ્રતિપાલન કરે. એકને છીંકને એકને બગાસું આવે અને યુગલનાં માતા પિતા એક સાથે આમુખ્ય પૂર્ણ કરી સ્વર્ગમાં દેવપણે ઉત્પન્ન થાય.
પાછળ રહેલ જે બાળક બાલિકા ભાઈ-બહેન તે પતિ-પત્ની બને. એટલે ત્યાં કાકા-કાકી, દાદા-દાદી, પત્ર-પૌત્રી, મામા-મામી, નાના-નાની ફોઈ-ફ આ માસી માસા અને સાસુ-સસરા વિગેરે કોઈ પણ જાતના સંબંધો ઉત્પન્ન થતા
નથી.
જયાં રાજ કે પ્રજાનો સંબંધ નથી. જ્યાં કોઈ જાતના પર્વ સંબંધી મહોત્સવો થતા નથી. તે યુગલો કોના વંશજો છે? તેનું નિર્માણ નથી. જેમનામાં વેરઝેર નથી. સરળ અને ભદ્રિક સ્વભાવી હોઈ જેમનામાં કળા-કુશળતા કે કઈ પ્રકારના ગૃહવ્યવહાર નથી. ખાવા, પીવા કે પહેરવા કે રહેવાની ઈચ્છા થાય કે તે તે સાધને કલ્પવૃક્ષ-દેવે પૂરાં પાડે છે. આવી સ્થિતિમાં જે જુગલપાસે જન્મેલ ભાઈ અને બહેન હોય તે પતિ અને પત્ની બને છે. એટલે ત્યાં લગ્ન સંબંધ જોડવામાં વંશ કે અવટંક જોવાની તેમને જરૂર રહેતી નથી.
કર્મભૂમિપણું પ્રવર્યા પછી જ ચાર વર્ણની સ્થાપના થઈ. બહાચર્ષ પાળે અને શાસ્ત્રોનું અધ્યયન[ભણવું] અધ્યાપન (ભાણાવવું] કરે તે બ્રાહ્મણ શસ્ત્ર ધારણ કરે અને નિરાધાર-નિર્બળનું રક્ષણ કરે તે ક્ષત્રીય, વિવિધ જાતના વ્યાપાર કરે તે વણિક વૈશ્ય તથા ખેતી કરે કે ઉપરોકત ત્રણે વર્ણની સેવા કરે તે શૂદ્ર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #40
--------------------------------------------------------------------------
________________
બાલ ત્રીજા
પૂર્વ કાળમાં આવી રીતે કર્તવ્ય અનુસાર વર્ણ ગણાતા. પરંતુ કાળક્રમે તે વર્યાં તે તે શાતિરુપે ગણાવા લાગ્યા. તે એક એક શાતિમાંથી પ્રસંગ-કારણવશાત અનેક ફાંટા નીકળ્યા. આજકાલ જગતમાં અનેક શાતિયો ગણાય છે. સૌ ખેતપેાતાની શર્મતમાંજ બેટી વ્યવહાર-લગ્નસંબંધ કરે છે.
ધંધા રોજગાર ઉપરથી પણ માણસા-કુટંબા ઓળખાય છે. જેમકે મહેતા, દેસાઈ, ભણશાળી, ફાફીયા, સંઘવી, વ્હોરા, પટેલ, ગાંધી વિગેરે. પરંતુ તેમાં બધા ભાઈઓ એકજ વંશના છે એવું પ્રાય: હોતું નથી, અવટંકે એક પણ વંશ જુદા હોય છે. જે કુટુંબ પોતાના પૂર્વે થયેલા સમર્થ વડવાના નામથી ઓળખાય{ જેમ કે કાનાણી, વેલાણી, ભારાણી, હેમાણી, પાલાણી, માલાણી વિગેરે] તે એકજ અવટવાળા ભાયાતો ગણાય છે.
અવટ ક એટલે ઓળખાણ-તે તે નામ વાળા કે તે તે સંશાથી પ્રસિદ્ધિ પામેલ સમર્થ પૂર્વજ કે આદિ પુરૂષથી ઓળખાવું તે અવટંક કે ગોત્ર-વંશ કહી શકાય.
આવા ગોત્ર ચાર વર્ણની શાતિઓમાં હોય છે અને પોતપોતાના ચત્રવંશમાં આર્ય મનુષ્યો લગ્ન સંબંધ જોડતા નથી. ગાત્ર કે વંશ તપાસી અન્ય ગોત્રવાળા સાથે લગ્ન સંબંધ જોડવા એ વિવેક છે અને વિવેક છે ત્યાં માણસાઈ છે.
તેમજ અન્ય ધર્મવાળાઓ સાથે, ઉચ્ચ કુળવાળાએ નીચ કળવાળા સાથે, સદાચારીએ દુરાચારી સાથે, ગરીબે ધનવાન સાથે, મેટી ઉમરનાએ નાની ઉમરવાળા સાથે, ગુણીએ અવગુણી સાથે, વિદ્વાને મૂર્ખ સાથે સી પુરૂષ પરસ્પર લગ્નસંબંધ શેડવાથી ઘણી વખતે ઘરમાં કયા-કલેશ-કુસંપ વધે છે. અને ઘર ગધેડે ચડે છે. લોકોમાં અપકીર્તિ અને કર્મબંધન થાય છે. નિશ્ચિતપણે ધર્મકરણી કે પરોપકાર વિગેરેના શુભ કાર્યો બની શકે તે માટે અન્ય ગોત્ર, સમાન કુળ, શીલ, સદગુણ, વય અને સમાન ધર્મવાળા સાથે લગ્નસંબંધ જોડવાના વિવેક રાખવા કે જેથી સંપ-સુલેહ અને શાંતિમય જીવન પસાર થાય. એ માણસાઈના [માર્ગાનુસારીના] ત્રીજે ગુરુ ગણાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #41
--------------------------------------------------------------------------
________________
૩૨
બોલ ચાશે
. . - .
બોલ ચોથ
-
પાપને ડર રાખવે
પાપભીરૂ થઈ વર્ગો માર્ગે સત્ય જે
પાપથી ડરે તે પાપભીર કહેવાય. અંતરમાં મલીનતા રાખી જે કાર્ય કરવું તે પાપ. જીવને પ્રાણિ માત્રને મારવાં કે જાનથી મારી નાંખવા તે પાપ. જૂઠું બોલવું તે પાપ. અણદીધી કોઈ પણ વસ્તુ-ચીજ અણહક્કની ધણીયાતી કે બિનધણીયાતી રજા વગર લેવી તે પાપ.
મૈથુન સેવવું કે કામ ચેષ્ટા-કુચેષ્ટા કરવી તે પાપ. પરસ્ત્રી કે વેશ્યાગમન કરવું તે પાપ. આસકિતપૂર્વક લિોભથી] ધનાદિક પદાર્થોને સંગ્રહ કરવો તે પા૫.
ક્રોધ કરવો, માન [અહંકાર-ગર્વ-અભિમાન] કરવું, માયા કિ૫ટદગલબાજીમ્બેતરપિંડી] કરવી અને લોભ એ ચાર કષાયો સેવવા તે પાપ.
ઈર્ષ્યા કે નિંદાપિર પેઠે પારકા અવગુણ ગાવા ૦૫] કરવી તે પાપ. કજીયા-કલેશ, ઝેર-વેર કરવાં તે પાપ. રાગદ્વેષ અને રતિ અરતિ કરવાં તે પાપ. કેઈ ઉપર કૂડું કલંક-આળ ચડાવવું, ચાડીગૂગલી કરવી તે પાપ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #42
--------------------------------------------------------------------------
________________
,
,
,
એલ ચાશે
૩૩
-
-
કોઈની આજીવિકા તેડવી તે પાપ ઓછું આપવું, વધારે લેવું તે પાપ. હદ ઉપરાંત વ્યાજ લેવું તે પાપ. કેઈની થાપણ ઓળવવી-પચાવી પાડવી તે પાપ. વિશ્વાસઘાત કરવો તે પાપ.
ચા, બીડી, ભાંગ, દારૂ, માંસ વિગેરે નકામાં વ્યસને સેવવાં તે પાપ. શિકાર કરવો તે પાપ.
પાપનાં કામોમાં ઉત્તેજન આપવું કે તેવાં કામોની પ્રશંસા કરવી તે પાપ.
હાંસી મશ્કરી કરવી કે કોઈને ખીજવવું તે પાપ. ગાળ-ભાંડવી અપશબ્દ બોલવા તે પાપ. ગરીબોની આંતરડી દુભવવી કે તેમને બનતી મદદ ન કરવી તે પાપ. મરતાં કે દુ:ખથી રીબાતાં કોઈ પણ પ્રાણી-જીવને દયા લાવી બચાવવાં નહિ કે દુ:ખથી ન મૂકાવવાં તે પાપ.
બકરા પાડા કે વાછરડા પ્રમુખ પ્રાણિઓને દૂધ પૂરું કે તન ન આપવુંસ્વાર્થવશ તેમનાં તરફ બેદરકારી રાખી તેમનાં નીસાસા લેવા તે પાપ. નાટકસીનેમા જેવાં, રમતગમત કરવી કે મોજશોખ કરવા તે પાપ. જુગાર રમવો તે પાપ.
આમ પાપની વ્યાખ્યા સમજી તે તે પાપથી વેગળા રહેવા કોશિષ કરવી. પાપર્મ કરનાર નિંદાને પાત્ર બને છે.
સુખી થવાની ઈચ્છાવાળા મનુષ્ય બીજ પ્રાણીને દુ:ખ ન આપવું. દુ:ખ આપવાથી દુઃખ અને સુખ આપવાથી સુખ મળશે. પિતાનું ભલું ઈચ્છનારે બીજનું ભલું કરવું. આપને ઈ ગાળ આપે તે ન ગમે તો આપણે બીજને ગાળ આપીએ તે તેને કેમ ગમે? આપણને કે મારે તો તે ન ગમે તો આપણે બીજાને મારીએ તે તેને કેમ ગમે? બીજની આજીવિક્ષ તોડનારે પ્રથમ પોતાની કોઈ આકવિ તોડે તો પોતાને કેવું લાગે? તેનો વિચાર કરવો જોઈએ. અર્થાત આપણને જે બાબત ન ગમે તેવું વર્તન આપણે બીજ તરફ ન કરવું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #43
--------------------------------------------------------------------------
________________
*
છે કે''
બોલ ચેાથે
- '
.
' T
=
ર
-
-
-
-
-
-
કરશો તેવું પામશો” “વાવશો તેવું લણશો આ ભવમાં કરેલાં પાપનાં ફળ આ ભવમાં પણ જોગવવાં પડે છે. કેટલાંક પાપ પર ભવમાંજ ફળે છે, જ્યારે કેટલાંક પાપનાં ફળ આ ભવ, પર ભવ અને ભવોભવ પણ ભેગવવાં પડે છે. માટે પાપથી ડરીને ચાલે–વર્તે તે સુખી થાય છે.
મલીન વાસનાથી, સ્વાર્થવૃત્તિથી, પૂર્વકર્મની પ્રેરણાથી, કોઈ સત્તાધારી વ્યકિતની પ્રેરણાથી કે દબાણથી, મમત્વ ભાવથી, અજ્ઞાનતાથી કે અશુભ કર્મના પહેલા બંધને લઈ આત્મા પાપકર્મ કરવા પ્રેરાય છે. પાપ-કર્મ કરતી વખતે વિરલ વિવેકી આત્માઓને ભાન હોય છે. બેભાનપણાથી બાંધેલા પાપ-કર્મ ઉદયમાં આવે છે અને જયારે દુ:ખ કે આપત્તિથી ઘેરાય છે ત્યારે રાડો પાડે છે, મુંઝાય છે અને તે દુ:ખથી છૂટવા આકાશ પાતાળ એક કરે છે. તે પછી ઈરાદાપૂર્વક, જાણી જોઈને કરેલાં કુકર્મોનાં કડવાં-માઠાં ફળ ભોગવવાં પડે તેમાં શી નવાઈ?
એવું જાણી દરેક આત્માએ પાપનાં પરિણામ વિચારી પાપકર્મ બાંધવાથી પાછા હટવું. પોતાને અને પરને દુ:ખકારી એવા વ્યસને સેવવામાં અને પાપકર્મ બાંધવામાં શૂરા ન થવું, પરંતુ પૂર્વનાં પાપકર્મો તોડવામાં શૂરવીર થવું. દયા, સત્ય, પવિત્રતા, સહનશીલતા, નમ્રતા, પરોપકાર અને સરળતા વિગેરે ગુણો [ પાપભીરૂ થઈ] પ્રગટાવવામાં પ્રયત્ન કરવો.
ન છટકે કુટુંબાદિ નિર્વાહના કારણે કોઈ પાપ કરવું પડે તો પણ તે પાપને પાપ સમજી ડરીને વર્તનાર અને નીતિ તેમજ દયામય જીવન ગાળનાર મનુષ્ય પાપભીર ગણાય છે. એ પ્રમાણે પાપભીરૂ બની નીતિ અને દયામય, સત્ય અને સંતોષમય ઈિત્યાદિક સદગુણમય શુદ્ધ માર્ગે ચાલવું-વર્તવું તે માર્ગાનુસારી કે માણસાઈને ચોથે ગુણ ગણાય.
૧ સત્ય બાલવાળાં અને સત્ય રીતે વર્તવાથી પ્રમાણીકતા આવે છે. અને અસત્ય બોલવાથી કૂડીયાપણાની છાપ પડે છે. કોઈ પગ મૂડીયાને વિશ્વાસ ન કરે. માટે કીર્તિ અને સુખનું કારણ એવું સત્ય પ્રાણ જતાં પણ માણસે ન છોડવું જોઈએ. સત્યની કષ્ટમય કસોટીમાંથી પસાર થનાર રાજ હરિશ્ચંદ્રની પેઠે સુખી થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #44
--------------------------------------------------------------------------
________________
એલ ચાંચ
૩૫.
બેલ પાંચમા
દેશના પ્રસિદ્ધ આચારનું
પાલન કરવું
"પ્રસિદ્ધ દેશાચાર પ્રમાણે વર્તવું.
પોતાના દેશમાં આ પ્રમાણે ચાલતો અને ઉત્તમ જનોને ધન ખાનપન ને પોશાક વિગેરેને આચાર-રીત-રિવાજ હોય તે પ્રસિદ્ધ દેશયાર કહેવાય. એ દેશચારતા કુણાચાર[કુળની નીતિ તથા ધર્મ સહિત જે આશ્ચર તે પ્રમાણે વર્તવું તે માર્ગાનુસારી ગુણ છે.
યુરોપિયન-ઈંગ્રેજ, મુસલમાન, વેરા પારસી મારવાડી પંજાબી કણબી અને મિરી વિગેરે લોકો પોતાના દેશ, શાતિ કે કુળને અનુસરી શકો ભાગે ખાનપાન, પાક વિરે રીતરિવાજ રાખે છે. જ્યારે હાલ કેટલાક હોણે કચ્છી, કાઠિયાવાડી ગુજરાતી વિગેરે તેમાં પણ ખાસ કરી કહેવાતા જેનો પરદેણ વા, કંઈક પશ્ચિમની કેળવણી લેવાઈ અને અન્ય જાતિના લોકોને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #45
--------------------------------------------------------------------------
________________
૩૬
બેલ પાંચ
વિષ પરિચય છે અને પોતાનો દેશાચાર કે કુલાચાર છોડી માણસાઈને ગુણ ખોઈ બેઠા. અન્ય દેશના ખાનપાન, પથાક અને પરદેશી ચીજો ચા, સિગારેટ, દવાઓ, ખાંડાકર વિગેરેના વપરાશથી દેશભ્રષ્ટ, દેહભ્રષ્ટ, શાતિભ્રષ્ટ, ચિત્તભ્રષ્ટ અને કુળ તેમજ ધર્મ ભ્રષ્ટ પણ થયા.
પૂર્વકાળમાં એમનાજ વડિલો દેશમાં જ રહી ઉદ્યમ કરતા અને શાંતિ અનુભવતા. સાદુ ખાતાં, ડું પહેરતાં ખૂબ અંગમહેનત કરતા અને કંઈને કંઈ ઉદ્યમમાં રચ્યાપચ્યા રહેતા-નવરા ન બેસતા. તેથી તેમને રોગ ઓછા
પ્તા તેઓમાં કયાકલેશ ઓછા હતા. તેઓ દયા, દાન, નાલગમર્યાદા સંપ, સાદાઈ અને પરગજુપણું વિગેરે માણસાઈના ઉચા ગુ ધરાવતા અને દેવ, ગુરૂની સાચી ભકિતપૂર્વક સાચા ધર્મનિષ્ટ હતા. એ બધું પ્રતાપ દેશાચાર કે કુલાચારનો છે.
વર્તમાનકાળે પણ ગાંધીજી જેવા મહાપુરૂષો યુરોપ વિગેરેની મુસાફરીમાં કે યુરોપિયન વિગેરે લોકોની મુલાકાતમાં પણ પોતાનો દેશાચાર કે શિષ્ટાચાર પોતે છોડતા ન હતા, તેમજ બીજાઓને દેશાચાર પ્રમાણે સાદાઈથી વર્તવાને ઉપદેશ આપતા. પિતે આનંદ અનુભવતા અને બીજાઓને સુખી બનાવતા.
ત્યારે આજ કાલ લોકોએ દેશાચાર ને કુળાચાર છોડય. પરદેશ ખેડશે. ભાગ્ય અનુસાર બે પૈસા મેળવ્યા. ખર્ચ-વ્યવહારો વધાર્યા. મોટા ભા બનવા, દેખાદેખી, નાક વધારવા, ખોટે રસ્તે, બિનજરૂરી, ધામધૂમ કરી ખૂબ પૈસો વાપરતા થયા. પરંતુ લજજ-મર્યાદાસંપ, સાદાઈ, વિવેક, વિનય-નમ્રતા, ગુપ્તદાન દયા અને પરોપકાર વિગેરે માણસાઈને લગતા ગુણો ગુમાવ્યા
આજે વ્યસનો વધ્યાં. શરીરની ટાપટીપ વધી. વિલાસિતા અને જપાનીઝ ભપકે વળે. રોગ વધ્યા. હુંસાતુંસી અભિમાન, તોછડાઈ, કરાકટ, વેરઝેર, કૂડકપટ અને હાયવોય વિગેરે દુર્ગણો વધ્યા જેના પરિણામે લડાઈ અને તેને લઈને મોંઘવારી અને મોંઘવારીને લઈને ભૂખમરો વકો ધર્મ, નીતિ કે ન્યાય વિગેરે સુખના ભાગેને દેશવટો અપાશે. આ બંધે આપ દેશચાર અને કુલાચાર છોડવાનો છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #46
--------------------------------------------------------------------------
________________
બેલ પાંચ
૩૭
જે દેશાચાર કે કુલાચાર બિન, પાન, પોશાક, કન્યા વિ૫, બાલગ્ન, વૃદ્ધ લગ્ન અને સેવાકૂટવાના રિવાજો વિગેરે પોતાને કે પરને અતિ કરતાાનિ કરતા હોય તેને જરૂર ત્યાગ કરવો. પરંતુ જેનાથી પોતાને કે પરને કોઈ જાતનું નુકશાન ન હોય પણ પરિણામે ફાયદો હોય તેવા દેશચાર કે કુલાચારને માન આપવું એ વિવેક ગણાય છે. સમય વિચારી સમજી ને વર્તવું. દેશચાર કે કુળાચાર પ્રમાણે વર્તવાથી લોકલાગણી મેળવી ધારેલાં કર્યો પાર પાડી શકાય છે. માટે સુખી થવું હોય તો દેશાચાર અને કુણાચાર પ્રમાણે વર્તવાની જરૂર છે. દેશાચાર તથા કુળાચાર પ્રમાણે વર્તવું એ માણસાઈના પાંચમો ગુણ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #47
--------------------------------------------------------------------------
________________
છેલ છો !
બોલ છો
કેઇના અવવાદ બાલવા નહિ. તેમાં ખાસ
કરીને રાજાની નિંદા તે નજ કરવી.
“કેઇના અવર્ણવાદ ન બોલવા સુખ જો’
જે વસ્તુ જેવી હોય તેનું યથાર્થ—વ્યાજબી વર્ણન કરવું તે અગર ગુણ કહી દેખાડવા તે વર્ણવાદ અને વસ્તુમાં કે કોઈ પણ પ્રાણીમાં રહેલા ગુણ યંકી દઈને છતા કે અછતા અવગુણ બીજા પાસે પ્રગટ કરવા તે અવર્ણવાદ કેનિંદ્ય કહેવાય. માણસાઈવાળો માણસ કોઈની પણ નિંદા ન કરે. પારકી વિંધ્ર કરવાથી પોતાને અને સાંભળનારને નુકશાનજ થાય છે.
પિતા કરતાં બીજો કોઈ વધારે સુખી હોય, ધનવાન હોય, ગુણવાન હોય વિલન હોય અને તેની લોકો વિશેષ પ્રશંસા કરતા હોય તે જોઈ કે સાંભળીને હૈયામાં બળતરા થાય, તેના તરફ અણગમો થાય તે અદેખાઈ યા ઈર્ષ્યા કહેવાય. એ ઈર્ષ્યા જયારે હૈયામાં ન સમાય ત્યારે તેને ઉભરો દૂિધના ઉભાની પેઠે] વન રુપે બહાર નીકળે તેનું નામ અવર્ણવાદ કે નિંદ્ય કહેવાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #48
--------------------------------------------------------------------------
________________
છેલ છો
:
Prit
એ નિંદાને મીઠા (લવણ)ની ઉપમા આપેલ છે. મીઠું જે ઠામમાં વધારે વખત રહે તે હામને ખાઈ જાય છે. તેમ નિંદા પણ જે મનુષ્યના હૃદયમાં પેઠી તેના પુણ્યનો ખજાનો જલ્દી ખૂટી પડે છે અને પુરુષ ખલાસ થયાં એટલે દુ:ખનાં વાદળ તે નિંદા કરનારને ઘેરી વળે છે. આંખમાં આંસુ રેડવાને વખત આવે છે અને પાયમાલ થઈ જાય છે.
શાસ્ત્રમાં કહ્યા મુજબ સાધુપણું યથાર્થ પાળનાર સાધુ પણ જો પારકી નિંદા કરવા માંડે છે તો તે સાધુપણાથી ભ્રષ્ટ થાય છે. તો પછી બીજો કોણ બચી શકે? માટે બીજાના દોષ નિરખવા કરતાં પોતાના દોષે તપાસવા. અવગુણગ્રાહી ન થતાં શ્રીકૃષ્ણ જેમ કુતરાની બત્રીશી વખાણી [ગુણ લીધો] તેમ ગુણગ્રહી બનવું.
નિંદા કરનાર માણસને વિશ્વાસ કોઈ પણ કરે નહિ. જેની નિંદા કરી હોય તે માણસ જે સાંભળે તો કજી કરે અને વેરઝેર વધે. સાધુ-સંતની નિંદા કરતાં ચીકણાં કર્મ બંધાય. તેમજ રાજ વિગેરે સત્તાધારીની નિંદા કરતાં દંડ વિગેરે શિક્ષા ભેગવવી પડે. લોકમાં અપકીર્તિ થાય. કરેલ તપ-૫ વિગેરે ધર્મકરણી નિષ્ફળ જાય.
અવગુણ ગ્રહણ કરનાર અવગુણી બને છે અને ગુણ ગ્રહણ કરનાર સદગુણી બને છે. પારકી નિંદા કરનાર પોતે પણ નિંદાપાત્ર બને છે અને પરભવમાં નીચ કુળમાં જન્મ લેવો પડે છે. પોતાની પ્રશંસા, પારકી નિંદા, ગુણી પુરુષોની ઈર્ષા અને સંબંધ વિના જેમ તેમ લવારો કરવાથી મનુષ્ય પોતે પોતાના પાપે હેઠો પડે છે.
દુર્જન, અકુલિ (હવા કૂળવાળા) અને ઓછી બુદ્ધિવાળાને જ પારકી નિંદા કરવી ગમે છે. જયારે સજજન માણસે જેને દોષ હોય તેને ખુલ્લા શબ્દોમાં ખરૂ કહી આપે છે, પણ પુંક પાછળ બીજ પાસે તેનું વાંકું બોલતા નથી. પોતાના અવગુણ શોધે છે અને બીજમાંથી અવગુણ છોડી ગુણ ગ્રહણ કરે છે, કે જેથી પોતે સદગુણી બની આત્મસાધના કરી શકે છે. માટે સુખની ઈચ્છા કરનાર માણસે કોઈની નિંદા ન કરવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #49
--------------------------------------------------------------------------
________________
૪૦
બેલ છઠું
કોઈમાં પણ દોષ-અવગુણ દેખાય તે હિતેચ્છુ થઈ એકાંતમાં બેસાડી તેના અવગુણ ટાળવા તેને સભ્યતાથી સમજાવવાને ઉદ્યમ કરવો. કદાચ ન સમજે તે દયા રાખવી, “પ્રભુ એને સદબુદ્ધિ આપે એવી ભાવના ભાવવી. પરંતુ પરjjઠ પાછળ નિંદા ન કરવી. દરેકમાંથી ગુણ ગ્રહણ કરવ-ગુણગ્રાહી બનવું, એ માર્ગાનુસારીને છઠ્ઠો ગુણ જાણવો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #50
--------------------------------------------------------------------------
________________
બોલ સાતમે
૧.
બાલ સાતમે
અતિ ગુપ્ત તથા અતિ પ્રગટ નહિ તેવા અને જવા આવવા માટેનાં અનેક કાર ન હોય તેવા
ઘરમાં રહેવું અતિ ગુપ્ત અતિ દ્વારનું સ્થાનક જેવું.
માણસ માત્રને રહેવા માટે મકાનની જરૂર પડે છે. સહુ પોતપોતાના ગજ પ્રમાણે ઝુંપડાં કે બંગલા બાંધી-બંધાવીને તેમાં રહેઠાણ કરે છે. પરંતુ તે માને કેવાં અને કેવે સ્થળે હાવાં જોઈએ? તે જાણવાની દરેક મનુષ્યને જ છે.
સ્થાનક એટલે રહેવાનું સ્થાન-ધર. જે ઘર તદન એકાંતમાં કોઈ શેરી કે વરં પ્રમુખમાં, ખૂણે ખચકે બહુજ ઉંડાણમાં હોય, જ્યાં હવા અને પ્રકાશનો અભાવ હોય કે જેથી રોગની ઉત્પત્તિ થાય અને જેની નજીકમાં બીજાં ઘર નોય તેવા ઘરમાં રહેવું નહિ. તેવા ઘરમાં રહેતાં સાધુ સંત કે કોઈ પણ યાચકને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #51
--------------------------------------------------------------------------
________________
- ra -
બોલ સાતમે
દાન દેવાનો પ્રસંગ ઓછો આવે. તેમજ લૂંટફાટ કે આગ-વાય-પ્રલાય વિગેરે ભયના પ્રસંગે કોઈ સાંભળનાર કે મદદગાર ન મળવાથી જનમાલ બચાવવા મુશ્કેલ થઈ પડે તેવા ઘરમાં રહેવું નહિ.
વળી ઘણાં બારી બારણાં વાળા, ચારે બાજુ તદન ખુલ્લા કે જાહેર રસ્તા ઉપર રહેલા મકાનમાં પણ વસવાટ કરવો ન જોઈએ કારણ કે તેવા ઘરમાં રહેતાં રસ્તા ઉપર ઘણા માણસોની આવજ થતી હોવાથી ઘરમાં બેઠેલ સીઓની લાજ-મર્યાદા ન સચવાય. સ્ત્રીઓની વૃત્તિ ચપળ બને. ઘણાં બારણાં હોવાથી ચોર, લુચ્ચા, લફંગા વિગેરે ખરાબ માણસને ઘરમાં પેસવું સુલભ થાય અને ઘર આગળ ઘણી ગરબડ થતી હોઈ સ્થિર ચિત્તે કોઈ કામ થઈ શકતું નથી.
વળી વિશેષમાં રહેવાનું મકાન કોતરકામ વગરનું સાદું અને પોતાના કુટુંબનું સુખેથી પોષણ થઈ શકે તેટલું તેવું હોવું એ લાભદાયક છે. સાદું અને પૂરતું હોય તો તે મકાન હમેશાં વપરાતું હોવાથી સાફસુફ થઈ શકે અથવા રહી શકે. બનાવતી વખતે પૈસા અને વખતને પણ બચાવ થાય. કોતરકામ વાળું કે અતિ વિશાળ હોય તો તે મકાન સાફસૂફ ન થવાથી રજ-જળાં વિગેરે કચરો જામે અને અનેક જંતુઓ ઘર કરી રહે છે. જયારે સાફ કરવાને વખત આવે ત્યારે અનેક જંતુઓના ઘર ભાંગે અને જીવોની હિંસા થવા પામે.
વળી જે ભૂમિ અશુદ્ધ હોય–હાડકાં, મડદાં જયાં દટાયેલાં હોય કે મળમૂત્ર જ્યાં પડતાં હોય તેવી જમીન ઉપર પણ ઘર બનાવવા ન જોઈએ. તેમજ ઘરમાં કે આંગણામાં પેશાબ, સેડા, લીંટ, બળખા કે પાણી વિગેરે નાંખી કીચડ કરી ગંદકી કરવી નહિ. ઘર દરેક રીતે સ્વચ્છ રહેવાથી જીવજંતુઓનો ઉપદ્રવ થવા ન પામે, હિંસા ન થાય અને રોમાદિક પીડા થવા ન પામે, તેમજ ચિત્તવૃત્તિ શાંત અને સ્થિર રહેવા પામે. વળી ધન અને જીંદગી સહીસલામત રહે, અનાચારથી બચી જવાય અને ધર્મમાં અખંડ પ્રવૃત્તિ સેવી શકાય. ઈત્યાદિક અનેક ફાયદા થાય. માટે ઘર સંબંધ ઉપર બતાવેલ બાબતોને વિવેક રાખનાર માણસ માર્ગાનુસારી ગણાય છે. એ માણસાઈને સાત બેલ કો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #52
--------------------------------------------------------------------------
________________
બાલ સાતમા
સારા પડોશવાળા સ્થાનમાં રહેવુ
· શુભ પડોશમાં વસતાં થાએ સુખ ને.’
૪૩
વે નિમિત્ત વાસી છે. એક પોપટનાં બે બચ્ચાં. એક ભીલાના સહવાસમાં રહ્યું અને બીજું તાપસાના આશ્રમમાં રહ્યું. ભીલાના પરિચયમાં રહેનારને કુસંસ્કારો પડયા. આવતા જતા માણસાને જોઈ ‘મારો, પકડો, લૂંટો, વિગેરે શબ્દો બોલે.. જયારે તાપસાના સહવાસમાં રહેનાર વેદસૂત્ર કઠસ્થ કર્યા, સારા સંસ્કારો મેળવ્યા અને આવતા જતા જાને ‘આવા, પધારો, બેસા’ વગેરે બાલવાનું શિક્ષણ અને સુખ મેળવ્યું. એજ પ્રમાણે માણસ લુચ્ચા, લક્ ગા, જુગારી, ચેર વિગેરેની સાબત કરે તો તેવી કુટેવ પડે. તેમજ નીતિમાન, સદાચારી એવા સાધુસંતનો સંગ કરે તો સદબુદ્ધિ આવે અને ઉંચા સંસ્કાર પડે.
માટે આજુબાજુમાં વસતા પાડોશી પ્રમાણિક, નીતિવાળા, સદાચારી, નમ્ર, વિવેકી અને ધર્મનિષ્ટ હોય તેવે ઠેકાણે રહેવાથી વિચાર, ઉચ્ચાર અને આચાર સારા રહે યા સારા થવા પામે, તથા સુખી જીવન વીતાવી શકાય. ધના, શાલિભદ્ર અને યવના શેઠના જીવો પૂર્વ ભવે સારા પડોશમાં રહેતા, જેવી સુપાત્રે દાન દેવાના અવસર આવ્યો અને ભાગ્યશાળી બન્યા.
શુભ પડોશ એટલે શુભ વાતાવરણ. વાતાવરણ અનેક ાતનું હોય છે. ઘરનું વાતાવરણ ઘરમાં વસતાં માણસા-માતા, પિતા, સી, ભાઈ, ભાઈ વિગેરે કુટુંબીજનોનાં જેવા સ્વભાવ ને વર્તન હોય તેની અસર સારી કે નરસી સાથે રહેનારને થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #53
--------------------------------------------------------------------------
________________
ખેલ સાતમા
એજ રીતે પડોશનું વાતાવરણ જાણવું. જમીનનું વાતાવરણ જે સ્થળે યુદ્ધ થયું હોય, હાડકાં કે મડદાં દટાયાં હોય અથવા મડદાં બાળવામાં આવેલાં હોય તેવી જમીનના સ્પર્શ થતાં માઠી અસર થાય છે.
૪૪
દા. ત.—માતા પિતાને તીર્થ કરાવી પાછા વળતાં પિતૃવત્સલ-વિનીત ‘શ્રવણ કઠિયારે’ અમુક એક પ્રદેશમાં આવતાં કાવડ નીચે ઉતારીને માવિત્રાને કહ્યું કે ‘ઉપાડવાની મજુરી આપો તો આગળ લઈ જાઉં.’ માવિત્રા સમજ્યા કે આવા પિતૃભકત પુત્ર આવી માંગણી કદિ ણ ન કરે, પરંતુ આ જમીનજ અશુદ્ધ છે, તેની અસર પુત્રને થઈ એટલેજ આમ બાલે છે. એમ ધારી ‘અહીંથી આગળ ચાલ એટલે તને મારી આપશું” એમ સાંભળી કાવડ ઉપાડી એ ભૂમિકા ઓળંગી આગળ ચાલ્યો. શુદ્ધ ભૂમિમાં પ્રવેશ કરતાંજ શ્રવણના વિચારો બદલ્યા. અહો! મેં અવિનીતે માવિત્રા પાસે મજૂરી માંગી! ધિક્કાર છે મને!” આમ ખેદ કરી માવિત્રાના પગમાં પડી અવિનય ખમાવ્યો.
એમજ ગામ, દેશ અને દુનિયાનું વાતાવરણ ગામમાં વસતા મ્લેચ્છ હિંસક પ્રવૃત્તિથીજ આજીવિકા-કરનારા-વાઘેર મચ્છીમાર વિગેરેની માઠી અસર તથા સદાચારી-પ્રમાણિક, નીતિવાળાની સારી અસર થવા પામે છે. દેશ કે દુનિયામાં ચાલતાં યુદ્ધ, દુષ્કાળ કે રોગચાળા વિગેરેની ચાલતી હાડમારીની અસર ચિતારુપે થવા પામે છે.
આ રીતે અશુભ પડોશ કે વાતાવરણથી ચિત્ત અસ્થિર થાય, ચિંતા ઉપજે અને આત્મિક અહિત થાય છે. માટે અશુભ પડોશ કે વાતાવરણ ટાળી શકાય અગર તેનાથી દૂર રહી શકાય તેમ હોય તો તેને ટાળી [દૂર જઈ] શુભ પડોશ કે શુભ વાતાવરણમાં વસવું-વસવા બનતી કોશિષ કરવી એ આત્માને સુખકારી છે. વિવેકીજનોએ આ બાબતનું પુરતું લક્ષ્ય રાખવું જોઈએ. સ્વપરને ગુણકારી માણસાઈના આ સાતમો ગુણ માર્ગાનુસારી માણસે અવશ્ય આરાધવા ઉઘમવાન થવું જોઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #54
--------------------------------------------------------------------------
________________
એલ આઠમા
બેલ આઠમે
હમેશાં સારા આચરણવાળા સાથે
સંબંધ રાખો.
સારા જનની સોબતમાં વસવું સદા.”
શભ પડોશ કે શુભ વાતાવરણમાં રહેવા છતાં જે નઠાર માણસની એબત હોય તો તેની માઠી અસર થવા પામે છે. ચાર, જુગારી, પરરીલંપટ વ્યભિચારી હિસક, અસત્યવાદી, કપટી, દારૂડીયા હમેશાં મોmખમાં રાચતા અને નિદક વિગેરે દુષ્ટ માણસની સોબત કરવાથી ધર્મી લાગી કે સજજન સદગુણી પુરુષને પણ ઘણે ભાગે તેને ચેપ લાગી જાય છે.
સત્સંગતિ સારા માણસની સોબત કરવાથી સારી બુધ્ધિ આવે છે. જડતા દૂર થાય છે. કુશળતા આવે છે. જીંદગી સુખમય બને છે. યશકીર્તિ ફેલાય છે. દુર દુર થાય છે. અને મોક્ષમાર્ગ પ્રાપ્ત થાય છે. આવા અનેક લાભ સત્સંગતિથી શય છે. જેમાં મહાત્માના ચરણસ્પર્શથી પવિત્ર થયેલ ધૂળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #55
--------------------------------------------------------------------------
________________
: ", " vs '
બેલ આ
c -
-
-
- -
હું જેવી સામાન્ય ગણાતી વસ્તુને પણ રાજ-મહારાજાઓ મસ્તકે ચડાવે છે, તેમજ ? સામાન્ય મનુષ્ય સત્સમાગમના પ્રભાવથી ઉચ્ચ દશાને પ્રાપ્ત કરે છે.
સભ્યની વાણી, તેમનાં બનાવેલ પુસ્તકોનું વાંચન, તેમના ગુણોની પ્રશંસા વિગેરેથી પણ સારી અસર થવા પામે છે તો પછી તેમનાં દર્શન અને છે નિત્ય સમાગમ કરતાં મહાન લાભ થાય તેમાં શી નવાઈ છે? સારી નરસી સોબતની અસર પશુઓ અને વનસ્પતિને પણ થાય છે. ચંદન વૃક્ષને પડખે ઉગેલા લિબડાના આડમાં ચંદનની સુગંધ આવે છે અને ચંદનના ભાવે વેચાય છે. જયારે લિબડાના વૃક્ષને સિચેલું મીઠું પાણી પણ કડવાશ ધારણ કરે છે. નદીઓનું પાણી દરિયામાં ભળવાથી ખારું થઈ જાય છે. વિગેરે “સબત તેવી અસર.' માટે યશ-કીતિ, સુખ-સમૃદ્ધિ અને સદગતિની ઈચ્છાવાળા માણસે હમેશાં સંત-સાધુ, સદાચારી, સદગુણી કે પરોપકારી ધર્માત્મા પુનીજ સબત કરવી. એ માર્ગાનુસારી-માણસાઈનો આઠમો ગુણ જાણવો.
*
*
*
*
*
*
*
*
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #56
--------------------------------------------------------------------------
________________
૭
બાલ નવમે
" -1.'
5
બેલ નવમો
માતા-પિતાની સેવાભકિત કરવી
વિનયે માતા પિતાની કરવી સેવ જે.”
વિનયવિશે નમ્રતા રાખવી એ મહાન ગુણ છે. જેનું હૃદય આંટીઘુંટી વગરનું સરળ અને સીધું હોય તેનામાં નમ્રતા હોય. વિવેક સારાસારની સમજણપૂર્વકની જે નમ્રતા તેજ સાચો વિનય ગણાય. નમ્ર થવું-નમવું તે વિનય, પરંતુ નમવા નમવામાં ફેર છે.
નમે નમે મેં ફેર હૈ, બહોત નમે નાદાન; દગલબાજ દૂના નમે, ચિત્તા એર કમાન.
સામા માણસને છેતરવા, લૂંટવા કે મારવા માટે ચાર, ચિત્તા અને ધનુષ્યકામઠું વગેરે ખૂબ નમીને પોતાનું કાર્ય સાધે છે. એટલે એવી રીતે બીજાને છેતરવા, લૂંટવા પોતાનો સ્વાર્થ સાધવા કે ઠાર કરવા નમ્ર થવું, લાવા ટાવા કરવા કે મીઠું મીઠું બોલવું એ તો અવગુણપોષક આત્માને અધોગતિમાં લઈ જનાર અવિનય છે. જ્યારે નિ:સ્વાર્થતા, સરળતા અને વિવેકપૂર્વક નમવું એજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #57
--------------------------------------------------------------------------
________________
૪૮
બેલ નવમો
આત્માને ઉન્નત બનાવનાર વિનય નામનો ઉત્તમ ગુણ છે. એવો વિનય ત્યાગી કે ગૃહસ્થ દરેકમાં એકસરખો હોવો જોઈએ. વિનય એ ધર્મનું મૂળ છે, તેમજ પુદગળ સંબંધી આત્મા સંબંધી સુખને ઉત્પન કરનાર છે.
સુદેવ અને સદગુરૂને નમવું તે ધાર્મિક વિનય અને માતા પિતા વિગેરે વડિલોને નમવું તેમની સેવા-ભકિત કરવી એ વ્યવહારિક વિનય છે. જ્ઞાન અને કિયા એ જેમ મોક્ષને માર્ગ છે તેમ વ્યવહાર-નીતિ અને ધર્મ એ પણ મોક્ષને માર્ગ છે. ધર્મ હોય ત્યાં નીતિ તો હોયજ, પરંતુ નીતિ હોય ત્યાં ધર્મ હોય યા ન પણ હોય. ધર્મને ઉત્પન્ન કરનાર નીતિ છે એટલે વ્યવહારિક વિનય માતા-પિતા વિગેરેને તો પ્રથમ હોવો જ જોઈએ. માતા પિતા વિગેરે વડિલોનાં સેવા-ભકિત વિનય કરનાર દેવ-ગુરૂની પણ સેવા-ભકિત કરી શકે છે. પ્રથમ ઉપકારી એવાં માતા-પિતાના જેણે સેવા-ભકિત વિનય ન ર્યા હોય તે દેવગુરૂની પણ સેવા-ભકિતનો લાભ લઈ શકતા નથી.
માતાપિતાની સેવા કરવાની મનુષ્ય માત્રની ફરજ છે. કારણ કે તેઓ તીર્થસ્વરૂપ અને ઉપકારી છે. તેઓ પોતાનાં બાળકો માટે ગર્ભમાં હોય ત્યારથી માંડીને અનેક સંકટો સહન કરી છેવટ સુધી તેમનું રક્ષણ કરવાની પૂરતી કાળજી રાખે છે. બાળકોનાં શરીર, મન અને હૃદય કેળવવા માટે તન, મન અને ધનને પણ ભોગ આપે છે. તેમજ ઉંચ્ચ સંસ્કાર રેડી ઉંચ્ચ જીવન બનાવવામાં માવિત્રનો પૂરતો ફાળો છે.
માતા વાત્સલ્યભાવે બાળકના હૃદયમાં જે ઉચ્ચ જીવનરસાયણ-શિક્ષણ રેડી શકે છે, તે હજાર શિક્ષકો પણ નથી રેડી શકતા જેટલી કેળવણી માતાની ગોદમાં બે વર્ષમાં મળે છે તેટલી કેળવણી આખી જીંદગીમાં કોઈ પણ પ્રકારે મળવી મુશ્કેલ છે. એક ઉત્તમ માતા સે શિક્ષકોની બરાબર છે. મદાલસામાતાએ પપ્રતાના પૂત્રને પાલણામાં ઝુલાવતાં તત્ત્વજ્ઞાની બનાવેલ. સતી સીતાએ લવ-કુશને કેળવ્યા નેપોલીયન જેવે વીર પણ માતાની ઉત્તમ શિક્ષા પ્રસાદીથીજ ઉચ્ચ શકિત મેળવી શકો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #58
--------------------------------------------------------------------------
________________
એલ નવમા
se
પ્રભુ મહાવીર માતા ત્રિશલાજીની કુક્ષિમાં હતા ત્યારે મ્હારા હાલાચાલવાથી માતાજીને દુ:ખ થતું હશે' એમ ધારી કાયાને સંકોચી સ્થિર રહ્યા. મ્હારો ગર્ભ ગળી ગયા યા કોઈ હરી ગયા એવી આશંકાથી માતાજી કલ્પાંતરૂદન કરવા લાગ્યાં. પાતા ઉપર માતાજીના અથાગ મેહ છે’ આવું ધારી પ્રભૂએ કાયા ચલાવી કે માતાજી ખુશી થયાં. આ વખતે ગર્ભમાં રહ્યાં થકી પ્રભૂજીએ અભિગ્રહ લીધા કે ‘માતા પિતા-જીવતાં મ્હારે દીક્ષા ન લેવી.’વીર પ્રભુએ પેાતે જાતે આવા પિતૃભકત બની જગતના લોકોને પેાતાના જ દાખલાથી માવિત્રાને વિનય કરવાના પાઠ શીખવ્યો. માવિત્રા સ્વગે સીધાવ્યા પછી દીક્ષા લેવા તૈયાર થયેલા મહાવીરે વિંડલ બંધુ નંદીવઈ નના આગ્રહથી તેમને શાંતિ પમાડવા તેમનું વચન માન્ય રાખી બે વર્ષ દીા મેડી લીધી.
શ્રવણ કઠિયારે અપંગ માતા-પિતાને કાવડમાં બેસાડી ૬૭ તીર્થો કરાવ્યાં. રામચંદ્રજીએ ઓરમાન માતાના વચનની ખાતર અને પિતા દશરથની મુંઝવણ ટાળવા વનવાસ સ્વીકાર્યો. મહમદ પયગમ્બર નાની વયમાં વૃદ્ધ માતાની દિલોજાન સેવા બજાવી માતાના આશિર્વાદ મેળવી વડાપીર-મ્હોટા પીર પ્રભૂ થયા. આવા તો અનેક મહાપુરુષો થયા કે જેમણે માતા-પિતા વિગેરે વિડલાના વિનય-સેવા ભકિત કરી પેાતાનું નામ અમર કર્યું છે.
આવું સમજી માવિત્રેની આશા પાળવી. સવારમાં ઉઠી તેમને પગે લાગવું. તેમને જમાડીને જમવું. તેમની દરેક ઈચ્છાઓ પૂર્ણ કરવી. પરદેશ જતી વખતે તેમને પગે લાગી આશિવાદ લેશે. માવિત્રે કંઈ કહે તે તેમના ઉપર ક્રોધ ન કરવો. કડવાં વચન ન કહેવાં. તેમના સામા ન થયું. તેમનું કોઈ પણ અયોગ્ય કાર્ય જેઈ વિનય અને વિવેકપૂર્વક તેમને સમજાવવાં.
આપણી બાલ્ય અવસ્થામાં આપણાં મળમૂત્ર સૂગ લાવ્યા વગર ધોયા છે. પોતાનાં બચ્ચાંને રોગાદિથી પીડાતાં જેઈ ભૂખ, તરસ, ઉષગરા વેઠી તેમને આરામ કરવા બનતા ઉપાયો કરે છે. બહુ કષ્ટો વેઠી દિલેાાન સેવા બાવે છે. આપણે પરદેશ હોઈએ ત્યારે આપણી આબાદી ઈચ્છે છે. તેમની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #59
--------------------------------------------------------------------------
________________
ખેલ નવમે
વૃદ્ધ અવસ્થા કે બિમારીના પ્રસંગે ખાન પાન, ઔષધાદિ ઉપચાર વિગેરે સારવારપૂર્વક યથાશકિત બનતી સેવા બજાવવી જોઈએ.
૫૦
આ રીતે તેમના અથાગ ઉપકારના બદલા સર્વ પ્રકારનાં સુખ આપતાં કે પોતાના શરીરની ચામડી વડે મોજડી બનાવી પહેરાવવા છતાં વળતા નથી; પરંતુ તેમને ધર્મના માર્ગે ચડાવીએ કે ધર્મ કાર્ય કરતાં તેમને સહાયતા આપી સદગતિગામી બનાવીએ તોજ કઈક અંશે તેમના ઋણમાંથી મુકત થઈ શકીએ.
ધર્મથી ભ્રષ્ટ થયેલા ગુરૂઓનો ત્યાગ કરવો પણ આચારથી ભ્રષ્ટ થયેલ માતાના કયારે પણ ત્યાગ ન કરવા; કેમકે ગર્ભ ધારણ અને પોષણ કરવા વડે ગુરૂ કરતાં પણ કોઈક અપેક્ષાએ માતા અધિક ઉપકારી છે. પાંચ વર્ષ પછીની અવસ્થાએ બાળકોને અનેક સદગુણા, સુવિઘા અને કળા પ્રાપ્ત કરાવનાર પ્રાય: પિતા છે. માટે માતાપિતા બંનેનો પુત્ર જીંદગી પર્યંતના ત્રણી છે. તેથી તેમની જીવનયાત્રા સુખમય પસાર થાય એ ખાસ લક્ષમાં રાખવું જોઈએ. એવું જાણી માતા પિતાદિ વડિલા અને દેવગુરૂની સેવા [વિનય ] કરનાર માણસ માણસાઈવાળા ગણાય છે. એ માર્ગાનુસારીના નવમા ગુણ સમજવો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #60
--------------------------------------------------------------------------
________________
મોલ દશમે
બેલ દશમે
ઉપpવવાળા સ્થાનને ત્યાગ કરવો
ભયવાળા સ્થાનકમાં કદિ વસવું નહિ.”
સ્થાનક એટલે ઘર અથવા જંગલ જ્યાં થોડો કે ઘણો વખત રહેવું હોય તેવી જગ્યા તેવો પ્રદેશ કે તેવું સ્થળ. જયાં સાપ, વીછી, વાઘ, ચિત્તા, ચર, ચરક, સ્વરાજ્ય કે પરાજય, પ્લેગ, મરકી, કોલેરા પ્રમુખ ચેપી રોગ લવઈ, લંપટ પુરૂષો વિગેરેને અવારનવાર ભય-ઉપદ્રવ રહ્યા કરે તેવી જગ્યા કે તેવા પ્રદેશમાં રહેવાથી અશાંતિ ચિત્તની અસ્થિરતા થવા પામે. ચિત્તની અસ્થિરતા થવાથી કેઈ પણ કાર્યમાં ચિત્ત ચોટે નહિ.
બેચિત્તા મનથી એટલે બેધ્યાનપણે કરાયેલું કાર્ય બગડવા પામે છે. ધરેલું કોઈ પણ કાર્ય સિદ્ધ ન થવાથી આર્તધ્યાન ચિતા ઉપજે, લોહી છેવર અને કર્મબંધન થાય માટે ભયવાનું ઠેકાણું છોડી નિર્ભય સ્થાને જિમાં પુરૂષોને અવારનવાર સમાગમ થાય ત્યાં] રહેવા માટે બનતી કોશિષ કરવી કે જેથી આત્માને શાંતિ પ્રાપ્ત થાય અને ધર્મકિયા વિગેરે નિવિર્બ થઈ શકે-ધર્મ, અર્થ ને કમ-સત કાર્યો કરવાની સુલભતા થાય. આ પ્રમાણે ભગવાળા નક્યાં કદિ ન વસવું એ માણસાઈના માર્ગાનુસારીને દશ ગુણ બતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #61
--------------------------------------------------------------------------
________________
બાલ અગીઆરમેT
બાલ અગીઆરમે
નિદિત કાર્યોમાં પ્રવૃત્તિ ન કરવી
નિદિત કાર્યની તજવી માઠી ટવ જે.”
જે કાર્ય લોક વિરૂદ્ધ હોય કે જેનાથી લોકો નિદે, રાજા દડે અને આ લોકો તથા પરલોકમાં દુ:ખ પ્રાપ્ત થાય તેવાં કાર્ય ન કરવાં. દારૂ પીવ, માંસ ખાવું, શિકાર કરવો-જીવોની વગર અપરાધે ઘાત કરવી, ચોરી કરવી, પરસ્ત્રી કે વેશ્યા સાથે ગમન કરવું મૈિથુન સેવવું] અને જુગાર રમત કરવી, અન્યાયપૂર્વક હિંસામય વ્યાપાર કરવા, પરિણામે અનિષ્ટ ફળ આપનારૂં હડહડતું જૂઠું બોલવું દાણચોરી વિગેરે રાજયવિરૂદ્ધ કાર્ય કરવાં, બાળલગ્ન કે વૃદ્ધ લગ્ન કરવાં, વિશ્વાસઘાત કરવો તેમજ પારકી નિંદા કરવી; વિગેરે કાર્યો-અકાર્યો માણસાઈવાળો માણસ ન કરે. તેમજ જે જે દેશ, અતિ કે કુળધર્મની અપેક્ષાએ જે કાર્યો વિદિત ગણતાં હોય તે તે દેશ, જાતિ કે કુળ-ધર્મ વાળાએ તે તે કાન કરવાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #62
--------------------------------------------------------------------------
________________
બાલ અગીઆરમે
૫૩
* * *
* *
*
દારૂ મદિરા કે તાડી વિગેરે માદક પીણાં નિરંતર પીવાથી બુધ્ધિ મંદ-ભ્રષ્ટ થાય છે. માદક પદાર્થના કેફ્ટી માણસ બેભાન બની જાય છે. કપડાં પહેરવાની શુદ્ધિ રહેતી નથી. બોલવાનું ભાન રહેતું નથી. એલફેલ જેમ આવે તેમ બક્યા કરે છે. લડવડીયાં ખાઈ જયાં ત્યાં પડી જાય છે. ખીસામાં રહેવું પૈસા બદમાસ માણસ લઈ લે છે. આમ પૈસાની નુકશાની થાય છે. શરીરના બેહાલ થાય છે. દારૂડીયા તરીકેની ખરાબ છાપ પડે છે. આ ભવમાં અપકીતિ અને દુઃખ થાય તથા પરભવમાં દુર્ગતિનાં દુઃખ ભોગવવાં પડે.
*
માંસ ભક્ષણ કરવાથી વૃત્તિઓ તામસી બને છે. કુરતા-નિર્દયતા વધે છે. ક્રોધ વધે છે. કજીયાકલેશ વધે છે. જે જીવનું માણસ માંસ ખાય તે જી સાથે વૈર બંધન થાય છે. વિષયવાસના વધે છે. આમ અનીતિ-અનાચાર વધતાં બને ભવ બગડે છે.
નિર્દોષ જીવોનો શિકાર-વધ કરવાથી વૈરની પરંપરા વધે છે. નારકી તિર્યંચ-પશુ પક્ષી વિગેરે દુર્ગતિમાં ઘણા કાળ સુધી રહીને વિવિધ દુ:ખ સહન | કરવાં પડે છે.
ચોરી, દારી અને જુગારકર્મ કરવાથી ચોર, લંપટ અને જુગારી તરીકે લોકો ઓળખે છે. રાજ દડે છે. સખત મજૂરી સાથે જેલ વિગેરેની શિક્ષા ભોગવવી પડે છે. ધન અને તનની હાનિ થાય છે. દુનિયામાં અપકીતિ થાય, આ રૌદ્રધ્યાન થાય-મરવાનો પ્રસંગ આવે, કર્મ બંધાય અને દુર્ગતિમાં જવું પડે. ઈત્યાદિક માઠાં કામોનાં માઠાં પરિણામ-ફળ જાણી તેવાં નિદિત કાર્યોની માઠી ટેવ તજવી. એ માણસાઈને ૧૧ મે ગુણ પણ.
-
-
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #63
--------------------------------------------------------------------------
________________
બેલ બાએ
-
—-----------
બાલ બારમે
આવકના પ્રમાણમાં ખર્ચ કર
આવકને અનુસરે ખર્ચ કરવો ઘટે.'
જેટલી ધનની આવક-પેદાશ હોય તેના પ્રમાણમાં ખર્ચ રાખવો ઘટે. દુનિયામાં મોટા થવા માટે નાક વધારવા માટે, દેખાદેખી, દબાણથી કે કોઈએ ચડાવવાથી કરજ કરીને મૃત્યુભોજન કરવાથી, લગ્નાદિ પ્રસંગે જમણ કરવાથી, વાસણની લહાણી કે ગજા ઉપરાંત દાન દેવાથી અને નાટક-સીનેમા પ્રમુખ મોજશોખમાં ધન વાપરવાથી પાછળ સીદાવું પડે.
તેમજ છતી શકિતએ કંજુસાઈને લઈ સુપાત્ર, કરૂણા કે ઉચિત-વ્યાબી દાનપુણ્ય પરમાર્થના કાર્યો ન કરવાં એ પણ અયોગ્ય છે. [નિદાને પાત્ર છે) સ્થિતિ નબળી હોય તો દાન કરનારની અનુમોદના પ્રશંસા કરવી અગર દાન કરવા માટે દલાલી કરવી-ઉપદેશ આપવો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #64
--------------------------------------------------------------------------
________________
મેલ મારોા
૧૫
હમેશાં પોતાની પાસે ઘણું દ્રવ્ય હોય કે ઘણી પેદાશ હોય તો તેના ચાર ભાગ કરવા-પાડવા. જમીન, વ્યાપાર, ઘરખર્ચી અને દાન પુણ્ય માટે જમીનમાં ડાટી રાખેલું ધન જરૂરી પ્રસંગે ઉપયોગમાં આવી શકે. અથવા ક્ષેત્ર, વાડી કે મકાનમાં રોકેલું ધન પણ અવસરે લાભદાયક-મદદગાર થાય છે. એ બે રીતે રોકેલું દ્રવ્ય બગડતું નથી કે ચારાદિક વડે નાશ પામતું નથી. વ્યાપારમાં રોકાયલું ધન મૂડી પ્રમાણે નીતિપૂર્વક વ્યાપાર કરતાં ભાગ્ય અનુસાર વધતું રહે. જ્યારે ઉદારતાથી, આ લોક કે પર લાકની લાલસા વગર, યોગ્ય સ્થળે, યથાશકિત કરાયલું દાન આ ભવ અને પર ભવમાં અપાર લાભદાયક નીવડે છે.
આ પ્રમાણે આવક અનુસાર યથાશકિત દાનાદિક શુભકાર્યોમાં ધનનો સદુપયોગ કરવો, પરંતુ ખાટા ખરચામાં કરજ કરી ધનનો દુરૂપયોગ ન કરવા એ નીતિમાર્ગાનુસારીના બારમે બાલ કહ્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #65
--------------------------------------------------------------------------
________________
૫૬
ખાલ તેરમા
લક્ષ્મી (ધન)ના અનુસારે વેષ ધારણ કરવા
* સ્વચ્છતાપૂર્વક ધરવા સાદે વેષ જો
બાલ તેરમે
‘ગંદકી ત્યાં મંદગી’ શરીર, કપડાં અને ઘર વિગેરે ગંદાં રાખવાં એ રોગ અને હિંસાનું કારણ છે; તેમજ જોનાર માણસને દુગંછા કે નિદા કરવાનું નિમિત્ત મળે છે. માટે શરીર, કપડાં અને ઘર વિગેરે હમેશાં સ્વચ્છ રાખવાં.
શરીરસ્વચ્છતા ન્હાવાથી થાય છે. ન્હાવું એ ગૃહસ્થાના આચાર છે. તદન સ્નાન ન કરવાથી ધર્મની હેલણા થાય. તેમ ઘણું પાણી રેડવાથી હિંસા, ગંદકી અને રોગની ઉત્પત્તિ થાય. માટે સ્નાન વિગેરેમાં ગળેલા અને જરૂરિયાત પૂરતા પાણીના ઉપયોગ કરી સ્વચ્છતા જાળવવી એ વિવેકી માણસનું કામ છે. નહાવું એ ધર્મ નથી, પરંતુ સ્વચ્છતા જાળવવાથી ગંદકી અને રોગાદિ ન થતાં પરિણામે દયા પળે છે. ચિત્ત નિર્મળ રહે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #66
--------------------------------------------------------------------------
________________
બાલ તેર
પ૭
દરેક વસ્તુ સ્વચ્છ બનાવતાં તેમજ ઉપગ અને સંભાળપૂર્વક શખતાં અંગને કસરત મળે છે. કસરતથી જરાચિન તેજ બને છે. જર સતેજ હોવાથી ખાધેલું પચી જાય છે. ખાધેલું પાચન થવાથી જૂદા જૂદા રસ-ધાનુરુપે શરીરમાં પ્રગમે છે; જેથી શરીરમાં બળ, કાંતિ ને રૂર્તિની વૃદ્ધિ થાય છે અને અઘરું કામ પણ ઈચ્છા અનુસાર પાર પાડી શકાય છે. માટે જીવદયા અને આરોગ્યતાનું કારણ એવી સ્વચ્છતા રાખવી એ વિવેક છે.
“ખીસા ખાલી ને ભભકા ભારી'. કેટલાક માણસોને એવો સ્વભાવ હોય છે કે માથે કરજ હોય નશીબના બળીયા હોવાથી કમાણી-આવક ન હોય અને બીજા પાસેથી પૈસા ઉપાડી ગુજરાન ચલાવવાનું હોય છતાં અપ-ટુ-ડેટ બની ફેન્સી જાપાનીઝ વસ્ત્રોને ભભકો કરી, માથે વેસેલાઈન કે પોમેડ પ્રમુખ સુગંધી તેલ નાંખી, આડી સિધવાળી બાબરી ઓળીને, કાનમાં અત્તરના બુમાં રાખી, કેચ કટ અથવા મૂછે વળ ચડાવી, કોટ-પાટલુન-કીટ પહેરી, સુગંધી દ્રવ્ય છાંટવ રૂમાલ, અછડાવાળું ઘડિયાળ અને ઈન્ડીપેન ખીસામાં રાખીને કે ઘડીઆળ કાંડે બાંધી, મોઢામાં પાન બીડું અને સિગારેટ નાખી
કિંગ-બૂટ ચમચો-કોલર નેકટાઈ-કફ વિગેરે ધારણ કરી, દર્પણમાં જેવું, આંગળીમાં વટી, હાથમાં છત્રી કે બંકડો ધરીને આંખે સોનેરી કોમના ચમત ચડવી, ઉંચી નજર રાખી, છાતી કાઢીને ચાલવું; આડી ટોપી કે કિંમતી સાફ માથા ઉપર પહેરી નાટક સીનેમા જેવાં કે લાજ-હોટેલોમાં ચા-પાણી નાસ્તા કરવા જવું અને ધબ ધબ કરતા પૃથ્વી ઉપર પગ મૂકી ચાલવું
આ ઉદભર વેલ પહેરી ફરનારાની દુનિયામાં અપકીર્તિ થાય છે. એવા માણસોનો કોઈ વિશ્વાસ ન કરે. તશે તેવા માણસો ઉદ્ધત, વ્યભિચારી, દિવાવીયા, નાલાયક, મૂર્ખ, શેર અને શંકાપાત્ર ગણાય છે. એવાં ફેક્સી સીપુરવાથી સારૂપ ન બને, કોઈની સેવા ન બની શકે અને તેમને આ ભવ કે પર ભવ બગડે આવું સમજી િિત સામાન હોય કે શ્રીમંતાઈ હોય છતાં પ્રમાણિકતાપૂર્વક-ખાન-પાન, પોષાક અને બોલવા વિગેરેમાં સાધઈ રાખવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #67
--------------------------------------------------------------------------
________________
૫૮
ખાલ તેરા
જ્ઞાતિ, સ્થિતિ, વય, દેશ કે હોદો અને સાદીગમીના પ્રસંગો વિગેરેનો વિચાર કરી વેષ ધારણ કરનાર વિવેકી ગણાય છે.
શ્રીમંતાઈ હાવા છતાં ગરીબ કે ભીખારીની માફક મેલાં કે ફાટેલાં-તૂટેલાં કપડાં પહેરે તો લોકોમાં ક ંજૂસ તરીકે નિંદાય. તેમ બહુજ ઉદભટ વેષ [ઉપર બતાવ્યા મુજબ ] રાખે તો પણ નિદાને પાત્ર થાય. માટે બન્નેથી જાદો ત્રીજે સાદાઈના માર્ગ બધાને રૂચિકર અને પ્રશંસા પાત્ર છે. જાડાં ટકાઉ અને સાદાં તેમજ સ્વદેશમાં બનેલાં વસ્ત્રો પહેરવાથી શરીરની મર્યાદા બરાબર જળવાય અને ખર્ચ ઘટવા સાથે સાદાઈ કહી શકાય. રાજા, અમલદાર કે માસ્તરો વિગેરે હાદાધારી માણસા પોતાના મોભા પ્રમાણે વેષ ન રાખે તો તેની છાપ ન પડે. પેઢતાના દેશના વેષ છેડી બીજા દેશોનું અનુકરણ તો નિંદાપાત્ર બને.
સાદાઈ ત્યાં નમ્રતા-લઘુતા આવે છે. ‘લઘુતા [ નમ્રતા ] સેં પ્રભુતા [ મ્હોટાઈ] મિલે, પ્રભુતાસે પ્રભુ દૂર; તારે [ ગ્રહ નક્ષત્ર તારા પ્રમુખ ] સબ ત્યારે રહે, ગ્રહે શશી ઓર સૂર. ૧: ચંદ્ર સૂર્ય મ્હોટા છે એટલે તેમને ગ્રહણ લાગુ પડે છે. તારા-ગ્રહ-ન ત્ર હાના છે તો તેમને ગ્રહણ થતું નથી. માટે સ્વચ્છતા અને સાદાઈ રાખવી એ માર્ગાનુસારીને તેરમે બાલ કહ્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #68
--------------------------------------------------------------------------
________________
એલ ચાદમા
ખેલ ચાદમા
બુધ્ધિના આઠ ગુણા મેળવવા
· આઠ ગુણે બુધ્ધિના ઉરમાં ધારવા
§'
૧ શુશ્રૂષા, ૨ શ્રવણ, ૩ પ્રશ્ન, ૪ ગ્રહણ, ૫ ઈહા, ૬ અપાહા, ૭ ધારણા અને અનુષ્ઠાન એ બુદ્ધિના આઠ ગુણ્ણા નદી સૂત્રમાં બતાવ્યા છે. એ ગુણા હ્રદયમાં ધારવા જોઈએ.
૧ શુશ્રુષા—[સાંભળવાની ઈચ્છા.] પાંચ ઈન્દ્રિયવાળા પ્રાણી માત્રને સાંભળવાને કાન મળેલ છે, એથી પશુ, પક્ષી, દેવ અને મનુષ્યો વિગેરે સાંભળી શકે છે; અને સાંભળવાની ઈચ્છા પણ બધાને થાય છે; પરંતુ શું સાંભળવું? શા માટે સાંભળવું? અને સાંભળવાનું પરિણામ શું? એ બાબતનો વિવેક તો વિરલાઓનેજ હોય છે.
શુભ્રૂપ એટલે સાંભળવાની ઈચ્છા. ગાળા—અપશબ્દો, કજીયાકલેશના શબ્દો, કુતૂહળ-હાંસી-મશ્કરીના શબ્દો, રૂદનના શબ્દો, ગાનતાન વિગેરે સંગીતના શબ્દો અને વિવાહ પ્રમુખ મંગળિક ગણાતા પ્રસંગોમાં ગવાતાં ગીતના શબ્દો સાંભળવાની ઈચ્છા કે સાંભળવામાં રતિ-આસકિત હોવી એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #69
--------------------------------------------------------------------------
________________
૬૦
ખેલ ચાદમે
તો કર્મબંધનનું કારણ હાવાથી શુરૂષા ન કહેવાય.
મનુષ્ય ભવ કેવા છે?, તેની કિંમત શી છે?, આ ભવ કેમ મળ્યો છે? અને શા માટે મળ્યો છે?, આ ભવમાં રહીને શું કરવાનું છે? અને તે સફળ કેમ થાય ? વિગેરે બાબતોના નિર્ણય બતાવનારાં-શાસ્ર સિદ્ધાંતો, સત્યપુરૂષોના ઉપદેશ કે સજજન પુરૂષોની સુશિક્ષા-સારી શિખામણ સાંભળવાની ઈચ્છા, એમાંજ રૂચિ અને આસકિત હોવી એજ સાચી શુરૂષા કહેવાય. એ બુદ્ધિના પહેલા ગુણ છે.
૨. ધર્મશ્રાવણ-[ સાંભળવું.] શબ્દોનું કાનમાં અથડાવું તે. પૂર્વકત અપશબ્દો-ગાળા વિગેરેનું સાંભળવું એ રાગદ્વે ષનું કારણ હોવાથી ખરૂ શ્રાવણ ન કહેવાય. પરંતુ જેનાથી આત્માની અવળાઈ અને નબળાઈ ટળે, દુર્ગુણા દૂર થાય, સત્યમાર્ગ સમજાય અને જેથી ઈચ્છિત આત્મિક સુખ મળે, એવા ધર્મનું સ્વરુપ સાંભળવું કે ધર્મના બોધ સાંભળવાના યોગ હોય તો દરરોજ સાંભળવા.
ધર્મના બાધ સાંભળવાથી સંસારની ઉપાધિથી કટાળેલા મગજને આરામ મળે છે. વસ્તુસ્વરુપ જાણી શકાય છે. જાણવાયાગ્ય વસ્તુને જાણ્યા પછી તજવાયોગ્ય [ વિષય કષાયાદિ] તજવાની ભાવના થાય અને આદરવાયોગય [શાન, ધ્યાન, તપ, ત્યાગ, સમતા, સંતાષ વિગેરે] આદરવાની ભાવના થાય આદરી શકાય. માટે ધર્મનું નિત્ય શ્રવણ અવશ્ય કરવું જોઈએ.
સંસાર વ્યવહારના સંબંધ સર્પ અને નાળીયા જેવા છે. નાળીયા જયાં નારવેલ હોય ત્યાં વસે છે. તારવેલ સુંઘવાથી ઝેર ઉતરી જાય છે. સર્પ સાથે નાળીયાને લડવાના પ્રસંગ આવે અને સાપ તેને ડ ંખ મારે, તેને ઝેર ચડે કે તરતજ નાળીઓ નારવેલ સુંઘે એટલે ઝેર ઉતરી જાય, પાછા લડે. છેવટ નારવેલની મદદથી સાપને મારવા માટે નાળીયા સમર્થ થાય છે.
એમ કરતાં
તેવીજ રીતે સંસારવ્યવહારમાં રહેલા મનુષ્યરુપ નાળીયાને સંસાર વ્યવહારના પ્રપંચપ સર્પનું કામ, ક્રોધ, મદ મેહ, અશાનાદિરુપ ઝેર ચડે
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #70
--------------------------------------------------------------------------
________________
બેલ ચદમ
છે. તે સદગુરૂના ઉપદેશ-શ્રવણ રૂપ નારવેલ સુંઘવાથી ક્રોધાદિપ ઝેર ઉતરે છે. સંસાર વ્યવહારના પ્રપંચમાં રહેનારને કામક્રોધાદિપ ઝેર વારંવાર ચડયા કરે છે. જયારે નિરંતર-હમેશાં ધર્મોપદેશ સાંભળવાથી અને અંતરમાં ઉતારવાથી કામક્રોધાદિરુપ મે ક્રમે ઘટવા માંડે છે અને અંતે જીવાત્મા નિર્વિષ બની કિમ લેપરહિત બની] નિર્ભય બને છે. માટે ધર્મનું શ્રવણ કરવું જ જોઈએ. આવું સાંભળવું એજ સાચું શ્રવણ કહેવાય. એ બુદ્ધિનો ત્રીજો ગુણ છે.
૩. પ્રશ્ન પૂછવું] સાંભળ્યા પછી શંકાઓ ઉત્પન્ન થાય. તે ઉત્પન્ન થયેલ શંકાઓનો ખુલાશો મેળવવા સભ્યતા, વિનય અને વિવેકપૂર્વક જીરાસાબુદ્ધિથી શાસ્ત્રના જાણકાર ગુરૂ આદિને પૂછવું અને મનની શંકાઓનું સમાધાન કરવું. જેમકે
પ્રશ્ન-ગુરૂદેવ! આપ કહો છો કે ધર્મ કરવાથી સુખ મળે, પરંતુ હાલ તો એથી ઉલટું દેખાય છે. અર્થાત ધર્મ કરનારા દુ:ખી દેખાય છે અને અધર્મપાપ કરનારા પાપી લોકો જ કરે છે, તેનું કારણ શું?
ઉત્તર-ભાઈ! પાપી લોકોએ ગયા ભવમાં અશાન તપ ૫ કષ્ટ વિગેરે કરી પુણય ઉપાર્જન કરેલ છે તેથી આ ભવમાં તેનાં મીઠાં ફળરુપ સુખ ભોગવે છે અને હાલ જે હિંસા વિગેરે પાપ કરી રહ્યા છે તેનું કડવું ફળ આવતા જન્મમાં દુ:ખરુપે ભગવશે. કર્મને કાયદો અચળ છે. તીર્થંકર વિગેરે મહાન પુરૂષોને પણ તેમણે કરેલાં શુભાશુભ કર્મનાં ફળ ચાખવાં પડે છે.
વળી જે ધમ લોકો દુ:ખી દેખાય છે તેનું કારણ એક તો એ કે પૂર્વ ભવમાં ધર્મ કરવામાં ખામી રાખી છે, અર્થાત ધર્મના નિયમો લઈ બરાબર પાળ્યા નહિ હોય. દુષણ લગાડયાં હશે અને આ જન્મમાં પણ ધર્મ કરતાં વિષય કષાયો સેવે છે; મમત્વ, ઈર્ષા, નિદા વિસ્થા, વેર-ઝેર અને ઝગડાઓ કરે છે. તેમજ ગતાનું-ગતિક ગાડરીયા પ્રવાહની માફક સમજ્યા વગરની ધર્મ ક્રિયાઓ કરે છે. એટલે તેનું ફળ સુખપ ક્યાંથી મળે? જે પૂર્વ ભવની ખામીઓ ન હોય અને આ ભવમાં સરળતાથી, પાપભીરૂ થઈ, શાનીઓએ બતાવેલ ધાર્મિક ક્રિયાઓ યથાર્થ સમજણ સહિત, એકાંત કર્મ નિર્જચ માટેજ વિધિપૂર્વક કરવામાં આવે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #71
--------------------------------------------------------------------------
________________
બેલ ચોમે
IT
તો જરૂર ઈચ્છિત સુખ મળી શકે. આ પ્રમાણે શંકાઓનું પૂછીને સમાધાન કરવું તે બુદ્ધિને ત્રીજો ગુણ છે.
૪. ગ્રહણ—કોઈપણ માણસ કંઈપણ સારી વસ્તુ આપતો હોય તે પ્રેમ પૂર્વક લઈ લેવી તે ગ્રહણ. ઉપદેશ કે કોઈપણ હિતેચ્છુ માણસે હિતકર શિખામણ કે સદુપદેશ આપેલ હોય તે તથા પૂછેલા પ્રશ્નના ખુલાસા કર્યા હોય તેને પોતાના મગજમાં લઈ લેવા, મગજમાં સ્થાન આપવું કે તે શબ્દો સંગ્રહી રાખવા તે ગ્રહણ.
જો ધ્યાનપૂર્વક સાંભળી તે શબ્દો મગજમાં લીધા ન હોય તો તે સંબંધે કથી શંકા કે પ્રશ્ન પૂછવાનું કશું સૂઝે જ નહિ અને ઉપયોગ વગરનું સાંભળવું એ પણ નકામુંજ છે. એથી કશો લાભ થતો નથી. માટે ઉપયોગપૂર્વક સાંભળી તે બાબતને મગજમાંથી જવા ન દેવી,સંગ્રહી રાખવી તે ગ્રહણ નામને બુદ્ધિને ચોથો ગુણ છે.
૫. ઈહા વિચારણા–જેમ પૈસો પેદા કરનાર માણસ વિચારે કે “આ પિસ નીતિનો છે કે અનીતિને?, હક્કને છે કે અણહક્કને?, કેવી રીતે પેદા કર્યો છે?, કેમ સાચવવો?, વ્યાજુ રાખવો કે જમીનમાં ડાટી રાખવો? અને તેનો ક્યાં કયાં ને કેવી રીતે ઉપયોગ કરવો?” વિગેરે વિગેરે. તેવી જ રીતે જે ધર્મ તથા નીતિનો બોધ ધ્યાનપૂર્વક શંકારહિત સાંભળી મગજમાં સંગ્રહ્યોયાદ રાખ્યો હોય તેનો પોતાની બુદ્ધિથી વિચાર કરવો કે “આ બોધનો સાર શો છે? આવો બોધ એ ઉપકારી ઉપદેશકો આપણા ભલા માટે વગર સ્વાર્થે પરોપકાર બુદ્ધિથી સંભળાવે છે માટે એ બોધ ઉત્તમ છે. આત્માનું ભલું કરનાર છે. પૂર્વે અનેક જીવો આવો બોધ સાંભળી તે પ્રમાણે વર્તન કરીને તર્યા છે, વર્તમાનકાળે તરે છે અને ભવિષ્યમાં પણ અનેક ભવ્યાત્માઓ તરશે. માટે મારે પણ એ બોધ પ્રમાણે વર્તવું જોઈએ.” ઈત્યાદિક વિચારણા કરવી એ બુદ્ધિનો પાંચમો ગુણ છે.
૬ અવાય-અપાત કે અપહા–જેનું પાત૫તન ન થાય. સ્થિરનિશ્ચલ રહે કે જે બાબતમાં ઉહ ઉહાપોહ-તર્કવિતર્ક ન થાય-શંકારહિત નિ:શંક રહે તે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #72
--------------------------------------------------------------------------
________________
બાલ ચૌદમે
૬૩
અર્થાત જે નીતિ, દાનાદિક ધર્મ, સમ્યકત્વ, મોક્ષ કે આત્મા વિગેરે વિષયનો સાંભળવાની ઈચ્છા પૂર્વક બોધ સાંભળ્યો હોય, શંકા-રહિત મગજમાં સંગ્રહ્યો હોય અને તે વિશે વિચાર પણ કર્યો હોય, તે બોધ આત્મામાં એવો તો ઉત્તરેનિશ્ચળ બને કે તે શ્રદ્ધાથી-ધર્મથી કોઈ દેવાદિક પણ ચલાયમાન ન કરી શકે. કોઈ ખોટો ઉપદેશ આપી ભરમાવી-વિચારો કરવી ન શકે. એ શ્રદ્ધામાં, ધર્મમાં કે શાસ્ત્રમાં શંકા, કાંક્ષા વીગેરે થવા ન પામે અને પ્રાણ જતાં પણ એ બોધ [શાન ધર્મ કે શ્રદ્ધા હૃદયમાંથી ઉખડે નહિ જાય નહિ એ રીતે નિશ્ચળ બને તે અવાયઅપાત કે અપેહ નામનો બુદ્ધિનો છઠ્ઠો ગુણ છે.
૭ ધારણા–જે સાંભળ્યું, ગ્રહણ કર્યું, વિચાર્યું અને નિશ્ચન કર્યું એવું તે જ્ઞાન વિગેરે જીંદગીના છેડા સુધી ધરી રાખવું-જવા ન દેવું-ભૂલવું નહિ. તે
ધારાણા.
અમુક શબ્દો, અમુક જતને ધર્મ કે નીતિના ઉપદેશ કે અમુક શિખામણ, અમુક ઉપદેશ કે અમુક હિતેચ્છુ માણસે, અમુક વખતે અને અમુક ઠેકાણે કહેલ આપેલ છે; એમ જીંદગી પર્યત ભૂલાય નહિ, તે સંબંધમાં કોઈ ગમે ત્યારે પૂછે તો પણ તેને જવાબ વગર વિલંબેનિ:શંકપણે આપી દેવાય. ચાલુ સમયમાં થતા અવધાન પ્રયોગો એ આ ધારણાશકિતનો પ્રભાવ છે. આ પ્રમાણે જીંદગી પર્યત જે ધારણાશકિત-સ્મરણશકિત ને બુદ્ધિને સાતમો ગુણ છે.
૮ અનુષ્યન નકરવું કે કરાવવું] સાંભળેલી, વિચારેલી, નિશ્ચળ કરેલી અને ધારી રાખેલી બાબત વર્તનમાં મૂકવી તે અનુષ્ઠાન. જેમ કે “ધર્માત્મા ત્યાગી કે ગૃહસ્થ ઈન્દ્રિય અને મન ઉપર વિજય મેળવવા અને અંતરંગ છે શત્રુઓ કામ ક્રોધાદિકને જીતવા ઈત્યાદિક પ્રભુનાં અમૂલ્ય વચન સાંભળી વિચારી, બિાહ્ય શત્રુઓના એ કારણભૂત છે એમ નિશ્ચય કરી કામ, ફોધ, મદ, લોભ, રાગ, દ્રષ પાંચ ઈન્દ્રિયો અને મનને જીતવા ઉદ્યમ કરવા ઉદાર ચિત્તવાળા બની, ઉચ્ચ ભાવના-ઉચ્ચ પરિણામ રાખી, યશ-કીર્તિ વિગેરેની વલસા વગર, યથાશકિત, તપત્યા પૂર્વક, સમજણ અને વિધિ સહિત ઉચિત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #73
--------------------------------------------------------------------------
________________
બેલ ચીદ
ધાર્મિક ક્રિયાઓ હમેશાં પોતે કરવી અને બીજાઓને તે પ્રમાણે કરવાની પ્રેરણા કરવી–ઉપદેશ આપવો. એ બુદ્ધિને અનુષ્ઠાન નામનો આઠમો ગુણ જાણવો
ઉપર કહ્યા પ્રમાણે બુદ્ધિના આઠ ગુણોને અનુસરવારુપ માર્ગાનુસારીમાણસાઈના ૩૫ બેલ નિયમોમાંને આ પંદરમો ગુણ નિયમ કે બોલ છે. ઉડે વિચાર કરતાં ૩૪ બોલોને આધાર આ એકજ બોલ બુદ્ધિના આઠ ગુણો હૃદયમાં પ્રગટાવવા રુપ ઉપર રહેલો છે.
આ ગુણ એ માનવીના હૃદયમાં પ્રગટયો-વિકાસને પામ્યો ન હોય તે તે મંદ બુદ્ધિવાળો ગણાય.અને જયાં સુધી બુદ્ધિ મંદ હોય, વિચારશકિત ન હોય કે સારાસારના ભાનારુ૫ વિવેક ન હોય ત્યાં સુધી બીજા ૩૪ ગુણ પણ કયાંથી આવી શકે? માટે બુદ્ધિના આઠ ગુણોને ખીલવવાની-સતેજ કરવાની દરેક માણસે કોશિષ [શાસ્ત્રીય અભ્યાસ, શાસ્ત્રાવણ અને સત્સમાગમ દ્વારા અવશ્ય કરવી જોઈએ.
કારણ કે એ બુદ્ધિના ગુણો સહિત માર્ગનુસારીના ૩૫ ગુણની પ્રાપ્તિ થાય તો જ માણસમાં સાચી માણસાઈ આવી શકે. માણસાઈ વગરનો માણસ એ તે મનુષ્યના રુપમાં જનાવર કરતાં યે ઉતરતો ગણાય. માણસાઈ વગરનો માણસ ગૃહસ્થાશ્રમ વિગેરે આશ્રમોમાં શું સમજે? અને તે શી રીતે એ આશ્રમો વહન કરી શકે? માણસાઈ વગરના માણસમાં સમકિત, શ્રાવકપણું કે સાધુપણું પણ શી રીતે આવી શકે? અને છેવટમાં કર્મમુકિત પણ શી રીતે થાય?, નજ થાય.
માટે કર્મમુકિત અને ઈચ્છિત સુખની પ્રાન્મિ અર્થે માણસે માણસાઈ પ્રાત્પ કરવી જોઈએ. માણસાઈની પ્રાપ્તિ ૩૫ ગુણો-નિયમોથી થાય છે અને ૩૫ નિયમોને આધાર બુદ્ધિના આઠ ગુણ ઉપર છે. એટલે બુદ્ધિના આઠ ગુણે પૂર્ણ ખંત અને પ્રયાસથી વિકસાવવાની માણસમાત્રની પ્રથમ ફરજ છે. અને એમાંજ સર્વ કાર્યની સિદ્ધિ છે. એ આઠ ગુણો બુદ્ધિના ઉરમાં ધારવા ૫ માર્ગનુસારીને ચૌદમો ગુણ કહ્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #74
--------------------------------------------------------------------------
________________
બોલ પંદર
બાલ પંદરમે
નિરંતર ધર્મશ્રવણ કરવું
(આ બાલને બુદ્ધિના આઠ ગુણેમાંથી બીજા ગુણમાં
સમાવેશ થઇ જાય છે.)
૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #75
--------------------------------------------------------------------------
________________
૬૬
ખેલ સાળમા
મેાલ સાળમા
અજીણુ હોય ત્યાં સુધી ભેાજન કરવું નહિ.
અજીરણે નવ ભોજન કરવું વિશેષ ને '
ભૂખ વગર, હરતાં ફરતાં, જે આવે તે, જયારે ને ત્યારે, શરીર પ્રકૃત્તિ તપાસ્યા સિવાય ઢોરની માફક ચર્યા કરવાથી [અનિયમિત ખાવાથી]; ભાજન સ્વાદિષ્ટ અને મન ગમતું મળ્યું હોય, સરખેસરખા પાંતમાં બેસીને હોડાહીડ કરીને, ભાણામાં વધારે આવેલું એઠું ન મૂકવાના કારણે કે પોતાની પ્રકૃતિને પ્રતિકૂળ એવું ભાજન અગર ભલે અનુકૂળ હોય છતાં ભૂખ થકી અધિક ખવાઈ જવાથી, જઠરાગ્નિ ઉપર અધિક બાજો થવાથી, જઠરાગ્નિ મંદ પડી જતાં ખાધેલું પાચન ન થવાથી અજીર્ણ-અપ થાય છે.
અજીર્ણ થતાં શરીરમાં વાયુ ભરાવાથી પેટમાં ભાર જણાય, બેસાય નહિ, આમણ દૂમણ થાય, પડી રહેવાનું મન થાય, કંઈ કામ કરવું ઉકલે ગમે નહિ;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #76
--------------------------------------------------------------------------
________________
એાલ સાળમે
તાવ આવી જાય, ઝાડા કે ઉલટી થાય, ઝાડામાં-વાસરમાં તેમજ ઓડકારમાં ખરાબ ગંધ આવે અને પેટમાં દુ:ખાવો વિગેરે હરકત થાય. સર્વ રોગોનું મૂળ અજીર્ણ છે. મળ પ્રકોપ એ સર્વ રોગોનો ખાસ હેતુ છે અને મળ પ્રકોપન હેતુ અજીર્ણ છે. અજીર્ણ, બાદી કે બંધકોશ થયા વગર તાવ ન આવે.
૬૭
આવા અજીર્ણના સમયે પોતાના વૈદ્ય પેતેજ બનવું જોઈએ. અર્થાત સવારમાં ખુલ્લી હવામાં એકાદ માઈલ ફરવાથી, પરસેવો વળે ત્યાં સુધી કસરત કરવાથી, ગરમાગરમ પાણી પીવાથી, લાંબા ખેંચીને શ્વાસાગ્વાસ લેવાથી અને અનાજ ન લેવાથી-ઉપવાસ કરવાથી અજીર્ણ જલ્દી મટી જવા પામે છે.
મન ઉપર કાબુ રાખવા. ઘરના માણસા ખાવાના આગ્રહ કરે છત જ્યાં સુધી અપચા ન મટે, કોઠો સાફ ન થાય અને કકડીને ભૂખ ન લાગે ત્યાં સુધી અનાજ માત્ર અને ભારે કે વાયુકરતા ચીજ મોઢામાં ન નાખવી. અપચે થવા છતાં ખાવાનો મોહ ન છૂટતાં કંઈ પણ ખવાય છે તો અજીરણ વધે છેવધારે વખત ચાલે છે. અગ્નિમાં જેમ ઈન્ધન પડયા કરે ત્યાં સુધી સતેજ રહે છે તેમ અપચામાં ખાધા કરવાથી વધારે જોસ કરે છે મટતો નથી. બળતણ ન નાખતાં જેમ અગ્નિ ધીમે ધીમે ઓલવાઈ જાય છે તેમ ખારાક બંધ થતાં અપચા—અજીરણ પણ તરત મટી જાય છે. માટે જયારે જયારે અપચા થયે જણાય કે નવું ભાજન લેવાનું-ખાવાનું ડાહ્યો વિવેકી માણસ બંધ કરે છે. એથી પોતાને કે બીજાને ઉપાધિ-ચિંતા-પીડા વિગેરે ભાગવવી ન પડે અને દ્રવ્ય તથા ભાવે લાભ થાય. એ માર્ગાનુસારી-માણસાઈના સાળમે ગુણ—નિયમ સમજવો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #77
--------------------------------------------------------------------------
________________
બેલ સત્તર
બેલ સત્તરમે
નિયમિત વખતે પથ્યાપથ્યનો વિચાર
કરી ભોજન કરવું
“સાત્વિક રૂચિ અનુસારે અન્ન આરોગવું.”
ખાવાનો હેતુ ભૂખ મટાડવાનો છે. દેહ ટકાવવા-જીવવા માટે ખાવાનું છે, પરંતુ ખાવા માટે જીવવાનું નથી.” જયાં જીવવા-દેહ ટકાવવા માટે જ ખાવાનું લક્ષ્ય હોય ત્યાં કોઈ પણ જાતના સ્વાદ કરવાની ભાવના નજ હોવી જોઈએ. 'જયાં અગ્ર સ્વાદ ત્યાં ઝાઝા રોગ” અતિ ખારાં, ખાટાં, તીખાં, તમતમતાં ગરમા-ગરમ ભજન કરવાથી તામસિ વૃત્તિ-પ્રકૃતિ સ્વિભાવ થવાની સાથે પ્રતિક્ષણે માનસિક પ્રકૃતિ ઉશ્કેરાઈ જાય છે અને મહાન હાની થવા પામે છે.
સ્વાદ કરવાની દ્રષ્ટિ-ભાવનાવાળો માણસ ભૂખ સામે નથી તે પણ સવાદ સામે જુએ છે. સ્વાદિષ્ટ પદાર્થો ટેસથી ખાય છે. ગમે ત્યાંથી મેળવીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #78
--------------------------------------------------------------------------
________________
માલ સત્તર
કે બનાવીને પણ ખાય છે. મન ગમતી વસ્તુ મળે એટલે ખાઈને રાજી થાય છે. મનને આણગમતી વસ્તુ મળે તો ગ્લાની ઉપજે છે. બનાવનારને ગાળે વરસાવે ભાણું પછાડે અને મારકુટ શુદ્ધ કરી છૂટે છે. આવા પ્રકારની અમૂક વસ્તુ તો દરરોજ અમૂક વખત જરૂર જોઈએ. એના વગર ન ચાલે. ઈષ્ટ વસ્તુ ન મળે ત્યાં સુધી ચિત્ત તે વસ્તુમાંજ પડ્યું હોય. એના વગર અંગ ઢીલાં થઈ જાય. કંઈ કામ ન સૂઝે. માથું દુ:ખે. એવા બંધારણને વ્યસન કહેવાય છે. જે વસ્તુ શરીરને પુષ્ટ બનાવવાને બદલે નુકશાન કરે અને જેના વગર નજ ચાલે તે વ્યસન કહી શકાય.
ચા, બીડી, સોપારી, પાનપટ્ટી કે બજર ફકવી વિગેરે અનેક પ્રકારનાં વ્યસનો છે. જેથી દ્રવ્ય પૈસાની હાની અને ભાવે શરીરની હાની તથા તેમાં આસકિત્ત હોવાથી કર્મબંધન વિગેરે નુકશાની થાય છે. વ્યસની માણસ પૈસા, શરીર કે કર્મબંધનની દરકાર નથી કરતે. નીરજ થઈને આસકિતપૂર્વક વ્યસને સેવ્યાજ કરે છે. પરિણામે શરીરમાં ભયંકર વ્યાધિ વિગેરે ઉપાધિ જગતાં પોતે અને સાથેનાઓ પાયમાલ થઈ જાય છે. શરીરમાં જડતા આવી જય છે. જીવન અકરૂં થઈ પડે છે અને દવાઓ લેવી પડે છે. મનવૃત્તિ બગડી જાય છે. સ્વભાવ ચીડીયો થઈ જાય છે અને વ્યવહારિક કે ધાર્મિક કર્યોમાં વિદન પડે છે.
ધામિક નિયમો સાથે વૈદિક નિયમોને અત્યંત ગાઢ સંબંધ છે. માટે નીતિ શાસ્ત્રમાં કહ્યું છે કે શરીર એ પ્રથમ ધર્મનું સાધન છે. માટે સાદું ભજન સારી રીતે ચાવી ચાવીને એકરસ બનાવી ગળા હેઠે ઉતરે તો શરીરને ગુણકારી થાય. ભજન કરતાં કોધ, ચિંતા, ભય અથવા દુષ્ટ વિચારો અંત:કરણમાં ઉત્પન્ન થવાથી પૌષ્ટિક ખોરાક લેવા છતાં શરીર અને મનને શાંતિ કે પુત્ર કરતા થતું નથી, પરંતુ ઝેર રુપે પ્રગમે છે. (અવગુણકર્તા થાય છે.)
ખૂબ ચાવવાથી કે મહેનતનું કામ કરવાથી લાગેલ થાક ઉતારી વિસામો લઈને પાણી પીવાથી કે ભૂજન કરવાથી શરીરમાં અવકિયા થતી નથી. પરંત વિસામો લીધા વગર તરત ખાવા-પીવાથી ઘણે ભાગે નુકશાન થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #79
--------------------------------------------------------------------------
________________
-
-
- -
-
-
-
-
-
-
- -
-
-
૭૦
બેલ સત્તરો
શાસ્ત્રમાં અનાજને ઓષધિ કહેલ છે. અનાજને ઔષધ તરીકે સુધા વેદનીય ભૂખ શાંત કરવા નિમિત્તે નિયમિત સ્વાદ કર્યા વગર ખાનારને ઘણે ભાગે રોગાદિ ઉપદ્રવ થવા ન પામે. વિવેકી, વિચક્ષણ માણસ કકડીને ભૂખ લાગે ત્યારે જ પોતાના ઘરે કે પારકે ઘરે અનુકળ અને નિયમિત સાત્વિક સાદો ખોરાક દૂધ, ઘી, ઘઉં, ચોખા, મગ, પાકાં ફળ, મેવ વિગેરે ખાય. ભૂખ લાગવા માટે શરીરને વ્યાયામ-કસરત અગર મહેનતવાળું કામ આપવાની જરૂર છે. અંગમહેનત કરવાથી જઠરાગ્નિ સતેજ થાય છે, ખૂબ ભૂખ લાગે છે અને લુખે કે ટાઢ સ્વિાદ વગરનો ખોરાક ખાતાં મીઠો લાગે છે, તેમજ તરત પાચન પણ થઈ જાય છે.
ખાધેલું અનાજ બરાબર પચી જાય અને પાછી ટાણા ઉપર બરાબર ભૂખલાગે તોજ ખાધું કહેવાય અને એવો ખોરાક શરીરને ગુણ કરે-પુષ્ટ-બળવાન બનાવે છે. શરીરમાં રોગાદિકની ઉપાધિ થવા પામતી નથી. પ્રતિકૂળ ભજન લેવાથી પુંડરીક કુંડરીકની પેઠે વિકિયા થવા પામે છે. આવું સમજી વિવેકી માણસે મહેનત કરી ભૂખના પ્રમાણમાં સાત્ત્વિક-પ્રકૃતિને અનુકૂળ, સાદું અને નિયમિત ભોજન લેવું જોઈએ. એ માણસાઈને ૧૭મો ગુણ થયો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #80
--------------------------------------------------------------------------
________________
બાલ અઢાર
બેલ અઢારમે
-
-
-
-
પરસ્પર વિરોધ ન આવે તેમ ધર્મ, અર્થ અને કામ એ
ત્રણ વર્ગોને સાધવા અબાધિત ત્રણ વર્ગો સાધવા પૂર્ણ છે.”
ધર્મ, અર્થ ને કમ એ ત્રણ વર્ગો એકબીજાને બાધ ન આવે તેવી રીતે દરેક ગૃહસ્થ પૂર્ણ રીતે સાધવાના છે.
ધર્મ એટલે દુર્ગતિમાં પડતા જીવને ધરી રાખે-દુર્ગતિમાં જવા ન આપે તે ધર્મ. ધર્મ વિશાળ અને સર્વત્ર વ્યાપક છે. ધર્મમાં ભેદભાવ ન હોય ગચ્છ મતના ભેદથી ધર્મ કલુષિત બને છે. સમભાવ હોય ત્યાં ધર્મ હોય નિશ્ચયથી ધર્મ એક રુપે છે; પરંતુ વ્યવહારથી એ ધર્મના દાન, શિયળ ત૫ ભાવ તેમજ હસ્ત ધર્મ તથા સાધુ ધર્મ-ત્યાગ ધર્મ વિગેરે અનેક પ્રકાર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #81
--------------------------------------------------------------------------
________________
૭ર
બાલ અઢારમો
---
----
--
--
-
-
-
--
-
-
-
-
-
-
--
-
-
---
-
---
-
---
-
-
--
---
ઉદાર દિલથી, દયાળ પણે, ધર્મ-જ્ઞાતિ વિગેરેનો ભેદભાવ વગર જેને જે જે વસ્તુની અન્ન, પાણી, કપડાં, જગ્યા અને ઔષધ વિગેરેની] જરૂરિયાત હોય તેને તે તે વસ્તુ યથાશકિત કોઈપણ જાતની લાલસા-ફળની ઈચ્છા વગર આપવી તે દાન ધર્મ જાણવો.
વૃાિયો વશ રહે તે સર્વથા બ્રહ્મચર્ય પાળવું. પરસ્ત્રી કે પરપુરૂષ સાથે વિષય ન સેવવો. પોતાની સ્ત્રી કે પોતાના પતિ સાથે પણ મર્યાદિત રહેવું.
શ્વાન વૃત્તિઅતિ વિષયવાસના ન રાખવી, વિષયના ભિખારી થઈને અતિશય વિષય ન સેવવો. અગર વૃત્તિ પવિત્ર રાખવી એ શિયળ ધર્મ જાણવો.
અક્રાંતિયા થઈ અતિ ખાન-પાન ન કરવું. રાત દિવસ ખા-ખા ન કરવું. બે કે ત્રણ વખત જમવા સિવાય મોઢામાં કોઈ ચીજ ખાસ કારણ સિવાય વ નાંખવી. ચોગાની માફક ચર્ચા-ખાધા ન કરવું. અર્થાત ખાન-પાન વિગેરેમાં નિયમિત રહેવું. ધન ધાન્યાદિક કોઈ પણ વસ્તુમાં આસકિત-અતિ ઈચ્છા તુણા રાખી જરૂરિયાત ઉપરાંત અતિ સંગ્રહ કરવાની ભાવના રાખવી નહિ.
સંતોષવૃત્તિ રાખવી. બ્રહ્મચર્ય પાળવું. ક્રોધ, માન, માયા ને લોભાદિક કષાયો ઓછા કરવા-કાબુમાં રાખવા અને સહનશીલતાપૂર્વક એકાસન-એકટાણું, ઉપવાસાદિક વિવિધ પ્રકારની તપશ્ચર્યા કરવી. વિનય વૈશ્યાવૃત્ય-સેવાભકિત, કરેલાં પાપનું પશ્ચાતાપપૂર્વક પ્રાયશ્ચિત તથા મન-વચન ને કાયાની સ્થિરતાસસ્તુમાં એકાગ્રતા ઈત્યાદિક વિવિધ પ્રકારનો તપ ધર્મ જાણવો.
કોઈનું બૂરું ન ઈચ્છવું. દરેક પ્રાણીનું ભલું ઈચ્છવું. સારી ભાવના ભાવવી. સારા વિચારો કરવા. આત્મિક હિત ચિતવવું. તે ચોથો ભાવ ધર્મ. તેના અનેક પ્રકાર છે. તેમાં પ્રથમ ચાર ભાવના-મૈત્રી, પ્રમોદ, કરૂણા અને માધ્યસ્થ.
૧. સર્વ જીવોને પોતાના આત્મા સરખા જણવા તે મૈત્રીભાવના. ૨. સદગુણી માણસ જોઈને આનંદ પામવો તે પ્રમોદ ભાવના. ૩. દુ:ખી-નિરાધાર જીવોને જોઈને દયા લાવવી તે કરૂણા ભાવના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #82
--------------------------------------------------------------------------
________________
બાલ અઢારમો
૭૩
૪ અને અવગુણી માણસને હિતેચ્છુ થઈ સમજવો, ન સમજે તો તેની નિંદા ન કરવી પણ દયા લાવીને પ્રભુ એને સદબુદ્ધિ આપે એવું ઈચ્છવું તે માધ્યસ્થ ભાવના.
એ ચાર ભાવના ભાવવી. હવે બાર ભાવનાનું સ્વરુપ આ પ્રમાણે છે.
૧. આ મારૂં શરીર, ધન, ધાન્ય વિગેરે વૈભવ તથા મારા કુટુંબપરિવાર એ સર્વ વિનાશી છે. હું પોતે [મારો આત્મા] અવિનાશી છું. માટે વિનાશીના મોહમાં શા માટે હું મુંઝાઈ રહું? એમ ચિતવવું તે અનિત્ય ભાવના.
૨. મરણ સમયે મારો કુટુંબ પરિવાર, ધન, ધાન્ય, કે વૈભવ મને બચાવવા સમર્થ નહિ થાય, તેમજ સથવારે કરાવશે નહિ. માટે અશરણ એવા મને અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવળિ પરુપ્યા ધર્મનું જ શરણું હતું એમ ચિતવવું તે અશરણ ભાવના.
૩. મેં સંસારસમૂદ્રમાં ભમતાં ઘણા ભવ-જન્મ કર્યા છે. હવે હું તે ભ્રમણમાંથી કયારે છૂટીશ? એમ ચિતવવું તે સંસાર ભાવના.
૪. આ મહારો આત્મા એકલો એકલો આવ્યો છે, એકલો પર ભવમાં ળે અને કરેલાં સારાં-નરસાં કર્મના ફળ એકલો જ ભોગવશે. એમ ચિંતવવું તે એકત્વ ભાવના જાણવી.
૫. હું કોઈને નથી અને મારો કોઈ નથી, એમ ચિતવવું તે અન્યત્વ ભાવના.
૬. શરીર અપવિત્ર છે, મળ-મૂત્રની ખાણ છે, રોગ જરાનું નિવાસસ્થાન છે અને હું તેથી ન્યારો છું. એમ ચિતવવું તે અશુચિ ભાવના જાણવી.
૭. મિથ્યાત્વ સિત્ય વસ્તુ સ્વરુપ ન સમજવાથી સાચાને ખેટું અને બેટાને સાચું માનવું તે), અવૃત કિઈ જતનાં વતનનયમ ન હોય તે, પ્રમાદ, કષાય[ફોધ, માન, માયા ને લાભ અપ અને અશુભ યોગ મિન,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #83
--------------------------------------------------------------------------
________________
ખેલ અઢાર
વચન ને કાયારુપ] એ પાંચ પ્રમાદ તે (પાપને આવવાનાં ગરનાળાં રુપ આવ છે. એમ ચિતવવું તે આસવ ભાવના કહી.
ぶの
૮. સમકિત [સત્ય વસ્તુ સ્વરુપ યથાર્થ સમજાય એટલે સાચાને સાચું અને ખાટાને ખાટું જાણવું તે], વ્રત નિયમ, અપ્રમાદ, અકષાય અને શુભયોગ એ પાંચ આવતાં કર્મને રોકનારા કમાડ રુપ સંવર છે. એમ ચિતવવું તે સંવર ભાવના ગણાય.
૯. સહનશીલતા અને સમજણપૂર્વક, કોઈ જાતની લાલસા વગર, વવિધ પ્રકારની તપશ્ચર્યા કરવાથી કર્મની નિર્જરા થાય છે એમ ચિતવવું તે નર્જર ભાવના જાણવી.
૧૦. હું હાલ અમુક ઘરમાં રહું છું એટલે કુવાના દેડકાની માફક અહીંપદમાં રહ્યો છે. પરંતુ ચૌદ રાજલોક આગળ હું અને મ્હારૂં હાલનું રહેઠાણ કઈ બિસાતમાં છે? પગ પસારી કેડ ઉપર હાથ રાખી ઉભેલા મનુષ્યના આકાર આવી રહેલા ચૌદ રાજલાકમાં નીચે ભવનપતિ વાણવ્યંતર અને સાત નરક છે. ત્રીછા અસંખ્ય દ્વીપ સમૂદ્રો આવી રહ્યા છે. ઉંચે જયોતિષચક્ર, બાર દેવલોક, નવ ગ્રે વેયક, પાંચ અનુત્તર વિમાન અને તે ઉપર અનંત સુખનું પવિત્ર ધામ એવી સિદ્ધગતિરુપ સિદ્ધ શિલા છે. એમ ચિતવવું તે લાકભાવના જાણવી.
૧૧. ભવભ્રમણ કરતાં કરતાં જીવને સમ્યગ જ્ઞાનમય બોધિ-સમકિતની પ્રાપ્તિ થવી એ ઘણી દુર્લભ છે; અને જેના વગર મોઠાની પ્રાપ્તિ નથી. માટે આત્મામાં તેના માટેની યોગ્યતા મેળવવાની જરૂર છે. એમ ચિતવવું તે બાધિ
ભાવના.
૧૨. ધર્મના ઉપદેશક તથા શુદ્ધ શાસ્ત્રના બાધક એવા ગુરૂની પ્રાપ્તિ અને દયામય શુદ્ધ એવા ધર્મનું સાંભળવું[શુદ્ધદેવ, ગુરૂ અને ધર્મને ઓળખવામેળવવા દુર્લભ છે.
ધર્મનું સત્ય સ્વરુપ સમજવા માટે સત્પુરૂષો-ધર્મોપદેશકો દ્વારા ધર્મનું શ્રાવણ કરવું જોઈએ. પક્ષપાત રહિત, સાર્વનિક અને આત્મિક સદગુણો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #84
--------------------------------------------------------------------------
________________
બોલ અઢાર
૭૫
પ્રગટાવનાર એવો ઉપદેશ આપનાર ઉપદેશક ગમે તે વેષ કે સંપ્રદાયવાળે હોય છતાં ગુણગ્રાહી બની તેને ધર્મોપદેશ સાંભળવાથી આત્માને લાભ થાય છે. સાવધાનપણે એક ચિત્તે સાંભળવાથી દેવ ગુરૂ, ધર્મની ઓળખાણ સાથે સાચું જ્ઞાન પ્રાપ્ત થાય છે. એમ ચિંતવવું તે ધર્મભાવના. એ બાર ભાવના ભાવવી.
ત્રણ મનોરથ ચિંતવવા. જેમ કે
(૧) આરંભ-પરિગ્રહ ઓછા કરું, સુપાત્રે દાન દઉં, સર્વધર્મીઓની સેવા-ભકિત કરૂં અને લીલાં વ્રત નિયમોમાં અતિચારાદિક દોષ ન લગાડું.
(૨) આરંભ-પરિગ્રહ સર્વથા છોડી શુદ્ધ અણગાર-ત્યાગી સાધુ થાઉં. અને
(૩) આયુષ્યના અંતે શરીર અશકત થતાં અનશન સંથારો અન્ન, પાણી પ્રમુખ ચાર પ્રકારના આહાર સર્વથા જીવું ત્યાં સુધી તજીને અઢાર પ્રકારના પાપ ઉત્પન્ન થવાનાં કારણો દૂર કરીને; ઘરબાર, કુટુંબ પરિવાર,
સ્થાવર જંગમ મિલ્કત અને શરીરનો મોહ છોડી; સર્વ જીવોને-કરેલા વૈરભાવ છોડી-ખમાવીને; અને છેવટ આયુષ્ય ટકે ત્યાં સુધી પ્રભુનું સ્મરણ કરતાં કરતાં સમાધિભાવે દેહ છટે તેવી દશા છે તે કરું. એવો અવસર ક્યારે આવે?. એ ત્રણ મનોરથ ચિતવવા.
વળી ક્યારે હું વિષય કષાયોને જીતું? તેમજ એવો અવસર ક્યારે આવે? કે સમભાવમય ધર્મની આરાધના કરી, ઉચ્ચ પરિણામની ધારા વધતાં સર્વ કર્મબંધનો તોડી હું પ્રભુસ્વરુપ બનું? ઈત્યાદિક ભાવનાઓ ભાવવી એ ચોથે ભાવ ધર્મ જાણવો.
બે પ્રકારનો ધર્મ. ગૃહસ્થ ધર્મ અને ત્યાગધર્મ.
૧. સર્વથા ત્યાગી સાધુ બનવાની શકિત વિકાસ પામી ન હોય તે ઉપર બતાવેલ ઘન શિયળ ત૫ અને ઉચ્ચ ભાવના રુપ ધર્મ સ્વીકાર. સ્વાર્થ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #85
--------------------------------------------------------------------------
________________
*-
- - -
-
-
૭૬
બાલ અઢાર
સાથે પરમાર્થ, સ્વહિત સાથે પર હિત, છતી શકિતએ બને તેટલો ત્યાગ અને ઉચ્ચ પરિણામની આરાધના કરવી. દયા, સત્ય, શુદ્ધ દાનત, પવિત્ર વૃત્તિ, સંતોષ, ઉદારતા, સહનશીલતા, ગુણગ્રાહીપણું, વિનય-નમ્રતા, અને સરળતા આદિ ગુણો કેળવવા. જીવન નીતિમય અને પ્રમાણિક બનાવવું. સત્સમાગમ, થાશ્રવણ, પ્રભુસ્મરણ, સમજણપૂર્વક સ્વધર્માનુષ્ઠાન અને અભેદ ભાવે સર્વ પ્રાણિયોની સેવા કરવી. એ શ્રેષ્ઠ ગૃહસ્થ ધર્મ છે.
૨. વિષય વિકારાદિક સર્વ વાસનાઓ છૂટે અને આત્મસાધનાની તીવ્ર લગની લાગે ત્યારે કંચન, કામિની, ઘરબાર અને કુટુંબ-પરિવારને સર્વથા ત્યાગ કરી, સદગુરૂને શરણે જઈ, શાસ્ત્રાભ્યાસ કરી, શાન ગભિત વૈરાગ્યપૂર્વક સાધુ વેષ સ્વીકારી, તપ જપ સહિત આત્મસાધનામાં મચ્યા રહેવું અને અજ્ઞાનઅબૂઝ જીવોને સદબોધ આપી સદ્ધર્મના માર્ગે ચડાવવા તે ત્યાગ ધર્મ-મુનિધર્મ છે.
એ પ્રમાણે ધર્મનું સ્વરુપ પાણી, શ્રદ્ધાપૂર્વક, યથાશકિત, ધર્મનું આચરણ કરવું એ માનવીની પહેલી ફરજ છે. એ અર્થ અને કામને આધારભૂત એવો ત્રણ વર્ગ માંહેલો ધર્મ નામનો પહેલો વર્ગ વર્ણવી બતાવ્યો.
અર્થ એટલે ધન-પૈસો. ગૃહસ્થાશ્રમમાં રહેલા માણસને ધન વગર ચાલતું નથી. ધન હોય તે કુટુંબનું પોષણ તથા વ્યાવહારિક ધાર્મિક કાર્યોદાન-પુણ્ય વિગેરે કરી શકાય. ગૃહસ્થાશ્રમી નિર્ધન હોય તો ઉપરોકત કોઈ પણ કાર્ય કરી શકતો નથી. આધિ, વ્યાધિ ને ઉપાધિમાં જીવન વ્યતીત થઈ જય અને કર્મબંધન કરી દુર્ગતિમાં ચાલ્યો જાય. માટે માર્ગાનુસારીના પહેલા બોલમાં કહ્યા પ્રમાણે ન્યાય-નીતિ અને સત્ય પૂર્વક ધન મેળવવું એ માણસાઈ છે. એવું ધન એ સુરી માયા ગણાય છે. આવી માયાવાળાની બુદ્ધિ નિર્મળ રહે છે. ધર્મનાં કાર્યોમાં ધન વાપરવાની રૂચિ થાય છે. જ્યારે અનીતિઅન્યાય ને કડકપટથી મેળવેલ ધન એ આસુરી માયા કહેવાય છે. એવી માયાવાળાની બુદ્ધિભ્રષ્ટ થાય છે. ધર્મકાર્યોમાં ધન વાપરવાની રૂચિ ન થાય. તેના ધનને દુરૂપયોગ થાય. વેશ્યા, વકીલ, જુગાર, નાટક-સીનેમા અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #86
--------------------------------------------------------------------------
________________
બોલ અઢાર
૭૭
મોજશોખમાં વપરાય ગોર, અગ્નિ, જળપ્રલય, ચી મરણ અને રોગાદિ કારણે નાશ પામે
નીતિ-ન્યાય ને સત્ય રીતે વ્યાપારાદિ કરવા, તે પણ અનિયમિત નહિ ધન મેળવવા માટે અતિ તૃણા ન રાખવી. અતિ ઝંખના રાખી અનિયમિતપણે સિર્ય ઉગ્યા પહેલાં ધંધામાં જોડાવું અને રાતના દશ-બાર વાગ્યા સુધી ઉગરા કરી ધંધાની ધમાલ ક્ય કરવાથી કંઈ અધિક ધન મળી જતું નથી નિયમિત રીતે આિઠ ક્લાક ઉપરાંત નહિ વ્યાપારાદિ કરતાં ભાગ્ય અનુસાર જરૂરિયાત પૂરતું મેળવી શકાય તેમ છે.
“હુન્નર કરો હાર પણ ભાગ્ય બિન મિલે ન કોડી
ભાગ્યમાં લાભ લખ્યો ન હોય તો ગમે તે અથાગ ઉદ્યોગ કરવામાં આવે તો પણ નિષ્ફળ છે. અતિ લોભ તે પાપનું મૂળ છે. અતિ લોભને લઈ ધન મેળવવા માટે માણસ હિંસા કરે, કુડ કષ્ટ કરે, ચોરી કરે, પારકી ગુલામી કરે, પેટમાં પૂરું ખાય નહિ, ટાઢ-તડકા સહન કરે અને કુટુંબ-પરિવારના વિયોગ સહન કરી દેશપરદેશમાં રખડે. આમ અનિયમિતપણે હદ ઉપરાંત કષ્ટ ભગવે. શરીરની પાયમાલી થાય. આખા કુટુંબના પોષણ માટે ધન મેળવવા અનહદ કર્મનો સંચય કરે. આખું કુટુંબ ખાય અને કરેલાં પાપકર્મોનું ફળ એકલો ભગવે. રોગાદિક પીડા થાય ત્યારે ખાનાર કુટુંબ જોયા કરે. ઉજાગરા કરે, સેવા કરે, ઔષધ-ઉપચાર કરે અને મેહ-સ્વાર્થને લઈ કદાચ આંખમાંથી આંસુ પણ રેડે છતાં પીડામાંથી ભાગ પડાવવા કોઈ સમર્થ થતું નથી. માટે પર ભવની બીક રાખી, કર્મનો કાયદો અચળ શ્રેણી, કુટુંબના પેષણ માટે અતિ લોભી બની પૈસા મેળવવા અર્થે અનીતિ-અન્યાય કે કૂડકપટ કરી ઉધ વેચી ઉજાગરા ન લેવો એ અર્થ નામનો બીજો વર્ગ કહો.
કામ એટલે પાંચ ઈન્દ્રિોની પ્તિ-ઈન્દ્રિોને સંતોષવી તે. મુખ્યત્વે ખાવું, પીવું ને સૂવું; પણ ભાગમાં પહેરવું, ઓઢવું, નહાવું, ધાવું, સુંઘવું,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #87
--------------------------------------------------------------------------
________________
બેલ અઢાર
આજવું, ચળવું, ચેપડવું, સાંભળવું, એવું અને વિષય અબ્રહ્મચર્ય સેવવો વિગેરે કામ શબ્દમાં સમાઈ જાય છે.
ઘણા વિલાસી જીવન ગાળનાર લોકોને સમય ઈન્દ્રિયોને પોષવામાં જ જાય છે. “પ ફાટે ને માં ફાટે એટલે પથારીમાંથી વહેલા કે મોડા ઉઠે ત્યારથી માંડીને મોડી રાતે સૂએ ત્યાં સુધી ખાવાપીવામાં [ચા, બીડી સીગારેટ, સેપારી, પાનપટ્ટી, નાસ્તાપાણી, ફળમે, બે ત્રણ કે ચાર વખત ભોજન વિગેરેમાં મોઢે ચાલ્યા જ કરે. બે કે ત્રણ વખત ખાધા સિવાય-ખાવાના વખત ઉપરાંત કોઈ ચીજ મોઢામાં ન નાખવી, એવું નિયમિતપણું જયાં ન હોય ત્યાં રોગ, પૈસાની બરબાદી, સમયનો દુરૂપયોગ અને કર્મબંધન સિવાય બીજો કશો લાભ ન જ થાય. આવી રીતે જીવવું એ જીવન પશુતુલ્ય ગણાય. ત્યાં માણસાઈ ન હોઈ શકે. ખાવું-પીવું વિગેરે પ્રવૃત્તિ બે કલાક ઉપરાંત ન થાય અને સૂવાનું છ કલાક ઉપરાંત ન થાય એ માણસાઈને ગુણ છે.
ધન મેળવવાની ધખનાવાળા અને ખાવું, પીવું ને સૂવું વિગેરે પ્રવૃત્તિમાંજ રાચેલા માણસો ધર્મકરણી કરી શકે નહિ. ધર્મકાર્યમાં ચિત્ત ચોંટે નહિ. ધર્મકાર્ય એ ત્રણેમાં ધર્મ, અર્થને કામમાં પ્રથમ દરજજે છે. ધર્મથીજ અર્થ ધન અને કામ-સુખનાં સાધનો મળી શકે છે.
એકાંત કામ ભાગવિલાસમાંજ રાચી રહેવાથી તન, મન, ધન, યશ, કીર્તિ, ધર્મ અને પુણ્યની ખુવારી થાય છે. છેવટ કર્મબંધન અને દુર્ગતિ મળે છે.
એકાંતે ધન મેળવવાની ધખનામાંજ રાચી રહેવાથી તન, મન, યશ, પુણ્ય, ધર્મ, નીતિ અને આચારવિચાર વિગેરેથી ભ્રષ્ટ થવાય છે. છેવટ કર્મબંધન ને દુર્ગતિ સામે થાય છે.
જેના ઉપર કુટુંબનો બોજો હોય તેવો માણસ ઉપદેશ સાંભળી, આવેશમાં આવી, દુ:ખગર્ભિત વૈરાગ્યથી એકાંત [ટુંબના ભરણપોષણ વિગેરેની દરકાર કર્યા સિવાય આખો દિવસ તપ-ત્યાગ શાન-ધ્યાન વિગેરે ધર્માનુષ્ઠાનધર્મ કિયાજ કરવા મંડી જાય છે તે પણ મૂર્ણ અવિવેકી ગણાય છે. એકાંત,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #88
--------------------------------------------------------------------------
________________
બાલ અઢાર
૭૯
hi
વગરસમયે લોભ-નૃણા, વિલાસિતા કે આવેશને લઈ કોઈ પણ કાર્યમાં ધિર્મમાં, ધનમાં કે કામ ભેગાદિકમાં મચ્યા રહેવું-આગળ પાછળનો વિચાર ન કરો એ નરી મૂર્ખતા છે. ત્યાં માણસાઈની તો વાત જ શી?
રાત્રિના બે પહોર [પહેલો અને છેલ્લે પહોરઅને દિવસના મધ્યાન્હ સમયના બે ક્લાક એ આઠ કલાક ધર્મકિયા-શાનધ્યાન, તપ, જપ, ત્યાગ વિગેરેમાં ગાળવા. દિવસના આઠ કલાક ઉપરાંત વિશેષ સમય ધન ક્લાવામાંવ્યાપારાદિ કાર્યમાં ન ગાળવો અને ખાવું-પીવું ને સૂવું વિગેરે શરીર સંબંધી પ્રવૃત્તિમાં પણ આઠ કલાWી વધારે વખત ગુમાવે નહિ. આ પ્રમાણે વર્તવાથી ત્રણ વર્ગો સમાન રીતે સાધી શકાય. ત્રણે વર્ગો ધિર્મ, અર્થ ને કમ)ને સમાન રીતે એિબીજને પરસ્પર બાધ ન આવે તેવી રીતે સાધનાર માણસજ ખરો માણસાઈવાળો માણસ કહેવાય. આવો માણસ જ ખરો ગૃહસ્થાશ્રમી બની શકે છે.
આવી રીતે ત્રણ વર્ગની યથાર્થ સાધના ન કરનાર માણસની જીંદગી પશુની પેઠે નિષ્ફળ છે. તે સાચે ગૃહસ્થાશ્રમી નથી બની શકતો. સાચા ગૃહસ્થાશ્રમી થયા વગર ધર્મની આરાધના અને સ્વર્ગ કે મોક્ષની પ્રાલ્પિ પણ ક્યાંથી કરી શકે? માટે ત્રણે વર્ગોને અબાધિત પણે સંપૂર્ણ સાધવા માટે ખંતીલા થવું એ નીતિમાનુસારીને અઢરમો બોલ કહ્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #89
--------------------------------------------------------------------------
________________
૨૦
મેાલ ઓગણીશમે
માલ આગણીશમા
અતિથિ, દીન પુરૂષાના ચાગ્યતા પ્રમાણે સત્કાર કરવા
2
· ગુણિજનની ભક્તિ કરવી રૂડી પરે
દયા, સત્ય, સંતાય, સહનશીલતા, વિનયનમ્રતા, સરળતા, ઉદારતા, પરોપકાર અને સમભાવ વિગેરે સદગુણા સહિત એવા ત્યાગી કે ગૃહસ્થની અભેદ ભાવે ખરા જીગરથી સેવાભકિત કરવી. અન્ન, પાણી, વરુ, પાત્ર, ઔષધ, ભેષજ, પાટ-પાટલા પ્રમુખ આસન વિગેરે આપવારુપ સન્માન ૐ કરવું. ‘આવો, પધારો’ કહેવું, ઉઠીને ઉભા થવું અને હાથ જોડી પ્રણામ નમસ્કાર કરવારુપ આદરસત્કાર કરો. આપત્તિમાં તન, મન ને ધનથી સહાયતા કરવી. એ પ્રમાણે ગુણિજનની ભલી રીતે ભકિત કરવાથી તેવા સદગુણો આત્મામાં પ્રગટે છે. એ નીતિ માર્ગાનુસારીના ઓગણીશમે ગુણ
કહ્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #90
--------------------------------------------------------------------------
________________
બાલ વીશા
બેલ વીશ
કેઈપણ વાતમાં કદાગ્રહ કર નહિં
અસત્યાગ્રહને ત્યજ કરી ચૂર્ણ જે ”
ઘણે ભાગે પોતાની વાત તદન ખોટી હોવા છતાં સાચી કરાવવાનો મનુષ્યનો સ્વભાવ હોય છે. વાંદરાની મૂઠી અગર લેહ વણિકની પેઠે પોતાની તલી વાત મરણના છેડા સુધી પકડી રાખે છે. પ્રમાણિક, તટસ્થ, હિતેચ્છુ અને નિસ્વાર્થી પુરૂષ સમજાવે છતાં અને પોતે પોતાની વાત ખોટી હોવાનું જાણવા છતાં પણ વધેલી હઠ છોડે નહિ તે અસકદાગ્રહી કે દુરાગ્રહી કહેવાય.
મારૂં તે સારૂ” એ દુરાગ્રહ છે. અને સારું તે મારૂ” એ સત્યાગ્રહ કહેવાય. વિવેકદ્રષ્ટિ વિનાનો આગ્રહ તે દુરાગ્રહ છે અને નિઃસ્વાર્થી વૃત્તિથી, સર્વસ્વ ભોગે જનસમાજના હિતકર કર્યોમાં આગ્રહ તે સત્યાગ્રહ છે.
કદાચડી માણસ કોઈ સાથે સંપ રાખી શકે નહિ. ગુણાતીપણું તેનાથી દુર રહે. તેનો કોઈ વિશ્વાસ ન કરે. બીજની તે નિદા કરે અને બીજ એની નિંદા કરે. પોતાની નિંદા સાંભળી કજીયા-ફ્લેશ-કંકાસ કરે. વેરઝેર થતાં કુસંપ વધે અને કુસંપ વધતાં વમી અને સુખ રીસાઈ જાય. પરંપચએ અનેક દુ:ખ અને અવગુણે વધવાથી આર્ત અને રૌદ્ર ધ્યાનપૂર્વક મરીને દુર્ગતિમાં . આવું સમજ સુખ અને ધર્મના ઈચ્છક માણસે કદાગ્રહ. છેડી સરળતાપૂર્વક સત્યાગ્રહી-ગુરગ્રહી બનવું. એ નીતિ માર્ગાનુસારીનો ૨૦મો ગુણ જાણવો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #91
--------------------------------------------------------------------------
________________
મન
-
-
- -
-
-
-
-
*, *
*
બેલ એકવીશ.
બોલ એકવીસમો
ગુણ જનેને પક્ષપાત કર “પક્ષપાત સૌજન્ય તણો કરવા અને
પક્ષપાત એટલે કોઈ પણ વસ્તુ, વ્યકિત કે સમુદાય તરફ દિલનું ખેંચાણ થાય છે. જીવ માત્ર બે પ્રકારના સ્વભાવવાળા હોય છે. સંતસજજન સદગુણી અને શઠ-દુર્જન-દુર્ગુણી. એક સદગુણગ્રાહી અને બીજા દુર્ગુણગ્રાહી હોય છે. સુખના ઈચ્છકે આત્માને હિતકારી, આત્માની ઉન્નતિ કરનાર એવા દયા, સત્ય, વિનય, વિવેક, સંતોષ, સહનશીલતા, સરળતા અને પરોપકાર વિગેરે સજજનતામય સદગુણો અને તેવા ગુણેયુકત સજજન સદગુણી પુરૂષના પક્ષમાં રહેવું જોઈએ. પરંતુ દુર્ગુણો કે દુર્જન માણસ તરફઅંતરથી ખેંચાવું નહિ. તેમજ તેની નિદા કે તેનો તિરસ્કાર પણ ન કરવો પણ તટસ્થ રહેવું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #92
--------------------------------------------------------------------------
________________
બાલ એકવીસમો
ગમે તેવા સત્તાધારી, બળવાન છતાં અનીતિના માર્ગે જનાર પુરૂષની રેડમા દબાઈ તેને પક્ષ ન કરવો. ગુણવાનના પક્ષમાં પોતાનું સર્વસ્વ અર્પણ કરી તન, મન, ધનથી તેની પૂરતી સેવા સ્વિકારવી તેનો પક્ષ પ્રારતે પાર ન છોડવો. રાવણના પક્ષને છોડનાર અને રામચંદ્રજીનો પક્ષ સ્વિકારનાર બિભીષણની પેઠે યશસ્વી, ન્યાયી અને સુખી થવા સદગુ કે સદગુણીના ૫મમાં રહેવું.
સદગુણી પુરૂષો પાણીની ટાંકી સમાન છે. સદગુણ એ પાણી રુપે છે. ગુણ ગ્રહણ કરવા ૫ નળ છે. નળ દ્વારા ટાંકીમાંથી પાણી ખેંચી માણસે પોતાનું કાર્ય પીવાનું, નહાવા ધોવા વિગેરેની સફળ કરે છે. તેમ સદગુણી પુરૂષોમાંથી ગુણગ્રહી બની સદગુણો લેવાથી અને તેની પ્રશંસા કરવાથી પોતે તેમજ બીજા સદગુણી બને છે. ગમે તેટલા ગુણો લેવા છતાં ટિાંકીમાંથી પાણી ખેંચતાં પાણી ઘટતું જાય છે અને ટાંકી ખાલી પાણથઈ જાય છે. પરંતુ સદગુણી પુરૂષમાંથી ગુણ ઘટતા નથી પણ વધે છે. એક દિવામાંથી અનેક પ્રગટાવીએ છતાં મૂળ દીવાનું તેજ જરા પણ ઘટતું નથી. તેમ સદગુણી પુરૂષમાંથી ગમે તેટલા ગુણો લઈએછતાં તેના ગુણેમાં જરા પણ ઘટાડો થતો નથી. માટે સૌજન સજજનતા કે સદગુણો અને સદગુણી પુરૂષના પક્ષમાં રહેવું એ માણસાઈને ૨૧ મો ગુણ જાણવો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #93
--------------------------------------------------------------------------
________________
બોલ બાવીશમે
બેલ બાવીશમે
દેશ તથા કાળ વિરૂધ્ધ આચારને
ત્યાગ કરવો
નિષિદ્ધ દેશે નવિ કરવો વિહાર જે.”
નિષેધ કરાયેલ અગર અગ્ય એ દેશમુલક, પરગણું, પ્રદેશ સ્થળ સ્થાન કે કાળ વિગેરે. જે દેશ નિર્દય, કપટી, ચેર, વ્યભિચારી લંપટ, ફોધી અને જાનારી વિગેરે અધમ અનાર્ય લોકોથી વસેલો હોય જયાં શાકરોએ જવાની મનાઈ કરેલ હોય અને જયાં જતાં વૃત્તિઓ અને દેહ છાષ્ટ થવાનો વખત આવે તેવા દેશ, પ્રગણા કે પ્રદેશ સ્થળમાં પોતાની ચડતી અને શાંતિના ઈચ્છક માણસે જવું ન જોઈએ.
કારણ કે “સબત તેની અસર એ કહેવત અનુસાર તીક્ષણ બુદ્ધિશાળી, વિવેક ચતુર અને તત્તના સારા એવા મહાપુરૂષોને પણ અનાર્ય લોકોના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #94
--------------------------------------------------------------------------
________________
વાલ બાવીશમાં
સહવાસથી માઠી અસર થવા પામે છે. કાળી ચા પાણી વસે તે વાન નવે પણ સાન આવે.'શિરીરનો વર્ણ ભલે શાળામાંથી ન થાય પણ અનેક બુદ્ધિમાં જરૂર ફેક્ષાર પડી આશુદ્ધ પુદગલેના પપરિચયથી શ્રવણ કઠિયારાની પેઠે સહનશીલતા-રામા મગજનું સમતોલપણે રવાને થઈ જય છે તો પછી દુર્ગુણી માણસના પરિચયથી બુદ્ધિ બગડે એ નવાઈ જેવું નથી.
વાનિવાસ, જુગારના અખાડા, દારૂપીઠાં ચડા-મચ્છીમાર અને કસાઈબાનાનાં મુકામો વિગેરે અશુદ્ધ સ્થાનમાં જવાનું કે વસવાનું શારકારોએ નિધ્યું છે. હાવ-ભાવ ચાળચેન કરનારી વેશ્યાની સેનત કરનારમાં મદિરદારૂપાન, ચોરી, અસત્ય, પરસ્ત્રીગમન, જુગાર વિગેરે અનેક દુર્થ પેસે છે અને લોકોમાં નિંદાને પાત્ર અને અવિશ્વાસનું સ્થાન બને છે.
જુગારીઓના અખાડે આવજાવ કરવાથી જુગાર રમવાની ઈચ્છા થાય છે અને વધતી જાય છે. હાર્યો જુગારી બમણું રમે જુગાર રમતાં હશો કુટુંબો પાયમાલ થઈ ગયાં છે અને થાય છે. ખાવાને અનાજ, પહેરવાને કપડાં તથા રહેવાને જ રહે નહિ. ભીખ માંગવાનો વખત આવે છે તેમજ આપઘાત કરવા પણ તૈયાર થાય છે.
દારૂપીઠમાં આવતા જતા માણસને તેમાં આવનાર માઠા આચારવાળા માણસની સોબતથી દારૂ પીવાની ટેવ પડે છે. અગર લોકોને વ્હેમનું કારણ તો જરૂર બને છે. દેહભ્રષ્ટ, બુદ્ધિભ્રષ્ટ, નીતિભ્રષ્ટ અને ધર્મભ્રષ્ટ થવાને વખત આવે છે.
ચંડાળપાડો અગર કસાઈખાના તરફ વારંવાર આવજવ કરનાર માણસનું હદય ધીમે ધીમે નિપ્પર બનતું જાય છે. દયા કે કોમળતા ચાલી જાય છે.
આવાં દુર્ગુણનાં સ્થાનકોમાં રહેવાથી કે વિશેષ પરિચય થવાથી માણસ નાલાયક-કુપાત્ર બની જાય છે. માટે જ શાસકારોએ તેવાં સ્થાનેને તજવાની ફરમાવ્યું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #95
--------------------------------------------------------------------------
________________
માલ બાવીશમા *
અગ્ય અને અતિ રાત્રિના સમયે વગર કારણે જયાં ત્યાં ભટકવું નહિ. રાત્રે ભટકવાથી લોકો તેને ચાર, લંપટ કે હિંસક તરીકે ગણે છે. અણધારી આફત આવી પડે છે. માટે અયોગ્ય કાળે રાત્રે રખડવું નહિ. તેમજ રાત્રિ સમયે ભોજન કરવું નહિ, સ્નાન કરવું નહિ, દાન દેવું નહિ, અજાણ્યા સ્થળે જવું નહિ, સંધ્યા સમયે સૂવું નહિ અને દિવસે મૈથુન સેવવું નહિ. વિગેરે અયોગ્ય કાળે ન કરવાનાં કાર્યો નુકશાનકારક જાણી શાસ્ત્રકારોએ તે કરવાની મનાઈ કરી છે.
તેમજ રાજએ, સશે કે નાતે મનાઈ કરેલ હોય તેવા દેશમાં સ્થળ કે મકાનમાં જવાથી કે તેનું કાર્ય કરવાથી રાજ, સંઘ કે નાતને તે તિવા સ્થળે જનાર કે તેવું કાર્ય કરનાર ગુન્હેગાર ગણાય છે અને શિક્ષા પામે છે. રાજા તેને દેશપાર કરે, જેમાં નાંખે દંડ લે કે ઘરબાર લુંટી લે. સંઘ કે નાતવાળા તેને સંઘ કે નાતષ્કાર કરે અગર અમૂક દંડ લે.
આવું સમજી શાચ રાજ, સંઘ અને નાતપ્રમુખે નિષેધ કરેલ દેશપ્રદેશ-સ્થાન અગર તેવા કાર્યથી દૂર રહેનાર માણસ માણસાઈવાળો ગણાય છે. તે માણસ જ્યામાં સુખી થાય અને પ્રશંસાપાત્ર બને. એ નીતિમાર્ગાનુસારીને ૨૨ મો ગુણ કહ્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #96
--------------------------------------------------------------------------
________________
=
==
=
=
=
શાલ વેવીશા
d,
,
, ''
જ '
.
* *
-
-
બેલ વીશ
-
કાયના પ્રારંભમાં પોતાના બળાબળને
વિચાર કરે
- -
* કાર્યારંભ સ્વશક્તિ અનુસારે કરો”
ઈ પણ કાર્યની શરૂઆત કરવા પહેલાં પોતાની શકિત, સંયોગે, સાધન અને સમયનો વિચાર કરવો જોઈએ.
પોતાથી બળીયા સાથે બાથ ન ભીડવી. ગર્જના કરતા મેઘની સામે પનાર સિાહની પેઠે પાયમાલ થવાનો સમય આવે છે. પિતાની શકિત વિગેરેનો વિચાર કર્યા વગર વ્યાપાર, હુન્નર, ઉદ્યોગ, કળા, વિદ્યા વિગેરે વ્યવહારિક કાર્યો કે નવમ, તપ-ત્યાગ વિગેરે ધર્મ સંબંધી કાર્યો કરનાર માણસનું કાર્ય સિદ્ધ થતું નથી. ખેદ કરવાનો અને લોકોમાં હાંસીપાત્ર થવાનો વખત આવે.
છે પ્રાય: કુતૂહલપ્રિય હોય છે. •
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #97
--------------------------------------------------------------------------
________________
૮૮
બેલ ત્રેવીશા
પોતાના સ્વાર્થ સાધવા અને પરના ઘર ભાંગવાની રુચિવાળા લોકો જે માણસ સાધારણ નબળી શકિત કે સ્થિતિવાળો હોય તેની પાસેથી પણ શરમાવીને, ખોટો ટેકો આપીને, વખાણ કરીને કે દબાણ કરીને ગજા ઉપરાંત કામ કરાવે પરિણામે લોકોની આવી પ્રેરણાથી કામ કરનાર માણસ ‘ગજ પ્રમાણે માન કરતાં ગજા ઉપરાંત કામ કર્યા પછી કે કામ કરતાં આપત્તિમાં આવી પડે, તન મન કે ધનથી ખુવાર થાય અને લાજ જવાનો વખત આવે ત્યારે પ્રેરણા કરનાર ઉધે રસ્તે દોરનાર માણસોની મદદ માંગે એટલે તે લોકો તળાવની પાળે જઈ બેસી જાય, ગણકારે નહિ, ગમે તે બહાનું કાઢી છૂટી જાય.
| માટે તેવા લોકોને ભરોસે ન રહેવું. શરીરબળ, મનોબળ, આત્મબળ, અને ધનબળા વિગેરે પોતાની શકિત, સંયોગ, સાધન અને સમય વિચારીને જે માણસ મૃગાવતી રાણીની પેઠે ડહાપણથી કામ કરે તેને પાછળથી પશ્ચાતાપ કરવો ન પડે.
તેમજ પારમાર્થિક કાર્યો કરવાની પોતાની શારીરિક, માનસિક, આધ્યાત્મિક કે આર્થિક શકિત હોય તો તે ગોપવવી નહિ. સાધન અને સંયોગો વિગેરે અનુકૂળ હોવા છતાં પણ ડાહ્યા, પરોપકારી માણસની સલાહ લઈને પરોપકારનાં કામો કરવામાં પાછી પાની ન કરે તે માણસ માણસાઈવાળા ગણાય. એ માર્ગાનુસારીને ૨૩ મો બોલ કહ્યો.
1 ચંડપ્રદ્યોતન રાજાએ કૌશાંબી નગરીને ઘેરી લીધી. શતાનીક રાજા મૃત્યુ પામેલા. લંપટ એવા રાંડપ્રદ્યોતના સકંજામાં સપડાયેલાં મૃગાવતી રાણીએ ડહાપણથી પોતાની શકિત વિચારી કામ લીધું કે જેથી પોતાનું શિયળ બચાવ્યું, પુત્રને રાજય મળ્યું અને રાજા રાંડપ્રદ્યોતન મહાવીર, પ્રભુનો ઉપદેશ સાંભળી, મૃગાવતી રાણીને પોતાની ધર્મની બહેન ગણીને ચાલ્યો ગયો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #98
--------------------------------------------------------------------------
________________
એલ ચાવીસમા
બેલ ચાવીસમા
ગત અને જ્ઞાનથી માય પુરૂષોની સેવા કરવી
- અશ્રુત્યાન કરવું જ્ઞાનીનું ઉદાર જે.
ae
અભ્યુત્થાન કરવું એટલે ઉઠીને ઉભા થવું. શાની પુરૂષ પધારતા બ્રેઈને ઉઠી ઉભા થવું, ‘પધારો પધારો' કહીને આદરસત્કાર આપવા. બેસવા માટે આસન,ખાવા-પીવા યોગ્ય વસ્તુ આપી અને ક્ષેમકુશળ કે સુખશાંતિ પૂછવાપૂર્વક સન્માન આપવું. પોતાના સ્થાનથી, ચારિત્રથી કે નીતિથી પતિત થયેલાને ટેકો આપી-સમજવી ઠેકાણે લાવવા કે સંકટના સમયે જે રીતે બને તે રીતે પક્ષપાતરહિત સહાયતા કરવી, વિગેરે આદરસત્કાર કરવા.
ઈન્દ્રિયો અને મનને જીતનાર વ્રુદ્ધ કે યુવાન વ્રતધારી ત્યાગીશાની-સાધુ-સંત પુરૂષો કે જેઓ ગૃહસ્થોના આશ્રયથી પોતાનું સંયમી જીવન શાંતિથી પસાર કરી શકે છે; અન્ન, જળ, વજ્ર, સ્થાન અને ઔષધ વિગેરે માટે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #99
--------------------------------------------------------------------------
________________
એલ ચાવીસમા
જેમને ગૃહસ્થાના આશરો લેવા પડે છે; યાચીને જીવવાના જેમના આચાર છે; જેઓ આત્મસાધન પોતે કરે અને અન્ય જીવાને આત્મસાધનાના માર્ગ બતાવે છે; એવા ‘ઉપકારી સંતોને ઉપયોગમાં આવતી જરૂર જોઈતી વસ્તુ પૂરી પાડવી એ ગૃહસ્થાની ફરજ છે. તેમને દરેક જાતની મદદ કરવાથી તેઓ સંયમમાં સ્થિર રહી વિશેષ પરોપકાર કરી શકે છે. વિવેકી માણસે અભેદ ભાવે શાની વ્રતધારી સાધુસંતના દરેક રીતે, વિનયપૂર્વક, અંતરના ઉલ્લાસથી આદરસત્કાર, બહુમાન અને સેવાભકિત કરી લાભ લે છે.
૯૦
અશુભ કર્મના ઉદયે એવા જ્ઞાની પુરૂષો પણ પતન પામે છે. પાતાના માર્ગથી ભ્રષ્ટ થઈ જાય છે. તેવા સમયે વિવેકી અને ઉદાર દિલના તેમજ કર્મના સ્વરુપને જાણનાર ગૃહસ્થા તેમના તિરસ્કાર કે નિંદા નથી કરતા, પરંતુ માવિત્રતુલ્ય હિતેચ્છુ થઈ તેમને નમ્રતા અને સભ્યતાપૂર્વક સમજાવીને ઠેકાણે લાવે છે. અશુભ કર્મની પ્રબળતાથી કદાચ નજ સમજે તો ‘પ્રભુ એમને સદબુદ્ધિ આપા’ એવી સદભાવના ભાવવી એ વિવેકી સદગૃહસ્થાની ફરજ છે.
તેમજ વ્યાધિ-રોગાદિ-ઉપાધિ વિગેરે કટના સમયે તેમને ઔષધ-ઉપચારાદિ સહાયતા દ્વારા બનતી સેવાભકિત કરવામાં સદગૃહસ્થા ચૂકતા નથી. જેમ સંતો માટે તેમજ શાન સદગૃહસ્થો માટે પણતેમને યોગ્ય તેમની સેવાભકિત અખંડ બજાવવી-આદરસત્કાર કરવા.
તેના પેટા ભાગમાં માત્ર અભ્યાગત-અતિથિ-અણધાર્યા ચલાવીને ઘેર આવે કે કયાંય પણ સમાગમમાં આવે તેના દરેક રીતે બનતા આદરસત્કાર કરવાની ગૃહસ્થાની ફરજ છે. દેશ, જ્ઞાતિ કે ધર્મના ભેદ રાખ્યા વગર, બદલાની આશા રાખ્યા સિવાય,પેાતાની સંપત્તિ અનુસાર, માત્ર અતિથિઓના વચનથી, આસન આપવાથી, અન્ન-પાણી-વજી-ઔષધ વિગેરેથી અને છેવટ નમ્રતા બતાવવાથી પણ સત્કાર કરવા ચૂકવું ન જોઈએ. એ માર્ગાનુસારી માણસાઈને ૨૪મા બાલ જાણવા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #100
--------------------------------------------------------------------------
________________
-
-
ગાલ પચ્ચીશમે
-
-
1
બેલ પચ્ચીસમો
-
-
-
પિષણ કરવાએ જનેનું પોષણ કરવું
પરિજનનું પોષણ કરવું પ્રેમે કરી ?
*પ
પ
=
પિતાને આશરે રહેલાં માતા, પિતા, ચી, પુત્રવિગેરે કુટંબી અને ઉપરાંત ખાસ કરીને નોકર-ચાકર તથા પશુ, પક્ષી વિગેરેની ખાન, પા, સ્થાન, વસ અને ઔષધપ્રમુખ વસ્તુ વડે પૂર્ણ પ્રેમ અને દયા પૂર્વક સારસંભાળ કરવી એ ઉપરી કાર્યવાહકની ફરજ છે. જેમ આપણામાં જીવ છે તેમ દરેક મનુષ્ય પશુ, પક્ષી વિગેરેમાં પણ તેજ જીવ છે. આપણે ભૂખ, તૃષા લાગે તે ખાઈએ, પીએ છીએ. ટાઢ, તડકા કે રોગાદિ ઉપદ્રવથી શરીરનું રક્ષણ કરીએ છીએ. આપણને સુખ ગમે છે, દુ:ખ નથી ગમતું; તેવીજ રીતે સર્વ જીવો માટે પણ એમ જ સમજવું. અર્થાત પ્રથમ આશ્રિતોની હાજતો પૂર્ણ કરી પછી પોતાના શરીરની સાર-સંભાળ લેવી. આશ્રિતોને રખડતા-દુ:ખી સ્થિતિમાં મૂકી દીક્ષા લેનારને તેના નિઃસાસા પડે છે.
જે પરિજન-પોષણ કરવા લાયક આશ્રિત જન અભાણ-અક્ષાની હોય તેને ભણાવી સારું શિક્ષણ આપીને કેળવવા પોતાનું ગુજરાન પોતે સુખેથી ચલાવી શકે તેવા ઉદ્યોગમાં ચડાવી દેવો. વ્યસનમાં ફસાયલાને ગમે તે રીતે, સમજાવી ઠેકાણે લાવવો કોઈ પણ નિરાધાર હોય તેને આશરો આપવો દુ:ખીને દિવાસો આપ આમ જેનું જે રીતે પોષણ કરવું ઘટે તેને તે રીતે પાવીને તેની ઉન્નતિ કરવી એ ઉપરી-પોષકની ફરજ છે. પણ પરિજન વર્ગને પતાં તે આળસુ-હરામખાઉ બની અવળે રસ્તે ચડી ન જાય તેની પૂરતી તપાસ-કાળજી રાખવી. આ રીતે પરિજનનું પણ પોતાની ફરજ સમજીને કરવું, પરંતુ હું જ બધાને નભાવી શકું છે એવી બડાઈન કરવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #101
--------------------------------------------------------------------------
________________
ના
બાલ છઠવી
બોલ છવીશમે
દીર્વાદશી થવું વિશાળ દરષ્ટિએ પૂર્વાપર વિચાર જે.”
પશુ કરતાં મનુષ્ય ઉંચે છે. પશુમાં વિચારશકિત ઓછી હોય છે. જ્યારે મનુષ્યને બુદ્ધિ વિશેષ મળી છે. બુદ્ધિથી સારાસારનો વિચાર કરી શકે છે. વિચાર વગરનો માણસ મંદ બુદ્ધિવાળા હાઈ પશુનૂલ્ય ગણાય છે. લાંબી નજર પહોંચાડી, આગળપાછળને વિચાર કરી, સારાસાર સમજી, કર્તવ્ય) જેિ કાળે જે કાર્ય કરવાયોગ્ય હોય તે કરી અકર્તવ્યપિરિણામે હાની કરનાર કાર્યને છોડી, નીતિ અને ધર્મને ધક્કો ન લાગે તેવી રીતે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ને ભાવને વિચાર કરી વર્તનાર માણસ વિવેકી ગણાય છે.
તેનામાં માણસાઈ હોય છે તેથી તેનામાં સદગૂણેની વૃદ્ધિ થાય છે. તેની થશ: કીર્તિ ફેલાય છે. તે પંચમાં પૂછાય છે ને લોકમાં પૂજાય છે. તેમજ પિતાને અને પરનો ઉદ્ધાર કરી શકે છે. તેવો માણસ દીર્ઘદ્રષ્ટિવાળો ગણાય છે. એનાથી ઉલટી રીતે વર્તનાર ટુંક બુદ્ધિ વાળો અને અપયશીઓ ગણાય છે.
શરીર બળ, મનોબળ આત્મબળ, સમય અને સંયોગે વિગેરેને આગળ-પાછળને વિચાર કર્યા વગર ઉતાવળે કાર્ય કરનાર પાછો પડે છે. આગ લાગ્યા પછી ક ખેદાન્ચે વળે? “કણબી કતીસરે ડાહ્યો થાય એ ન્યાયે “આમ કર્યું હોત તો ઠીક થાત” એમ વિચારવાથી કે પછી કળાવતીના કર છેદાવનાર શંખરાજાની પેઠે પાછળથી પશ્ચાતાપ કરવાથી શું વળે? માટે પ્રથમથી દીર્ઘદ્રષ્ટિ રાખી પાણી પહેલાં પાળ બાંધનાર, પરિણામ વિચારી કાર્ય કરનાર માણસ યશ કીર્તિ, સુખ અને સંપત્તિ મેળવી શકે અને તે માણસાઈવાળો ગણાય છે.
-
- -
*
*
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #102
--------------------------------------------------------------------------
________________
| બાલ સત્યાવીશ
બોલ સત્યાવીશ
કૃત્યાકૃત્યના તફાવતના વિશેષ પ્રકારે
જ્ઞાતા થવું “રવ પર ફત્યાફત્યના અંતર જાણવો.”
આ એટલે પોતાનું આત્મા સંબંધી અને પર એટલે પારકું-પુદગળ સંબંધી કુન એટલે કરવા એમ અને અકૃત એટલે ન કરવા યોગ્ય અર્થાત આત્માનું કર્તવ્ય અને અકર્તવ્ય શું છે? તથા પુદગળનું કાર્ય અને અકાર્ય શું છે? તેને વિચાર કરી અંતર-ભેદ જાણવું જોઈએ.
શાન-આમિક શાનઆત્માની ઓળખાણ કરવા ૦૫ દર્શનઆત્માની કે પરમાત્માની પ્રતીતિરૂદ્ધ શ્રદ્ધા વિશ્વાસ થવા ૨૫ અને ચારિત્ર-આત્મામાં રહેલ અહિંસા, સત્ય પવિત્રતામામા, નિર્ભય, વિશ્વમ કે સમભાવ આદિ સદગુરમાં અખંડ ઉપગ ૦૫; એ પણ શાન, દર્શન ચારિત્રરુપ મહાન ગુણોને વિકસાવવા તે સ્વકર્તવ્ય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #103
--------------------------------------------------------------------------
________________
બોલ સત્યાવીશ કે
- , ,
'
,
'
આ
1
,
1
-
1
-
-
-
-
-
તથા શબ્દાદિ પંચ વિષય, ક્રોધાદિ કષાય, હિંસા, અસત્ય, ચોરી, છે નષ્ણા, વૈર વિરોધ વિગેરે દુર્ગણો વધારવા તે આત્માનું અકર્તવ્ય છેઅકાર્ય છે.
ઉપરોકત વિષય કષાયાદિ દુર્ગણ સેવનારને દુર્ગતિમાં ધકેલવો એ આત્માથી પર એવા પુદગળનું કૃત્ય-કર્તવ્ય છે. તથા ઉપર કહેલા વિષયાદિક દુર્ગુણ સેવનારને મોક્ષ માર્ગ ૫ શાન દર્શન ચારિત્રાદિ ગુણ પ્રકટાવવામાં સહાયક થવું એ પુદગળનું કૃત્ય-કર્તવ્ય નથી-અકૃત્ય-અકર્તવ્ય છે.
એ રીતે આત્માના કર્તવ્ય અને અકર્તવ્ય વચ્ચે, પુદગળના કર્તવ્ય ને અકર્તવ્ય વચ્ચે, આત્માના કર્તવ્ય અને પુદગળના કર્તવ્ય વચ્ચે, આત્મા સંબંધી અકર્તવ્ય અને પુદગળ સંબંધી અકર્તવ્ય વચ્ચે આત્મા સંબંધી કર્તવ્ય અને પુદગળ સંબંધી અકર્તવ્ય વચ્ચે તથા આત્મા સંબંધી અકર્તવ્ય અને પુદગળ સંબંધી કર્તવ્ય વચ્ચે શો અંતર-ભેદ છે? તે જાણીને આત્માને હિતકર હોય તેને સ્વીકાર અને અહિતકરને ત્યાગ કરનાર વિશેષજ્ઞ કહેવાય છે.
અથવા વિશેષશ=સારા નરસાને અંતર-તફાવત જાણનાર. સારું કે નઠારું, સજીવ કે નિર્જીવ હિતકારી કે અહિતકારી, યોગ્ય કે અયોગ્ય, સદગુણ કે દુર્ગુણ, કર્તવ્ય કે અકર્તવ્ય ઈત્યાદિક અનેક બાબતો આ દુનિયામાં રહેલી છે. તેના પરસ્પર ગુણ કે અવગુણને ઓછા કે અધિક પ્રમાણમાં યૂલિભદ્રજીની પેઠે જાણનાર વિશેષજ્ઞ કહેવાય છે.
સ્વાભાવિક રીતે મનુષ્યને સારું ગમે છે, એટલે સારા તરફ જેનું વલણ થાય છે અને અણગમતું નઠારું હોય તેના તરફ જેનું વલણ થતું નથી. તેના દુર્ગણ નાશ પામે છે અને ગુણોની વૃદ્ધિ થાય છે.
ઓછા કે અધિક ગુણ કે દોષવાળી સારી કે નઠારી એક એક સરતીય વસ્તુ વચ્ચે રહેલા તફાવતની શોધ કરવાની ટેવ મનુષ્ય રાખવી જોઈએ. દાખલા તરીકે ગાયનું દૂધ, ભેંસનું દૂધ, બકરીનું દૂધ, ગધેડીનું દૂધ, ઉંટડીનું દૂધ, ઘરનું દૂધ આકડાનું દૂધ વડનું દૂધ અને મનુષ્ય સ્ત્રીનું દૂધ આ બધાં જેમ શ્વેતવર્ણ એકજ દૂધના નામે ઓળખાવા છતાં બધાંના ગુણ, ષ, સ્વાદ વિગેરેમાં ઘણો !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #104
--------------------------------------------------------------------------
________________
ભાલ સત્યાવીશો
તદ્ભવત છે; તેમ મનુષ્ય મનુષ વચ્ચે આચારવિરાર અને સ્વભાવ વિગેરેના , તાવતનો વિચાર-શોધ કરનાર વિશેષણ ગણાય છે.
રાજ રાજમાં, પ્રધાન પ્રધાનમાં શેઠ શેઠમાં, નોકર નોકરમાં, પિતા ! પિતામાં, પુત્ર પુત્રમાં માતા માતામાં, ભાઈ ભાઈમાં, બહેન બહેનમાં સી ! ચીમાં આ બધાં મનુષ્ય જાતિ (સી ) હોવા છતાં તેમનામાં ગુણ દેશ સરખા હોતા નથી. તેમજ સિંહ, વાઘ, હાથી, ઘોડા, બળદ, ગાય ભેંસ વિગેરે તમામ પશુ પશુ વચ્ચે અને સજાતીય પશુ વચ્ચે ગુણદોષ અને સ્વભાવ વચ્ચે મહાન અંતર હોય છે. એ જ પ્રમાણે બીજ જંતુઓ, પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ ઈત્યાદિકમાં પણ પરસ્પર ગુણદોષ સંબંધી મોટું અંતર રહેલું છે.
વિશેષજ્ઞ મનુષ્યજ આસર્વમાં ગુણદોષની પરીક્ષા કરી શકે છે પરસ્પરના તફાવતને બારીક દીદ-દષ્ટિથી શોધી કાઢે છે. તે તફાવત સમજયા પછીજ ગની વૃદ્ધિ અને દોષનો ત્યાગ કરવામાં સમર્થ થવાય છે.
ઉત્તમ, સદગુણી કે કિંમતી જડ કે ચૈતન્ય પદાર્થો પરીક્ષકોના હાથે ડતાં તેનું મહત્વ કે મિત અંકાય-છે યોગ્યતા પામે છે અને અશાનીના હાથે ચડે તો તેની કિંમત ત્રણ કોડી નીચે થવા નથી પામતી-અયોગ્યતા પામે છે. વસ્તુમાત્રમાં ગુણ હોય છે, પરંતુ તે વિશેષણ ગુણદોષ શોધક મનુષ્ય સિવાય કોઈ જોઈ-શોધી શકતો નથી. ફિલિહાદક ખાઈના દુર્ગધી પાણીને સુગંધી, સરસ બનાવી જિતશત્રુ રાજને પ્રતિબોધ પમાડનાર સુબુદ્ધિ પ્રધાન જેવા શોધક
ગુરૂ ગુરૂમાં દેવ દેવમાં અને ધર્મ ધર્મમાં પણ કેટલો મહાન અંતર હોય છે, તેની વિશેષતાને જારનાર, સુદેવ, સુગુરૂ અને સર્ભને સ્વીકારનાર તથા કચર, કુદેવ અને કુધર્મને છોડનાર વિશેષણ કહેવાય છે. એ માર્ગાનુજારીને પાઈનો ૨૭ મો ગુણ જાણવો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #105
--------------------------------------------------------------------------
________________
બેલ અઠયાવીશમે
બેલ અઠયાવીશમાં
કરેલા ગુણને (ઉપકારને) જાણુ
કૃતજ્ઞ થવું
ભૂલવો નહિ અન્ય જનનો કૃત ઉપકાર જો.”
ખરા કટોકટીના પ્રસંગે આપણને કોઈએ સહાયતા કરી હય દુ:ખના સમયે તન, મન ને ધનથી હિમત આપી હોય-દરિદ્રતાના સમયે ધનની, રોમાદિક કારણે ઔષધ-ઉપચારની, ભૂખ વખતે ભેજનની તૃષા વખતે જળની, ટાઢ વખતે જગ્યા અને કપડાંની, અજ્ઞાન ટાળવા જ્ઞાનની, શાનનાં સાધનની ઉન્માર્ગે જતાં ઉપદેશહિત શિખામણની, કોઈ શિકારી પશુ કે નિર્દય મનુષ્ય થકી આવેલા પ્રાંત કટ સમયે અભયદાન-રક્ષણની માર્ગ ભૂલેલાને માર્ગ દેખાડવાની, મહાન અપરાધ સમયે ક્ષમા-માફીની, બળાત્કાર સમયે શિયળ રમણની અને દગતિ જતાં સદ્ગતિ પમાડવાની ઈત્યાદિક કંઈ પણ મદદ કોઈએ કરી હોય તે તેનો ઉપકાર જીવનપર્યત ન ભૂલવો એ કૃતાણાપણું ગણાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #106
--------------------------------------------------------------------------
________________
બોલ અઠયાવીશમે
થોડો પણ ઉપકાર કરનારને ઉપકારી ગણવો જોઈએ અને તેનું બહુમાન કરવું જોઈએ, એ ઉન્નતિનો ઉત્તમ ઉપાય છે.
ઉપર બતાવેલ પ્રસંગોમાંથી કોઈ પણ પ્રસંગથી ઉપકારી પાસે ઘેરાયેલો જણાય કે તરત તે પ્રસંગમાંથી, પ્રતિકૂળ સંયોગમાંથી ઉપેકારીને તન, મન ને ધનના ભોગે મુકત કરી પોતા ઉપર રહેલો ઉપકારનો બોજો ઉતારે. એવા કોઈપણ ઉપકાર વાળવાને પ્રસંગ ન આવે તો છેવટ એવો અવસર ક્યારે આવે કે ઉપકારી આત્માએ કરેલા ઉપકારનું ણ વાળ?” એવી ભાવના તો જરૂર ભાવવી જ જોઈએ.
કરેલા ઉપકારને જાણવા રુપ કે ન જાણવા ૫ ભંગી દાલાંગ સૂત્રના ચોથે ટાણે બતાવી છે. જેમ કે
૧. ગુણઉપર ગુણ કરનાર, ૨. ગુણ ઉપર અવગુણ કરનાર, ૩. અવગુણ ઉપર ગુણ કરનાર અને
૪. અવગુણ ઉપર અવગુણ કરનાર એમ ચાર પ્રકારના માણસો દુનિયામાં હોય છે.
તેમાં કરેલા મહાન ઉપકારનો બદલો ઉપકારરુપે વાળનાર ઉત્તમ, | ઉપકારી ઉપર અપકાર કરનાર અધમમાં અધમ, અવગુણ કરનાર ઉપર ગુણ કરનાર ઉત્તમમાં ઉત્તમ અને અવગુણ કરનાર ઉપર બદલો વાળવા સામે અવગુણ કરનાર અધમ કોટિનો ગણાય છે. અધમાધમ માણસો વિશેષ પ્રમાણમાં હોય છે. અધમ માણસો પણ ઘણા હોય છે. ઉત્તમ માણસ થોડા જ હોય છે અને ઉત્તરોઉત્તમ તો બે ચાર ભાગ્યે જ મળી શકે.
કરેલા ગુણને ભૂલી જનાર કે ગુણ ઉપર અવગુણ કરનાર માણસ કુતરા કરતાં પણ હલકો-ઉતરતે છે. કટકો રોટલો આપનાર ધરીની દિલોજાનથી અનેક રીતે સેવા બજાવનાર કુતરે તેવા માણસથી હજર દરજજે શ્રેષ્ઠ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #107
--------------------------------------------------------------------------
________________
બેલ અઠયાવીશ
સિહ જેવા કૂર પ્રાણિઓ પણ ઉપકારીને ઉપકાર સંભારી બદલો વાળવાગુણ કરવા ચૂકતા નથી. પૃથ્વીને પર્વત અને સમૂદ્રોના બોજ કરતાં પણ કરેલા ઉપકારને ભૂલી જનાર તથા ઉપકાર ઉપર અપકાર કરનાર મનુષ્યોનો બહુજ ભાર જણાય છે; પરંતુ ઉપકારીને બદલો ઉપકાર કે સેવા કરીને વાળનાર અગર અપકાર ઉપર ઉપકાર કરનાર પુરૂષોનો ભાર બિલકુલ જણાતું નથી.
અરે! અવ્યકત ચૈતન્યવાળાં ઝાડો પણ પત્થર ફેંકનાર-અવગુણ કરનારદુઃખ આપનાર માણસને ફળ આપવા રુ૫ ગુણ કરે છે. જયારે મનુષ્ય જેવો ઉચ્ચ અવતાર પામીને અવગુણ કરનાર ઉપર અગર કંઈ પણ અવગુણ ન કરનાર દુ:ખી નિરાધાર ઉપર ગુણ કરવો તે દૂર રહ્યો પણ ધર્મને-આત્મ-કલ્યાણનો માર્ગ બતાવી ગુણ કરનાર ગુરૂ આદિકના ઉપકારનો બદલો તેમની આશા ઉઠાવી કે સેવાભકિત કરીને ન વાળી શકે તો એના જેવો બીજો અધમ કોણ?
અગર બાળપણથી પાણી પાનાર કે ઉછેરનાર મનુષ્યને અડ પણ નારી યેળ વિગેરે ટાઢ, તડકા, છેદન, ભેદન ભાર વિગેરે સહન કરી ઉપકાર કરનારને અમૃત સમાન પાણી અને ફળ વિગેરે આપી શાંતિ ઉપજવે છેગુણ કરે છે કરેલા ઉપકારનો બદલો વાળે છે. એક અધમાધમ માણસ સો વાર ઉપકાર કરનારને
એકાદ વખત ફકત અપરાધ થઈ જાય તો પણ બધા ગુણો ભૂલી જઈને અપરાધની શિક્ષા કરે છે, જયારે ઉત્તમોત્તમ પુરૂષ સેંકડો અપરાધ કરનારને એકાદ વખતના ઉપકારથી બધા અપરાધની માફી આપે છે.
ઉપકાર કરનાર કે બીજાએ કરેલો ઉપકાર ન ભૂલનારને અભ્યદય થાય છે અને અપકાર કરનારને કે કોઈએ કરેલા ઉપકારને ઓળવનારને તેનું માઠું ફળ પણ અવશ્ય મળે છે. વ્યવહારમાં પણ ઉપકારીને ઉપકાર ન જ ભૂલવો જોઈએ; તે પછી ધર્મ પમાડનાર ધર્મગુરૂ પ્રમુખને ઉપકાર તો નજ ભૂલી શકાય. એ નીતિમાર્ગાનુસારી-માણસાઈને ૨૮ મો ગુણ બતાવ્યો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #108
--------------------------------------------------------------------------
________________
આલ આગણત્રીશમે
મેલ એગણત્રીશમા
લાકાની પ્રીતિ મેળવવી
જન વલ્લભ થાવાના સદગુણ આદરે’
૯
માણસાઈવાળો માણસ સૌને વલ્લભ-વ્હાલા-પ્રિય બને છે. બધા લોકો તેને ચહાય છે. લોકપ્રિય થનારમાં કેવા સદગુણો હોવા જેઈએ? સરળ સ્વભાવી હોય [ આ એક ગુણ અનેક ગુણીને ઉત્પન્ન કરનાર છે.] સત્ય બોલનાર હોય. દયાળ હોય. કોઈ જીવને દુ:ખ થાય તેવું વચન ન બેલે અને તેવું વર્તન ન રાખે.
માણસઈવાળા માણસ પર સ્ત્રી કે પર પુરૂષ તરફ ખરાબ નજર ન કરે. દાનત શુદ્ધ હોય-હરામની વૃત્તિ ન રાખે. દાનેશ્વરી-ઉદાર દિલના હોય. પરગગ-પરોપકારી હોય. વિનયવાન હોય. સહનશીલ હોય. મેઢામાંથી અપશબ્દ-ગાલ ગંધ ન નીકળે, પર ંતુ હિતકર અને પ્રિયવચન રુપ અત ઝરે. કોઈને છેતરે નહિ અને સંતાપ, સમભાવ તમના પ્રેમપૂર્વક સમાગમ કરે બિનસ્વાથે, નમ્રભાવે પરોપકાર કરનાર જે કે યશકીતિ અને લોકપ્રિય થવાની ઈચ્છા ન રાખે છતાં હાલની સુગંધની પેઠે તેની સુવાસ યશ કીતિ શ્વેતાની મેળે ફેલાય છે અને સર્વ સ્થળે પ્રિય થવા પામે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #109
--------------------------------------------------------------------------
________________
૧૦૦
બેલ ઓગણત્રીશ
પૂર્વકાળમાં ભામાશાહ, જગડુશાહ, શિવાજી, મહારાણા પ્રતાપ, લોકમાન્ય તિલક, દાદા નવરોજજી, ગાંધીજી વિગેરે કર્મયોગી પુરૂષો જનસમાજનું હિત કરી લોકપ્રિય થયા અને વર્તમાનકાળે પંડિત જવાહરલાલ નહેરૂ અને વલ્લભભાઈ પટેલ વિગેરે લોકહિત માટે તનતોડ મહેનત કરી લકમ મેળવી રહ્યા છે. એથી ઉલટા દુર્ગુણ-
વસ્વભાવ, અસત્ય વચન, નિર્દયતા, કઠોરતા, અશુદ્ધ દાનત, લંપટપણું, લોભ-કંજુસાઈ, અવિનય, ક્રોધ, અહંકાર, કપટ ઈર્ષ્યા, અને નિદા વિગેરે ધરાવનાર લોકોમાં અપ્રિય થાય છે. પોતે દુનિયામાં નિંદાપાત્ર બને છે તેમજ પોતાના જાતિ, કુળ, કુટુંબ, ગુરૂ અને ધર્મ વિગેરેને નિંદાવે છે.
વિનય-નમ્રતા ગુણથી માણસ સર્વને પ્રિય થાય છે. ગુરૂઆદિક ગુણી પુરૂષોને વિનય કરવો. એટલે નમસ્કાર કરવા, બહારથી આવતા જોઈ ઉઠીને ઉભા થવું, સામા જવું, આવે-પધારો કહી સત્કાર કરવો, બેસવા આસન આપવું, જોઈતી વસ્તુ લાવી આપવી, તેમણે બતાવેલું કાર્ય કરી આપવું, તેમની પાસે સભ્યતાથી બેસવું-બોલવું, મધુર વચન બોલવું, દરેકને બે નામે બોલાવવા, કયાં પધાર્યા હતા? કયાં પધારશો? કેમ, મારા જેવું કંઈ કામકાજ છે.” હોય તે કૃપા કરીને ફરમાવો. ઈત્યાદિ વિનય કહેવાય છે.
વિનયથી ગુણની વૃદ્ધિ થાય છે. લોકોની લાગણી વધે છે અને ધારેલું કાર્ય નિર્વિને પાર પહોંચે છે. લક્ષ્મીની વૃદ્ધિ અને સુખના સાધનોની સુલભતા થાય છે.
એટલું ધ્યાન રાખવું જોઈએ કે ખોટું બોલીને પિતાને સ્વાર્થ સાધવા માટે કોઈની ખાટી ખુશામત કરવી નહિ કારણ કે એમાં સરળતા ન હોવાથી પોતાને સ્વાર્થ ન સધાય એટલે વિનય-નમ્રતા ચાલ્યાં જાય છે અને લોકોમાં અપ્રિય થવાને સમય આવે છે. માટે આવા સદગુણોને ધરનાર માણસ સહુને વહાલો લાગે છે. એ માર્ગાનુસારીને ૨૯ મો ગુણ જાણવો. *
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #110
--------------------------------------------------------------------------
________________
બાલ ત્રીશ
૧૦૧
બોલ ત્રીશમે
લજ્જાવાન થવું લજજત બનો મતિવંત સુસંત જે
લાજે કપડાં પહેરીએ, લાજે જે દાન;
લાજ વિખૂણા માનવી, તેના લાંબા લાંબા કાન. લજજ હોય ત્યાં મર્યાદા માઝા હોય, માઝા હોય ત્યાં નીતિ હોય અને નીતિ હોય તો જ ધર્મની પ્રાપ્તિ થાય છે. ધર્મ વગર કર્મની મુકિત મેમ નથી. માટે મોક્ષની ઈચ્છાવાળા મનુષ્યને લજવાની જરૂર છે. લજજ મર્યાદા અને નીતિવાળો માણસ સુસંત-સુસાધુ ભલે ત્યાગીનય છતાં સારો પ્રમારિક લાયકાતવાળે અને વિસ્વાસપાત્ર બને છે.
વજયવાન મનુષ્ય પાછુ જતાં પણ અંગીકાર કરતાં સારું કાર્યોનો તાગ ન કરે. લજજાળ માણસ ચાલે ત્યાં સુધી ખરાબ કામમાં પ્રવૃત્તિ કરે નહિ. કર્મની પ્રબળતાને લઈ કદાચ તેવા કામમાં પ્રવૃત્તિ કરવાની ઈચ્છા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #111
--------------------------------------------------------------------------
________________
૧૦૨
બોલ ત્રીશ
થાય તો તેને મનમાં જ દબાવી દે. કોઈ અનિવાર્ય કારણથી ખરાબ કામમાં પ્રવૃત્તિ કરે પણ ખચે છતાં તેવી નિર્લજજતા વાળી બેહદ ખરાબ પ્રવૃત્તિ તો ન જ કરે. સંકેચાતા મને તેવી પ્રવૃત્તિ કરીને તત્કાળજ તેનાથી પાછો હટે. ‘તમારા જેવા સાચ માણસ આવું કામ કરે તે શું વ્યાજબી ગણાય? આટલી ટકોર તે લજાવાન માણસને મરણથી પણ અધિક થઈ પડે.
શરીરની મર્યાદા જાળવવા માણસ કપડાં પહેરે છે. તે કપડાં જાડાં હોય તો અંગ ઢંગાય-મર્યાદા જળવાય, પરંતુ તે અંગ દેખાય તેવાં ઝીણાં દેખાવમાં ભભકાવાળાં હોય તે મર્યાદા જળવાય નહિ. મર્યાદા જાળવવાનો હેતુ ન જળવાય તો એ કપડાં પહેરવાં માત્ર શોભા માટેજ છે એમ કહી શકાય. ત્યાં લજાને સ્થાન નથી. કુલીનત્ય ન હોય ત્યાં લજજ ન હોય. લજજા ન હોય ત્યાં શિયળ પણ કયાં સચવાય?.
નિર્લજજ મનુષ્ય પશુ કરતાં પણ હલકો છે. કારણકે પશુઓને તે મૂળથી અશાન દશા છે. કર્તવ્ય અકર્તવ્ય સંબંધી વિચારશકિત હોતી જ નથી. જયારે મનુષ્યને વિચાર શકિત સારાસારને વિવેક છે છતાં નિર્લજ પ્રવૃત્તિ કરે તે તેની દુનિયામાં આબરૂ રહેતી નથી. અકાર્યમાં પ્રવૃત્તિવાળો હોવાથી આ ભવ અને આવતો ભવ સુખરૂપ નીવડતો નથી. માટે અનેક સદગુણ પ્રાપ્તિની ખાણ સમાન લજજ ગુણને હે ભવ્યાત્માઓ! ધારણ કરો.
લજા ગુણ પુરૂષ અને સ્ત્રીઓનો અમૂલ્ય અલંકાર-શણગાર છે. લજા હોય ત્યાં કુલીનતા હોય અને કુલીનતા હોય ત્યાં દયા પણ આવે છે.
અને દયાળ માણસ દાન કરી શકે છે. લજજા હોય તો શિયળ પાળી શકાય. લજા હોય તે વચન વિચારીને બોલાય, કજીઓ-કલેશ ન થાય, અપશબદગાળ ગંધ ન બોલાય પરંતુ કાર્ય પૂરતું જ બોલાય.
દુર્ગણામાં સપડાઈ અધ:સ્થિતિએ પહોંચેલ માણસ પણ લજપથી પાછો સુધરી શકે છે. માટે લજા-મર્યાદાથી બોલવું, ચાલવું અને કામકાજ કરવું. લજા વગરનો દુર્ગણી માણસ કોઈપણ ઉપાય સુધરી શકતો નથી. ઉજજ ન હોય તે મનુષ્ય પશુ ચરખ ગણાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #112
--------------------------------------------------------------------------
________________
મેલ ત્રાશયા
મતિર્યંત બુદ્ધિશાળી માણસે લજજા કર્યાં અને કેવી રીતે કરવી? કે ન કરવી? તેને વિચાર કરવા જોઈએ. ખાવાની શરમ કરતાં ભૂખ્યા રહેવું પડે. ઝાડો-પેશાબ દૂર કરવાનિવારણ કરવાની શરમથી શરીરમાં રોગ ઉત્પન્ન થાય. પૂજ્ય વર્ગના વિનય કરવાની શરમથી તેમના અવિશ્વાસી થવાય. તેમ થતાં વ્યવહારમાં ધનાદિક સંબંધી લાભ મળતા અટકે અને પૂજય પુરૂષોની દ્રષ્ટિએ અભિમાની, અવિવેકી કે ઉદ્ધત ગણાવાનો સમય આવે.
૧૦૩
ધર્મગુરૂ પાસે જવાની શરમથી આપણા આત્માના ભલા માટે હિતેાપદેશ કે ધર્મોપદેશ સાંભળવાના પ્રસંગ ન આવે અને તેથી આપણા આત્માને કલ્યાણ માર્ગ સદાને માટે બંધ થઈ જાય. રોગને છૂપાવવાથી તે રોગ ઉડાં મૂળ ઘાલે અને છેવટ રોગ અસાધ્ય થઈ જતાં પ્રાણ છેડવાના પ્રસંગ આવે. યોગ્યપૂજ્ય ગુરૂઆદિક પાસે પેાતાનાં પાપ છૂપાવવાથી આપણા દુગુમાં વધારો થાય અને સદગુણા ઘટવા પામે. સાચી સલાહ ન મળે. પાપ નિવારણ પ્રાયશ્રિતાદિક ઉપાયો તેઓ તરફથી મળવા ન પામે. માટે યોગ્ય કામમાં શરમલજ્જ રાખવાની જરૂર નથી.
દેવ ગુરૂના દર્શન કરવામાં લાજ ન કરાય. ધર્મક્રિયા કરવામાં લગ્ન ન થવી જોઈએ. સેવા-ભકિત વૈયાવચ્ચ કરવામાં ને પરોપકાર કરવામાં, દેશ સેવા કરવામાં, શ્રીમાન છતાં પરોપકાર માટે યાચવામાં, સાચું કહેવામાં, મેટી ઉંમરે વિદ્યાભ્યાસ કરવામાં શરમ કરવી ન પરવડે.
‘મરૂ પણ માગું નહિ, અપને તનકે કાજ, પરમારથ કે કારણે, માંગત ના'વે લાજ,
પોતાનું કે પારકું ભલું થાય તેવાં કાર્યોમાં લજ્જાને દૂર રાખવી. પરંતુ જેથી પોતાના કે બીજાના આત્માને અહિત-નુકશાન થાય, રાજા દડે કે લોકો ભૂંડે તેવાં કાર્યો-ચારી, વ્યભિચાર, જુગાર, હિંસા, ઈર્ષ્યા, નિંદા અને કજીયા કલેશ-ક કાશ વિગેરેમાં અવશ્ય લજમાન થવું જેઈએ. એ નીતિ માર્ગાનુસારી-માણસાઈના ૩૦ બાલ કહ્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #113
--------------------------------------------------------------------------
________________
૧૦૪
બોલ એકત્રીશમે
બેલ એકત્રીશ
દયાળુ થવું ‘દયાવંત થઇ આર્ય કાર્ય કરવાં સદા.
જ્યાં દયા, સત્ય, શુદ્ધ દાનત, લજજા-મર્યાદા, નમ્રતા, સંતોષ, સરળતા, સમતા, નીતિ, પરોપકાર વિગેરે સગુણો હોય ત્યાં આર્યપણું હોય અને એ ગુણો જયાં ન હોય ત્યાં અનાર્યપાણું કહી શકાય. આર્યતા એ અહિંસા અને અનાર્યતા એ હિંસા છે.
વગર કારણે પશુ કે મનુષ્યોને ગાઢ પ્રહારો કરવા, પશુ કે મનુષ્યને મજબૂત અને ટૂંકા બંધને બાંધવાં. દ્વેષ કે ઈષ્યથી અન્નપાણી ન આપવાં. કોઈને દોષબુદ્ધિથી ર વિગેરે સાધનથી ઠાર મારી નાખવું, લગ્નાદિ પ્રસંગે શોખની ખાતર બળદો, ઉંટ, ઘોડા વિગેરે પશુઓને દોડાવવાં, કન્યા વિક્રય કરવો કે કરાવવો, અસત્ય આચરણ કરવું, ખાટી સાક્ષી ભરવી, અધિક લેવું, ઓછું આપવું, તેમજ
ખાટા લેખ લખવા, હરાવ્યા કરતાં બમણાં કે ત્રણગણાં દામ ચોપડે ચડાવવાં, ભેળસેળ કરી એક બતાવી બીજો માલ આપ, ટાનું સાચું અને સાચાનું ખોટું કરવું, સડેલાં ધાનના વ્યાપાર કરવા, ચોરી કરવી, પરસ્ત્રી કે પરપુરૂષ સાથે ગમન કરવું, કુચેષ્ટાઓ કરવી, ગાળ આપવી, કયાકલેશ કુસંપકરવા કે વધારવા, તેમજ–
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #114
--------------------------------------------------------------------------
________________
બેલ એકત્રીશો
૧૦૫
હસી-મશ્કરીઓ કરવી, કોઈની આજીવિકા તોડવી, ઈષ્યપૂર્વક કેની પણ પારકી નિંદા કરવી, શિકાર કરવ, કોઈના ઉપર બળાત્કાર કરવ-ઈજજત પાડવી, જુગાર રમત કરવી, દારૂ-મદિરા-માંસ વિગેરે અભક્ષ્યનું ભક્ષણ કરવું અને જરૂરીયાત કરતાં અધિક લોભ કરવો, શેખ કે મોટાઈના કારણે આરંભ સમારંભનાં-પાપનાં પર જીવોને પીડવાનાં કાર્યો કે ધંધા કરવા ઈત્યાદિક અનાર્ય કાર્યો માણસાઈવાળો માણસ કદિ પણ ન કરે. કારણ કેનિર્દય, લોભી કે એકાંત અધર્મી માણસનાં એ કામ છે.
કષ્ટમાં આવી પડેલાં કે મરતાં પ્રાણીઓને દયા લાવી જે રીતે બચાવાય તે રીતે બચાવવાં. દીન-દુ:ખી-નિરાધારને આશરો આપવો. ભૂખ્યાને અન્ન, તરસ્યાને પાણી, ટાઢ કરતાને વસ્ત્ર, રોગીને ઔષધ, રખડતાને રહેવા સ્થાન જગ્યા અને નિર્ધનને ધન વિગેરેની સહાયતા કરવી. અભણ સ્ત્રી-પુરુષ નાનાંમાટીને વિદ્યા-જ્ઞાન પ્રાપ્ત થવાનાં સાધનો કરી આપવાં. દરેક પ્રકારનાં વ્યસનોથી પોતે બચવું અને બીજાને બચાવવાં. ઉન્માર્ગે ચડેલ્મને સન્માર્ગે ચળવવા. બાળક-બાળકોને સારા સંસ્કાર રેડવા. અર્થાત જે કાર્યોથી પોતાના આત્માને પુણ્ય-હિત વિગેરે લાભ થાય અને અનેક આત્માઓને શાંતિ તથા જ્ઞાન-પ્રાપ્તિ થાય અને તેમની ચડતી તેમજ વળી સદગતિ થાય તેવાં કાર્યો એ આર્ય કાર્યો કહેવાય. દયા અને સદબુદ્ધિપૂર્વક તેવાં આર્ય કાર્યો કરવાં.
પિતાના ક્ષણિક સુખ માટે બીજી તરફ નિર્દયતા ન વાપરવી કારણ કે બધા જીવોને આપણી માફક સુખનીજ ઈચ્છા હોય છે. આપણે કોઈને મદદ કરી હોય તો આપણને પણ સંકટના સમયે મદદ આપનાર મળી જાય. બીજનું દુ:ખ ટાળવાની શકિત ન હોય તે હરકત નહિ, પરંતુ કોઈને દુ:ખ તો ન જ આપવું, એ દયાળુ આર્ય માણસનું કર્તવ્ય છે. દયાળ મનુષ્યને નિરોગી શરીર અને દીર્ધાયુખ મળે છે. અને ધર્મને લાયક બની શકે છે. માટે દયા દિલમાં રાખીને આર્મ-ઉત્તમ પરોપકારનાં કાર્યો હાં કરવાં એ નીતિમાર્ગાનસારીને ૩૧ મો ગુણ જાણવો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #115
--------------------------------------------------------------------------
________________
-
-
:
૧૦૬
બાલ બત્રીશ
બેલ બત્રીશમે
શાંત સ્વભાવવાળા થવુ
કૌમ્ય પ્રકૃતિ રાખવી હદયે અનંત જે
સૌમ્ય એટલે શાંત અને સુંદર, પ્રકૃતિ એટલે સ્વભાવ એટલે માણસે હમેશાં સ્વભાવ અત્યંત આનંદી અને શાંત રાખવો જોઈએ. સહજ વાતમાં ચીડાઈ ન જવું જોઈએ. ગંભીરતા રાખવી જોઈએ. સ્વભાવ શાંત હોય તો આકૃતિ પણ શાંતઆનંદી હોઈ શકે. જેના હૃદયમાં કરતા, દ્રષ, ઈર્ષ્યા કે ક્રોધાદિ કષાયો ભરેલા હોય તેને હેરો સર્પ, સિહની પેઠે (શાંત સહનશીલતા કે સમતાયુકત ન હોવાથી) ભયંકર હેય.
આિિત ગુન્ યતિ અર્થાત કયા માણસમાં કેવા ગુણો છે? તે તેની આકૃતિ-રો કહી આપે છે. જે માણસ સરળ, દયાળ, નમ્ર, ગુણગ્રાહી અને સમભાવી હોય તેને ચહેરો પણ હાથીની પેઠે શાંત, અને આનંદી હોય છે. એવી શાંત આકૃતિવાળો મનુષ્ય કે પશુ અન્ય મનુષ્ય કે પશુ શુદ્ધને પણ આકર્થી ખેંચી શકે છે, વિશ્વાસ ઉપજાવી શકે અને શાંતિ પમાડી શકે છે.
કોઈએ કંઈ પણ કારણે ઠપકો આપ્યો કે કઠીન શબ્દો કહ્યા હોય તે અવસરે તેના ઉપરફોધ કરવો નહિ પણ વિચાર કરવો કે આ જે કંઈ કહે છે તેમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #116
--------------------------------------------------------------------------
________________
એલ બત્રીશ
૧૦૭
મારું પોતાનું હિત સમાયેલું છે. મારા દેશ બતાવી મને સુધારવા ઈચ્છે છે. ફરીથી દો ન સેવાય તેના માટે ચેતવણી આપે છે. અથવા પોતાની ભૂલ ન હેય ને સામો માણસ ઠપકો આપતા હોય તો વિચારવું કે એમાં એને દોષ નથી. મહારાં પૂર્વનાં કરેલાં અશુભ કર્મોનું પરિણામ છે, એમ ધારી પોતાના સ્વભાવ શાંત રાખવો. ક્રોધી, ઈર્ષાળુ કે અભિમાની ન થવું.
કોઈ વખતે કોઈના હાથે કંઈ નુકશાન થાય-હાથમાંની વસ્તુ પડી જતાં ઢોળાઈ જાય કે તૂટી જાય ત્યારે એકદમ ક્રોધી બની સામાને મારવાથી, ગાળે આપવાથી, કજીયો કરવાથી કે ધમાલ કરવાથી થયું ન થયું થતું નથી. ટુટી ગયેલી વસ્તુ સાજી થતી નથી. ઢોળાઈ ગયેલી વસ્તુ પાછી હાથમાં આવતી નથી. બગડેલી બાજી પાછી સુધરતી નથી. માટે બગાડ કરનારને હસતે હેરે સાવચેતી આપવી કે “ભાઈ હરકત નહિ, થયું તે થયું. ફરીથી આમ બગાડ કે નુકશાન ન થાય તેમ સાચવી રાખવી. આવા મીઠા શબ્દ, હસતે હેરે કહેવાથી સામાને વડવા, ગાળો દેવા કે મારવા કરતાં પણ વધારે ઉંડી અને મજબૂત અસર થાય છે અને ફરીથી તે સાવચેત રહે છે. કહેવા કહેવામાં કેટલો ફેર છે? કઠોર શષ્ય કહેવાથી સામાને અત્યંત દુ:ખ થાય છે. છતાં તેનું પરિણામ સારું આવતું નથી. જયારે મીઠા શબ્દોની અસર સારી થાય છે.
શાંત સ્વભાવવાળો હાથી મોટા પરિવાર સહિત આનંદથી રહી શકે છે. જ્યારે કુર સ્વભાવવાળા સિંહ કે સર્પ એકલાજ રહે છે અને તેઓ કોઈને 1 ભલે દુ:ખ ન આપે છતાં તેમનો કોઈ વિશ્વાસ કરતું નથી.
વૃક્ષના મૂળમાં કે પોલાણમાં અગ્નિ સળગતો હોય તે તે વૃક-ઝાડ નવ૫લ્લવ માંથી બને? તેમ જેના હૃદયમાં જોધ૫ અગ્નિ સળગતો હોય તેના ચહેરા ઉપર શીતળતા-શાંતિ કયાંથી હોય? અંદર શીતળતા હોય તેજ બહાર પણ ચહેરા ઉપર શાંતિ હેય. શાંત પ્રકૃતિ એ કાંઈ ઉપર ઉપરનો ઢોંગ કે દેખાવ નથી હોત. કારણકે તેવો દેખાવ લાંબો વખત ટકી શકતા નથી. માટે પોતાને અને પરને અત્યંત લાભદાય*શાંતિકારક એવે શાંત અને આનંદી સ્વભાવ રાખવો એ માણસાઈ છે. એ નીતિધર્માનુસારીને ૩૨ મો ગુણ કહો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #117
--------------------------------------------------------------------------
________________
બોલ તેત્રીશ.
બોલ તેત્રીશ
પરેપકાર કરવામાં ત૫ર રહેવું
પર ઉપકારમાં સત્વર અંતર જોડવું.
પોતાનાં સ્ત્રી, પુત્ર, માતા, પિતા, ભાઈ, બહેન વિગેરે કુટંબી કે સગાસંબધીની સેવા કરવાની તે દરેકની ફરજ હોય છે. તેમાં પરસ્પર સ્વાર્થ પણ હેય છે. આપણે તેની સેવા સાર-સંભાળ કરીએ તો તે આપણી પણ સેવા કરે. એટલે એ પરોપકાર ન કહેવાય. પરંતુ જેમાં પોતાને કોઈ જાતનો સ્વાર્થ ન હોય તેવા પર બીજ જીવોની દયા લાવીને સેવા કરવી કે તેને સહાયતા કરવી અને દરેક રીતે તેમનાં દુ:ખ ટાળવાં તે પરોપકાર કહેવાય.
સ્વાર્થવૃત્તિ વાળો માણસ પરોપકાર કરવાને અસમર્થ હોય છે. કદાચ પરોપકાર કરવાની ભાવના થાય છતાં સ્વાર્થ-પરાયણ હેવાથી તેવી ભાવના ઘણે ભાગે ઓસરી જાય છે. જયારે કેટલાકને તો મોજશોખમાં પડેલા હોવાથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #118
--------------------------------------------------------------------------
________________
એલ તેત્રીસ
૧૦૯
પરાયાં દુ:ખ જાણવાની કે પરોપકાર કરવાની દરકાર પણ હોતી નથી. જેની રગેરગમાં પ્રાણી માત્ર તરફ દયા, પ્રેમ, મૈત્રી અને સમભાવના પૂર વહેતાં હોય; સત્ય, સંયમ, સંતોષ, ક્ષમા, ગંભીરતા, સરળતા, નતા અને ઉદારતા વિગેરે સદગુણ જેના આત્માને ઉજજવળ બનાવતા હોય તેવો માણસ પોપકાર કરી શકે છે.
પરોપકાર કરનાર માણસ દિવસ કે રાત જુવે નહિ. ભૂખ, તૃષા, ટાઢ, તાપ વિગેરે અગવડો વેઠે છે. શરીરના કષ્ટોને કે ધનના ક્ષયને ચેતો નથી.
સ્વજ્ઞાતિ કે ૫ર શાતિ, સ્વદેશ કે પરદેશ, સ્વધર્મ કે અન્ય ધર્મ તેમજ સ્વકુટુંબ કે પર કુટંબ વિગેરેને ભેદ પરોપકાર કરનાર ન જુવે. પરોપકારી માણસ પ્રત્યક્ષ દેખાતા દુ:ખી કે કટમાં આવી પડેલા કોઈ પણ પ્રાણીને પતાથી અપરિચિત હોઈ, અગર આબરૂદાર કે ખાનદાન કુટુંબ-કુળ કે નાતનો હોઈ, મદદ ન માંગે છતાં ભૂત-ભવિષ્યને વિચાર ન કરતાં વર્તમાન સ્થિતિનો અનુભવ કરી દુ:ખમાંથી કે કષ્ટમાંથી બચાવવા તન, મન, વચન ને ધનથી બનતો પ્રયાસ કરે છે.
પરોપકારી માણસ દબમાં-અરશ કટેકટીના પ્રસંગમાં આવી પડેલા કે નિરાધાર જીવને કોઈ જતના બદલાની આશા વગર હિંમત આપી દરેક રીતે સહાયતા કરે છે. દરિદ્રીને ધન, રોગીને દવા, ભૂખ્યાને ભજન, તરસ્યાને પાણી, નગ્ન-વસ્ત્ર વગરના કે ટાઢે કરતાને કપડું, રતાને આશ્રયસ્થાનજગ્યા, અશાની કે અભણને શાન કે વિદ્યા પ્રત્પિનાં સાધનો, કોઈ શિકારી પશુ કે નિર્દય મનુષ્ય થકી પ્રાંત કટમાં આવી પડેલા જીવને અભયદાન, ભૂલા પડેલાને માર્ગદર્શન, ઉન્મા–બિસન કે દુર્ગુણના માર્ગે ચડેલાને ઉપદેશહિતશિખામણ આપીને સુમાર્ગે સદગુરના માર્ગે ચડાવવાની સહાયતા આપવી. કેઈ અબળા-રી ઉપર બળાત્કાર કરનાર વકી શીવારમણ ૫ દાન આપવું. દુર્ગતિ જતને સદગતિ અપાવવી અને મહાન અપરાધીને પણ ક્ષમા-માફી આપવી. ઈત્યાદિક ઉપકાર ઉપકારી મારુસ કરે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #119
--------------------------------------------------------------------------
________________
શાલ તેત્રાશ
ક
.
પાર કરવાનો અર્થ એ નથી કે જેના ઉપર ઉપકાર કરવામાં આવે તે માણસ આળસ કે નિરૂઘમી બની બાહુ બાંધીને બેસી રહે અને ઉપકારીની મદદ પર જ નભ્યા કરે.
૧
લૂલા-લંગડા, આંધળા, અશકત કે નિરાધાર [ભલે અખંડ, અંગવાળા હોય તેવા કોઈ પણ પ્રાણીને તેની જરૂરિયાત પૂરતી મદદ કરી તેને જેિનાથી જે જે બની શકે તેવા હુન્નર-ઉદ્યોગમાં જોડી દઈ પોતાનું ગુજરાન પોતે ચલાવી ! શકે તેવા સ્વાશ્રયી બનાવવા. જેઓ કઈ રીતે કંઈ પણ ઉદ્યમ કરી પોતાનું ગુજરાન ચલાવી ન જ શકે તેવા અશકતને હમેશાં મદદ કરવી એ પરોપકારી માણસની ફરજ છે.
-
-
-
-
- -
-
-
-
-
જે માણસ ધનના અભાવે ધનની મદદ નથી કરી શકતા તેઓએ મન, વચન અને કાયાથી સેવા બજાવવી સહાયતા કરવી. પરોપકાર કરનારની અનુમોદના કરવી. “મારી પાસે ધન હોય તે હું પણ ધનથી પરોપકારનાં કામ કરૂં” એવું મનથી ચિંતવવું. વચનથી ધનવાનને પરોપકાર કરવાની પ્રેરણા કરવી. પરોપકારની મહત્તા સમજાવવી. નિરાધાર જીવોને તેને ત્યાં લઈ જવા અને કાયાથી પોતે જાતે દુ:ખી જીવની સેવા શુશ્રષા કરવી.
ધનાઢય સ્ત્રીઓએ ગરીબ સ્ત્રીઓની દરેક રીતે સેવા બજાવવી. દુ:ખી નિરાધાર હોય, રોગથી પીડાતી હોય કે સુવાવડનું કષ્ટ ભોગવતી હોય તો તેમને યોગ્ય સહાયતા કરવી, સાર સંભાળ કરવી. અન, ધન, વસ્ત્ર વિગેરેની મદદ પોતે કરવી કે બીજા પાસે કરાવવી. આમ શ્રીમંત સ્ત્રીઓને પોતે તે સેવા કરતી જોઈ તેની અસર બીજી સ્ત્રીઓ ઉપર પણ પડે. બીજી સ્ત્રીઓ પણ સેવાપરોપકારના કામમાં જોડાય.
વિધવા સ્ત્રીઓએ બની શકે તેટલો વખત પરોપકાર કરવામાં જ ગાબ જોઈએ કે જેથી પોતાનું જીવન શાંતિથી પસાર થાય અને પરોપકારનો લાભ
લેવાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #120
--------------------------------------------------------------------------
________________
ભાલ તેત્રીશ
૧૧૧
મામ પરોપકારી મનુષ્ય દેશના મનુષ્યનો ધર્મના અને અતિ પોતાના માટે પણ ઉપકાર-ઉદ્ધાર કરી શકે છે.
પરને શરીરરમાણ સંબંધી જે મદદ કરવી તે દ્રવ્ય ઉપકાર અને પરને મામાનું ભાન કરાવી આત્મસાધનાના માર્ગે ચડાવવાનસ્થિર કરવા તે ભાવ ઉપકાર. એમ બે પ્રકારે પોપકાર બની શકે છે.
ક્ષેત્રમાં ધાનના પાકનું રક્ષણ કરવામાં પુરૂષના આકાર જેવા ઉભા કરેલા ઓળા, અનાજ-ધાન્યનું રક્ષણ કરવામાં રાખ અને માણસનું શત્રુ થકી રમણ કરવામાં મોટામાં લીધેલું તણખલું-તરણું મદદગાર થાય છે. જયારે ઉત્તમ મનુષ્ય જન્મ પામ્યા છતાં પરનું રક્ષણ નહિ કરનાર મનુષ્ય ઓળા રાબ અને તણખલા કરતાં પણ હલકી કોટીને ગણાય પરોપકાર નહિ કરનાર મનુષ્ય પૃથ્વીને ભારભૂત ગાય. સ્વાર્થી મનુષ્ય તો જપ્તમાં સંખ્યાબંધ હોય છે, પરંતુ પર ઉપકાર કરનાર ઉત્તમ પુરૂષ તે વિરલા જ હોય છે. પપકાર કરનાર પુરૂષ ચંદ્ર, સૂર્ય, વૃક્ષ અને વૃષ્ટિની પેઠે કોઈના રોક્યા રોકાતા નથી. માટે આ પ્રમાણે જે પોતાનાં સે કમ છોડીને પણ વગર વિલંબે ઉત્સાહથી પર ઉપકાર કરે છે તે માણસ માણસાઈવાળે ગણાય છે. એ નીતિમાર્ગનુસારીના તેત્રીસમો ગુણ સમજવો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #121
--------------------------------------------------------------------------
________________
9૧૨
બોલ ચોત્રીશ
બોલ ચેત્રીશ
કામ કૈધ આદિ છ આંતર
શત્રુઓને જીતવા
“અંતરંગ છે શત્રુ કરવા દૂર છે.”
શત્રુ બે પ્રકારના છે. બાહ્ય અને અત્યંતર. બાહ્ય શત્રુ ત્રણ પ્રકારના છે. જાતિ વૈરી, પૂર્વ ભવ વૈરી અને આ ભવ વૈરી. અતિ વૈરી ઉંદરને બિલાડી, સાપ ને નોળીયા, સિહ ને બકરા વિગેરે.
પૂર્વ જન્મમાં કોઈ જીવે કોઈ જીવને મારેલ હોય અગર તેની સાથે કોઈ પણ કારણે વિરોધ કરેલ હોય જેથી પરસ્પર એક બીજા સાથે આંટીઘૂંટી રહી જવાથી બીજ ભવમાં તે વૈરભાવ ઉદયમાં આવતાં, એકબીજાને મળવાનો પ્રસંગ આવે ત્યારે એક બીજાની આંખો એક બીજાને જોતાં લઢે કે ક્રોધ ઉત્પન થાય તે પૂર્વ વરી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #122
--------------------------------------------------------------------------
________________
એલ ચેાત્રીશમેશ
૧૧૩
આ ભવના બૈરી ખાન-પાન, ઠામ-વાસણ, કપડાંલત્તાં, કામકાજ, ક્ષેત્ર-વાડી, ધન-ધાન્ય, સ્ત્રી-પુત્રાદિ કુટુંબ તથા હા-ના વિગેરે કારણે પાતાને અણગમતું થયું કે ગુસ્સા ચડી જાય, અભિમાનના ચક્ર ચડે અને ગાળા વરસાવે કે મારફાડ કરે; એટલે દુશ્મનાવટ ઉભી થાય. ધીરે ધીરે મન ફાટયાં કે વૈર વધતું જાય. એકબીજાના પડછાયા કાપે. દુનિયાદારીના વિવિધ પ્રસંગામાં વિઘ્ન ઉભાં કરે. કજીયા-કલેશ-કુસંપ જગાડે. પૈસા અને શરીરને હાની પહોંચાડે. ઈજજત ઘટાડવાના ઉપાય શેાધે અને ખૂના-મરકી જેવી લડાઈયો લગે. આ બધો પ્રભાવ આ ભવમાં ઉત્પન્ન કરેલા બાહ્ય શત્રુઓના છે.
કોઈ સાથે બાહ્ય શત્રુતા કરવી એ સજજનતા નથી. જેમ બને તેમ સર્વ પ્રાણિયો સાથે એક ચિત્તવાળા બની નિર્મળ હૃદયથી મૈત્રી, મિત્રતા રાખવી એ સજજન પુરૂષનું લક્ષણ છે. જેમ જેમ મિત્રતા વધે છે તેમ તેમ દેશ, જાતિ કે ધર્મના ઉદય થાય છે. બાહ્ય શત્રુતાના અભાવે આ સંસાર સ્વર્ગરુપ બને.
અભ્યતર શત્રુએ.
આ રીતે જાતિ વૈટી, પૂર્વભવ વૈરી અને આ ભત્ર વૈટી એ ત્રત્રુ પ્રકારના બાહ્ય [શરીરથી બહારના] શત્રુનો એક એક જીવને અનેક હોય છે. એ બધે પ્રભાવ અાંતર શત્રુઓના છે. અત્યંતર-શરીર કે આત્મામાં રહેલા મેટા દુશ્મન છ છે. ક્રોધ, માન, માયા, લેભ, રાગ અને દ્વેષ. વ્યવહાર અને પરમાર્થ એ બંને માર્ગમાં જીજ્ઞેશને નુકશાન કરનાર આ છ પ્રકારની મનની વૃત્તિઓ-પરિણતિઓને શત્રુ તરીકે ગણવામાં આવી છે. એ છ શત્રુઓ અંતરની વિચારદ્રષ્ટિથી યા શાનદૃષ્ટિથી ઓળખી શકાય છે. આ છ શત્રુઓ જગતના છદ્મસ્થ પ્રાણીમાત્રની પાછળ પડેલા છે.
એ અંતરના શત્રુઓજ બહારના શત્રુોને ઉત્પન્ન કરે છે. બહારના શત્રુઓને મનુષ્યો ઓળખે છે, તેની સાથે લડે છે, વૈરની પર પરા વધારે છે અને નિકાચિત-ચિકણાં કર્મ બાંધીને અનેક પ્રકારનાં દુ:ખનું સ્થાન એવી દુર્ગતિ
८ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #123
--------------------------------------------------------------------------
________________
મેાલ ચાત્રીશમેા
મેળવે છે. પરંતુ અંતરના શત્રુઓને ઓળખનાર વિરલાજ હોય છે. ઓળખવા છતાં તે દુશ્મનને વશ નહિ થનાર-તેમને જીતનાર તો કોઈ આત્માર્થી જીવ ભાગ્યેજ મળી શકે. જયાં સુધી અંતરના દુશ્મનાને મનુષ્ય દબાવતાવશ કરતા નથી ત્યાં સુધી માણસાઈ આવી શકતી નથી. માણસાઈ વગરના માણસની કિંમત શી?
૧૧૪
લાભ એ સર્વ પાપાના બાપ છે. લાભ હોય ત્યાં સ્વાર્થીપણુ અધિક હાય. સ્વાર્થમાં અંધ બનેલા આત્મા પોતાના સ્વાર્થ સાધતાં હિંસા, અસત્ય, ચારી, કજીયા-કલેશ કે મારફાડ કરતાં ડરતા નથી. બીજાને છેતરે છે. માયા-કપટ કરે છે. બીજાની આજીવિકાઓ તોડે છે. ાતાના સ્વાર્થને આડે આવનાર ઉપર ક્રોધ કરે છે. અભિમાનના આવેશમાં આવી ન કરવાનું કરે છે. ગમતી વસ્તુમાં [સ્ત્રી-પુત્ર-તન-ધન વિગેરેમાં] રાગાંધ [કામરાગ, મોહરાગ કે દ્રષ્ટિરાગ વિગેરેમાં છતી આંખે આંધળા બની જાય છે. જેને લઈને વિવેક વગરના બની અનેક અનર્થ-પાપના કામ કરે છે અને અણગમતી વસ્તુ ઉપર ઈર્ષ્યાદ્વેષ ઉત્પન્ન થાય છે. રાગ-દ્વેષ એ કર્મના બીજ છે. રાગ-દ્વેષ થકી ચાર કષાયા-ક્રોધ, માન, માયા ને લાભ ઉત્પન્ન થાય છે.
અથવા અંતરંગ છ શત્રુઓ બીજી રીતે આ પ્રમાણે છે. કામ, ક્રોધ, લાભ, માન, મદ અને હર્ષ.
કોમ
કામ એટલે વિકારી વૃત્તિ. પરસ્ત્રીના સર્વથા ત્યાગ કરવા. પોતાની સ્ત્રી સાથે પણ જેમ રોગી માણસને ઔષધ ખાવાની જરૂર પડે છે તેમ તુસ્નાન પછી ફ્કત ચિત્તની આતુરતા ટાળવા ઉપરાંત વિષય સેવવા નહિ. ભાવના તો સર્વથા બ્રહ્મચર્ય પાળવાનીજ રાખવી. શ્વાનવૃત્તિ [નિરંતર દરરોજ વિષય સેવવાની વૃત્તિ] ન રાખવી. એક રાત્રિમાં ઘણી વખત ઓ સંગ કરવો એ ઉત્તમ પુરૂષાનું લક્ષણ નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #124
--------------------------------------------------------------------------
________________
બોલ ચોત્રીશ
૧૧૫
નિત્ય વિષય સેવવાથી પોતાનું તથા ચીનું શરીર નિર્બળ બનતું જાય, ભા, ભગંદર, પાંડ વિગેરે રોગો લાગુ પડે છે. પોતાને અને કુટુંબીઓને પ્તિ અને ઉપાધિઓ જાગે છે. જીવન અકારું થઈ પડે છે. દિવસે વિષય સેવવા એ સૃષ્ટિ યા નીતિ વિરુદ્ધ છે. અતિ આસકિત રાખવાથી સ્ત્રીના વિરહ સમયે પરસ્ત્રી સેવવાની ભાવના થઈ જાય. પરસ્ત્રીને સમાગમ કરતાં દુનિયામાં લધુતા થાય. પરચીલંપટ બનેલા રાવણ, પદ્યોત્તર વિગેરે આજ લગી વગેવાય કોઈ વિશ્વાસ કરે નહિ. રાજ જાણે તો દંડ કરે અને આવતા ભવમાં નરકનાં દુ:ખો ભેગવવાં પડે. માટે જેમ બને તેમ કામવાસના-વિષય સેવવાની ઈચ્છાને કાબૂમાં રાખવી-રોકવી.
અતિ વિષયવાસના વડે વિવેકાદિ ગુણોનો નાશ થાય છે. કામરુપ અગ્નિ હૃદયમાં પ્રજવલિત થતાંજ મોટાઈ, પંડિતાઈ, કુલીનતા, ડહાપણ અને વિવેકાદિ ગુણો બળી જાય છે. નાશ પામે છે. આંધળે માણસ સામે રહેલી વસ્તુ જોઈ શકતા નથી. જયારે કામાંધ માણસ તેથી પણ વધારે આંધળો છે. ખાટી વસ્તુને સાચી માનીને સેવે છે. લંપટ બનેલાં અનેક સ્ત્રી-પુર પૂર્વ કાળે દુ:ખી થયાં છે. વર્તમાન કાળે થાય છે અને ભવિષ્યમાં દુ:ખી થશે.
કેધ પોતાનું ધાર્યું ન થાય, ‘હા’ની ‘ના’ થાય, કોઈ કંઈ વસ્તુ ખાઈ નાંખે, ખાઈ જાય, બગાડી નાખે, ફોડી તેડી નાખે કે અણગમતું કંઈ પણ mય તો ગુસ્સો કરવો તે ફોધ. એ કોઇને સહનશીલતા વડે દૂર કરવો. કોઈ કાચા બની જાય તો ક્રોધ કરવાથી કંઈ સુધરતું નથી.
ફોધ પંચ અવગન કરે, તજેપીતર અન્ન;
કર્મબંધ લેાહી બળે ચૂકે સન વચન.’ આવાં અનેક અન કોધ કરનારને થાય છે. કોઇ વિનાને નાણ કરે છે. મિત્રાઈ તોડાવે છે. સંતાપ કરે છે. અસત્ય બોલાવે છે. ક્લેશ કરાવે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #125
--------------------------------------------------------------------------
________________
બેલ ચેત્રીશ
છે. કીર્તિનો નાશ કરે છે. અસદગતિ આપે છે અને પુણ્યરુપ પૂંજીને ખલા કરી નાંખે છે. દોડ પૂર્વનું કરેલું તપ એક ક્ષણવારના કરેલા ક્રોધથી નિષ્ફળ બને છે. ખાધેલું હળાહળ ઝેર એકજ વખત મરણ નિપજાવે છે, પણ કોઈ રૂપી ઝેર આ જન્મમાં વેરઝેર કરાવી અહિત કરવાની સાથે અનંત જન્મ-મરણ કરાવે છે.
વૈદકના નિયમ પ્રમાણે ક્રોધના આવેશથી લેહી તપી જાય છે. જેથી લોહીમાં વિકાર થવા પામે અને તાવ વિગેરે રોગ પ્રગટ થાય છે. સર્વને પ્રત્યક્ષ અનુભવ હોય છે કે જયારે ક્રોધના આવેશ આવે છે ત્યારે આખું શરીર ધ્રુજી ઉઠે છે. હેરો લાલચોળ બની જાય છે અને હૃદયમાં એકદમ આઘાત થાય છે. એ વખતે બેલવા ચાલવા કે વિચારવાનું કશું ભાન રહેતું નથી. કોઈ વખતે લોહી મગજમાં ચડી જવાથી પ્રાણાંત કષ્ટ-હાર્ટ ફેલ થવાનો વખત આવી જાય છે.
માટે કદાચ અનીતિ કે અકાર્ય કરનાર વ્યકિતને સન્માર્ગે ચડાવવા-તેના હિતની ખાતર ક્રોધ કરવાની જરૂર પડે તો પણ તે ક્રોધ પિતાના આત્મામાં ઉડી અસર થવા ન પામે તેવા કૃત્રિમ કરવો કે જેથી પોતાને કે સામાને નુકશાન ન થાય કિંતુ લાભ થાય. સ્વાર્થમાં રાચેલા ગૃહસ્થ, સત્તાધારી, રાજમહારાજા કે ખુદ ત્યાગીઓ શુદ્ધાં પોતાનું કાર્ય સાધવા સામા માણસને ક્રોધ થવાનાં કારણો ઉભા કરે છે. તે વખતે ખાસ ક્ષમા રાખવાની જરૂર છે માટે સુખના ઈચ્છક પુરવે ક્રોધ ટાળી શમા, સહનશીલતા, સમતા અને સમભાવ ધારણ કરવો જોઈએ.
માન
માન-અભિમાન રાખનાર માણસ અભિમાની ગણાય છે. માન દશા વાળા માણસ બાવળના ઠુંઠા જે અક્કડ હોય છે. તેનામાં વિનય-નમ્રતા, સરળતા, કોમળતા વિગેરે ગુણોનો અભાવ હોય છે. અભિમાની માણસ ગમે તેવું લોકવિરૂદ્ધ કાર્ય કરતાં ડરતો નથી. “મને કોણ કહેનાર કે પૂછનાર છે? એવો અહંકાર રાખે છે. હિતેચ્છુ મનુષ્યનાં હિતકર વચનને ગણકારતો નથી. “મારૂં તે સારૂ માને છે, પરંતુ સારૂં તે મારું ન માનવાથી દુરાગ્રહી હોય છે.
*.
-
-
-
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #126
--------------------------------------------------------------------------
________________
બેલ ચેત્રીશ
૧૧૭
અભિમાની માણસ ગમે તે રીતે પ્રપંચ કરીને પોતાનું વચન મનાવવા પ્રયત્ન કરે છે. લાલચથી બીજને પોતાને વશ કરી પોતાને કક્કો ખરો કરે છે. પિતાના મનમાં શાસ્ત્ર સંબંધી કોઈ પણ શંકા હોય તો પણ માનભંગના ભયથી કોઈને પૂછી શકતો નથી. ગુરૂ કે વડિલોને વિનય કરી શકતો નથી. તેમણે કરેલા ઉપકારને ભૂલી જાય છે. દુનિયામાં વગોવાય-નિંદાય છે. વિનય ન હોવાથી વિદ્યા કે જ્ઞાન પ્રાપ્ત કરી શકતો નથી. તે પછી ત્યાગ-તપ વિગેરે શુદ્ધ યથાર્થ ધર્મક્રિયાનું આચરણ તો કરી જ કયાંથી શકે. માટે વિશેષ સમ્યગશાન મેળવી આવા માનને આત્મહિતેચ્છએ તજીને વિનયનતાવાળા બનવું જોઈએ.
મદ
માન અને મદ કેટલીક રીતે સમાન છે, છતાં વસ્તુ સ્વરુપે બંને જૂદાં છે. અમુક અમુક બાબતેની સર્વમાન્ય ઉત્કૃષ્ટતા પ્રાપ્ત થતાં જે થાય તે મદ અને પોતાની તથા અમુક અંશે બીજની દ્રષ્ટિએ કોઈ પણ બાબતમાં પિતામાં શ્રેષ્ઠતા માનવી તે માન. દાખલા તરીકે અતિ, કુળ, બળ, ૫, તપ, લાભ, પ્રજ્ઞા-બુદ્ધિ યા શાસ્ત્ર અને ઠકુરાઈ મોટાઈ-શ્રીમંતાઈ વિગેરે બાબતો ઉત્કૃષ્ટ મળતાં માણસ મેહના છાકને લઈને ફલાઈ જાય તે મદ કહેવાય છે.
જ્યારે કોઈ માણસના મુખથી પોતાની પ્રશંસા સાંભળવાથી પોતામાં મનથી માની લીધેલા ડહાપણને લઈ,નિર્ભયતા, વાચાલતા અને ઉદ્ધતાઈને લઈ રાજયસત્તાવાળી દરેક વ્યકિતને પણ જવાબ દેવાની હિંમત હોવાથી તેમજ ગુણ હોય કે ન હોય છતાં કોઈએ ચડાવવાથી, વિગેરે કારણોથી ફલાવું-છાતી કાઢીને ચાલવું, પોતાનું દીઠું કરવું, ગુરૂ વડિલાદિકને પણ ન ગણકારવું-તેમનું અપમાન કરવું તે અભિમાન ગણાય છે. અભિમાની માણસ ગમે તેવાં બૂરાં કામો કરે છતાં પોતાની આબરૂ સાચવવાની કે પોતાને બચાવ કરવાની મુઆના છેડા સુધી પણ કોશિષ કરે છે. માન અને મદ બંને જયારે પોતાના સ્વરુપમાં હોય ત્યારે ત્યાં વિનય કે મર્યાદાને અભાવ હોય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૧૮
બેલ ચેત્રીશમે છે
- -
-
-
-
-
-
- -
-
-
-
-
-
પોતાની જાતિ બ્રાહ્યાણ વિગેરેનો-મદ કરનારને બીજા જન્મમાં નીચ જાતિ ચંડાળ વિગેરે પ્રાપ્ત થાય છે. મૂળ ઉચ્ચ-કૂળને મદ કરનારને નીચ ગોત્રકુબ સાંપડે છે. બળ શરીર સંબંધીને મદ કરનાર નિર્બળ બને છે. કપનો મદ કરનાર ૫, સૌભાગ્ય, સુન્દરતા વગરને થાય છે. તપશ્ચર્યાને મદ કરનારનું ત૫ નિષ્ફળ જાય છે અને બીજા ભવમાં તપ કરવાની શકિત મળતી નથી લાભ અથવા ધન બિંદા જયાં હાથ નાંખે ત્યાં ફાવી જાય. કોઈ દાવ નિષ્ફળ નજ જાય. અવળા પાસા નાખું તો પણ સવળા જ પડે વિગેરેને મદ કરનારને કોઈ વખતે એવો ધક્કો લાગે છે કે આગળનું કમાવેલું અને ઘરમાં રહેલું બધું દ્રવ્ય મૂળમાંથી ચાલ્યું જાય છે, નિર્ધન બની જાય છે. પછી શરમથી માથું ઉંચું કરીને ફરવું ભારે પડે છે.
પ્રજ્ઞા-બુદ્ધિ કે વિદ્યાનો મદ કરનાર પિતાથી અધિક વિદ્વાન માણસને માન આદરસત્કાર આપી શકતો નથી, પરંતુ તેનું અવમાન-અનાદર કરે છે. પોતે વિશેષ જ્ઞાન મેળવી શકતો નથી. ગર્વિષ્ઠ હોવાથી શંકા પડવા છતાં તે બીજને પૂછી શકતો નથી. એમ ધીમે ધીમે પોતાની વિદ્યા કે શાન ઓઈ બેસે છે અને આવતા ભવમાં નિરક્ષર-અશાની-બુદ્ધિ વગરને ઠોઠ બને છે.
ઠકુરાઈ, મોટાઈ, શ્રીમંતાઈ કે સત્તાનો મદ કરનાર અનીતિના માર્ગે ચડી આ ભવ કે પર ભવમાં દરિદ્રી, દીન-દુ:ખી કે નિરાધાર બને છે. આવું સમજી કઈ વસ્તુનો મદ-ગર્વ કરો?, શા માટે મદ કરવો? મદ કોને ટકી રહ્યો છે?, રાવણ જેવા શકિતમાન રાજાઓ મદ કરવાથી મરણને શરણ થયા તો અલ્પ શકિતવાળા પામર જીવેનો ગર્વ ક્યાં સુધી ટકવાનો છે તેનો વિચાર કરી વિવેકી માણસે આઠ પ્રકારના મદથી દૂર રહેવું જોઈએ.
લેશ
જરૂરીયાત ઉપરાંત સંગ્રહ કરવાની વૃત્તિ તે લાભ. દાન દેવા-વાગ્ય મનુષ્યોને દાન ન આપવું અને વગર કારણે ધનને સંચય કરવા તૈયાર થવું તે લોભ કહેવાય છે. પોતાની પાસે પોતાની જીંદગીની જરૂરિયાતથી જાણ
-
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #128
--------------------------------------------------------------------------
________________
બાલ ચાત્રીશમા
અધિક સંપત્તિ હોવા છત જરૂરિયાતવાળા જીવોને દયાની લાગણીથી, પરામાણસ કઈ પકારની ભાવનાથી કે પુણ્ય નિમિત્તે યોગ્ય જીવોને જે નથી તે લાભી ગણાય છે.
પણ
આપતા
૧૧૯
ઈચ્છાઓ કોની પૂરી થઈ છે? ધનના પોટલા બાંધી પરભવમાં સાથે કોણ લઈ ગયેલ છે?, મરતા માણસને બચાવવાને તે ધન કોઈને ઉપયોગી થયું છે? વિગેરે વિચાર લાભી માણસને આવતા નથી. દ્રવ્યના વ્યય થવાના ભયથી મિત્રાથી દૂર રહે છે. લાભી માણસ ધર્મ કાર્યમાં ભાગ લેને નથી. જ્ઞાતિ સેવા કે દેશ સેવાના કાર્યથી પણ દૂરજ નાશે છે.
લાભી માણસની ચિત્તવૃત્તિ હમેશાં ધન કે ઈચ્છિત વસ્તુ મેળવવાની અને મેળવેલાનું રક્ષણ કરવાની ફિકરમાં ફર્યા કરે છે. તેને કોઈ પત્ર પ્રકારે સંતોષ વળતો નથી. કહ્યું છે કે
જે દર્શાવીશ પચ્ચાશ ભયે, શત હોય હાર તો લાખ મગેગી, કોડી અરબ ખરબ મિલે હિ, ધરાપતિ હોનેકી ચાહ જગેગી. સ્વર્ગ મૃત્યુ પાતાલકા રાજય, કરો કૃષ્ણા અતિ આગ લગેગી,
સુંદર એક સંતોષ બિન, શઠ! તેરી તે ભૂખ ક્યુ ન ભગેગી.
ઈચ્છા અનંતી છે, તેટલી સામગ્રી એક જીવને મળી શકતી નથી. ભને થોભ હોય જ નહિ.
‘લોભે લક્ષણ જાય’ એ કહેવત પ્રમાણે પેટમાં પૂરૂં ખાય નહિ. હલકું, બગડેલું કે સસ્તું લઈને ખાય. કપડાં સારાં પહેરે નહિ. ફાટેલાં તૂટેલાં કે અનેક થીગડાં વાળાં પહેરે. કોઈને ચણુ પણ રખાડે નહિ. દેવું ને મરવું સરખું સમજે. ધન માટે ટાઢ, તડકા, ભૂખ, તરસ, કષ્ટ, પારકી ગુલામી અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #129
--------------------------------------------------------------------------
________________
માલ ચાત્રીશમે
કુટુંબીના વિયાગ વિગેરે સહન કરે. છતાં તપ ત્યાગ વિગેરે ધર્માનુષ્ઠાન કરવાની ભાવના ન થાય.
૧૨૦
અતિ લાભ એ પાપનું મૂળ છે. લાભને વશ થઈ ન કરવાનાં કામહિંસા, જાટ-કૂડ કપટ, ચોરી, જુગાર, વ્યભિચાર વિગેરે કરે છે. આ લોકમાં નિદાને પાત્ર બને છે અને પરભવમાં પણ દુર્ગતિનાં દુ:ખ ભોગવવાં પડે છે. માટે પૌદગલિક સુખનાં સાધનોમાં સંતોષ ધારણ કરવાની જરૂર છે. પરંતુ સ્વપરને હિતકારી કાર્યોમાં વિશેષ અભિલાષા રાખવી એ અસંતાષ યા લાભ ન કહી શકાય.
જેમ બને તેમ થોડા સાધનથી જીવનનિર્વાહ કરવા તરફ કાળજી રાખવી એ સહુ કોઈની ફરજ છે. પરંતુ નિરૂદ્યમી બની પારકા વૈભવ ઉપર તાગડધિન્ના કરવા એ સંતોષવૃત્તિ ન ગણાય. માટે નીતિપૂર્વક, કોઈની આજવિકાને ધક્કો ન લાગે તે રીતે ઉદ્યમ કરતાં પૂર્વ કર્મના [પુણ્યના] યોગે જે મળે તેમાં સંતોષ રાખવો. ઘણી હાય વાય કે ઝ ંખના કરવાથી કંઈ અધિક મળી જતું નથી. એવું સમજી સંતોષ ધારણ કરવો. સંતોષથીજ લાભ જીતાય છે.
હષ
つ
કોઈપણ પૌદગલિક
સુખના લાભાદિ પ્રસંગે અશાની માણસો અત્યંત હર્ષ ધારણ કરે છે. કોઈ પણ માણસ બૂરી હાલતમાં આવી પડયો હાય તથા પેાતાના દુશ્મન દુ:ખી થયો કે મરણ પામ્યો જુએ યા સાંભળે અથવા વગર કારણે બીજાને દુ:ખ ઉપજવી, જુગાર રમી, શિકાર કરી કે વેશ્યાગમન વિગેરે વ્યસને સેવીને રાજી થવું, મલકાવું તે પણ હર્ષ ગણાય છે. મલીન વાસનાનાં સંસ્કારવાળા અને રૌદ્ર પરિણામવાળા નિર્દય વાજ બીજાને દુ:ખી કરીને હર્ષ પામે છે. એ રૌદ્ર ધ્યાનનું પરિણામ છે.
કોર્ટીઓ માણસ જેમ માખીઓથી કંટાળીને સૂર્યના અસ્ત થવાની રાહ જુવે છે, તેમ નીંચ મનુષ્યો પોતાના સ્વલ્પ વાર્થની ખાતર મહાન પુરૂષોને પણ વિપત્તિામાં ઘેરાયલા જોવાને ઈચ્છે છે. મનુષ્યોના કર્તવ્યો ઉપરથી ઉત્તમ મધ્યમ અને અધમપણાના નિર્ણય કરી શકાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #130
--------------------------------------------------------------------------
________________
બાલ ચાત્રીશમા
અન્યને સુખી કરવા માટે સ્વાર્થનો ભાગ આપનારા ઉત્તમ પુરૂષો કહેવાય છે. પોતાના સ્વાર્થને હાની ન પહોંચે તેવી રીતે બીજાને મદદ કરવા તૈયાર રહેનારા મધ્યમ પુરૂષો ગણાય છે અને પોતાના સ્વાર્થની ખાતર એક પાઈના લાભની ખાતર પરને નુકશાન કરનારા અધમ કોટીના લેખાય છે. જયારે પોતાનું કંઈ પણ નુકશાન ન કરનાર, પરંતુ ઉપકાર કરનારના વગર કારણે અપકાર કરી નુકશાન કરી રાજી થનાર માણસ કઈ કોટીના ગણવા? તેના માટે એવી કોઈ ઉપમા આપવા લાયક વસ્તુ નથી. તેવા માણસને અધમમાં અધમ રાક્ષસ જેવા ગણી શકાય.
૧૨૧
ઉત્તમ મનુષ્યો બીજાને સુખી દેખીને કે સુખી કરીને હર્ષ પામે છે. અન્યને દુ:ખ આપે તો નહિજ, પરંતુ દુ:ખી દેખને દુ:ખી થાય છે અને તેને સુખી કરવાની કોશીષ કરે છે, સર્વ જીવા ઉપર દયા રાખે છે, સર્વનું ભલું ઈચ્છે છે અને પોતાની ભૂલનો પશ્ચાતાપ કરી ફરી તેવી ભૂલ કરતાં અટકે છે. આવા મનુષ્યો ઘણી સહેલાઈથી ઉત્તમ ગુણા મેળવી શકે છે.
માટે પૌદગલિક વસ્તુના લાભથી અને કોઈને દુ:ખી કરી કે દુ:ખી દેખીને હર્ષ ન પામવા, પરંતુ બીજાને સુખી દેખી કે સુખી કરીને અને આત્મિક સુખના લાભથીજ હર્ષ પામવા-રાજી થતું.
પૌદગલિક સુખનાં સાધનો મળતાં અત્યંત હર્ષ પામવાથી-ખુશ થવાથી ગર્વના પગથીએ ચડી જવાય છે. આ સંસારમાં સર્વ વસ્તુ ક્ષણિક છે. શરીર આજે સુખી દેખાય છે અને કાલે અનેક વ્યાધિઓથી વીંટાઈ જતાં વાર નહિ લાગે. લક્ષ્મી ચંચળ છે. આજે જે ઘરમાં લક્ષ્મી લીલા કરે છે તે ઘરમાં બીજેજ દિવસે ભૂત-પ્રેતના વાસા થાય છે. માટે આ અસ્થિર પદાર્થો પૂર્વકૃત પુણ્યના યોગે પ્રાપ્ત થયા હોય તો તેના ધર્મના માર્ગે સદુપયોગ કરી લેવા એજ પોતાનું છે. પરંતુ તેની પ્રાપ્તિથી હર્ષઘેલા થઈ-ફે લાઈ જઈને કર્મબંધન કરતાં અટકવું.
એ અંતરંગ છ શત્રુઓનું સ્વરૂપ બતાવ્યું. અથવા કામ, ક્રોધ, મદ, લાભ, હર્ષ ને શોક એ પણ છ શત્રુઓ કહેવાય છે. તેમાં પાંચનું વર્ણન ઉપર પ્રમાણે ક્ષણવું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૨૨
એલ ાત્રીશમે
શાક
શાક એટલે ખેદ, ગ્લાનિ, અરતિ કે ચિંતા. કોઈ વસ્તુ જેના ઉપર અતિશય મેાહ હાય તે] ધન, ધામ, ઠામ, વસ્ર વિગેરે ખાવાઈ જાય; ભાંગી ટુટી જાય; કોઈ ઉપાડી જાય; કોઈ વ્હાલા સગા સંાંધીનું મરણ કે પરદેશગમન થાય; પોતાના કે સંબંધીના શરીરે રોગાદિક વ્યાધિ થાય; કે કોઈ દુશ્મન કનડગત કરતા હાય ત્યારે ચિંતા, શાક, ગ્લાનિ, ખેદ, અતિ કે આર્ત્તધ્યાન થાય છે અને એ રીતે જીવ કર્મબંધન કરે છે.
પરંતુ વિવેકી માણસે તેવા પ્રસંગે વિચાર કરવા કે ચિંતા કરવાથી ધાર્યું કંઈ પણ કામ થતું નથી. ચિંતા કરવાથી ભાંગી ગયેલી, જતી રહેલી કે બગડી ગયેલી વસ્તુ પાછી આવતી નથી કે સુધરતી નથી. મરણ પામેલ કે પરદેશ ગયેલ સંબંધીના વિયાગ ચિંતા કરવાથી ટળતા નથી. ચિંતા કરવાથી રોગાદિક વ્યાધિ મટતો નથી અને ચિંતા કરવાથી દુશ્મન ચાલ્યા જતા નથી. એ બધા માટે બનતી કોશીષ કરવા છતાં જો ધાર્યું નજ થાય તો ચિંતા ન કરતાં સંતોષ ધારણ કરવા કારણ કે ભાવી ભાવ ટાળવાને કોઈ પણ સમર્થ નથી.
ઉપરોકત-વર્ણવેલા અંતરંગ છ શત્રુઓ આત્માને અવળે રસ્તે દોરી, કર્મબંધન કરાવી દુર્ગતિમાં ધકેલે છે. આજ ભવમાં દુ:ખકર્તા એવા બાહ્ય શત્રુઓ તો કોઈ વખતે શત્રુ મટીને મિત્ર પણ બની જાય છે, તેમને જીતવા સહેલા છે, પરંતુ અંતરના શત્રુઓ કામ, ક્રોધાદિક તેમના કરતાં ઘણાજ બળવાન છે અને જન્મોજન્મ સાથે રહી વિવિધ દુ:ખસંતાપ ઉપજાવે છે.
એ શત્રુઓને જીતવાથી મૈત્રીભાવના વિશ્વપ્રેમ પ્રગટે છે અને સર્વ પ્રાણિઓ સાથે મિત્રતા વધારવી એ મનુષ્ય જીવનની સાર્થકતા છે. એ મૈત્રીભાવનાથી જગતમાં કોઈ બાહ્ય દુશ્મન રહેવા ન પામે, તેમજ હિંસક પ્રાણિઓ પણ મિત્રતાને ભજે છે-શાંત થઈ જાય છે. માટે મોક્ષ સુખ ઈચ્છક આત્મિક સુખ ઈચ્છક માણસે બાહ્ય શત્રુઓ ઉપન્ન કરનાર એ અંતરંગ છ શત્રુઓને દૂર કરવા સતત પ્રયત્નશીલ બનવું જોઈએ. એ નીતિ માર્ગોનુ સારીના ૩૪ મે ગુણ કહ્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #132
--------------------------------------------------------------------------
________________
બેલ પાંત્રીશ
૧૨૩
બેલ પાંત્રીસમો
ઇન્દ્રિયોને વશ રાખવી
વિજ્ય મેળો ઈન્દ્રિય ઉપર સદા.”
ઈન્દ્રો ઉપર વિજય મેળવનાર માણસાઈવાળે ગાય પાંચ ઈન્દ્રિ સાથે મન પણ વશ કરવું જોઈએ. મનને વશ કરે તે પાંચ ઈન્દ્રિયોને વશ કરી શકે.
શોપ્રિય પાંચ ઈન્દ્રિમાં પ્રથમ મોન્ટેન્દ્રિય-કાન કાન માટે છે અને તેના શું કરવાનું છે? મન સાંભળવા માટે છે. દુનિયામાં સાંભળવાનું પણ જાણું છે.
નથી ગાળે સંભળાય, પોતાની કે પારકાની નિદ્ય સંભળાય કયો સંભળાય વિકલાઓ અને ગપ્પા પૂર સંભળાય તેમજ વ્યાખ્યાન સંભળાવ, સારી શિખામણ સંભળાય અને પ્રભુ, ગુરૂ તપ ચાર-ઉત્તમ પુરના ગુણગાન પણ સંભળાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૨૪
બેલ પાંત્રીશ કે
શું સાંભળવું અને કેવું સાંભળવું, જે સાંભળવાથી દિલને સંતોષ થાય, આત્મામાં રહેલા અવગુણો જણાય, સન્માર્ગે ચડાય, કર્મ બંધન ન થાય અને રાગદ્વેષ ઘટે તેવું સાંભળવું. કદાચ આત્માને અશાંતિ થાય તેવું સાંભળવાને પ્રસંગ આવે તો કાન બંધ કરી દેવા અગર ત્યાંથી ચાલ્યા જવું, પરંતુ તેવા શબ્દો લક્ષ્યમાં ન રાખવા. રાગ દ્વેષને દબાવી, બોલનારની અશાનતા જણી સમભાવ રાખવો. રાગરંગ સાંભળવાના રસીયા ન થવું કારણ કે તેથી મૃગલાની પેઠે પાયમાલી થાય છે.
મ
— કલાક
ચક્ષુરિન્દ્રિય ચક્ષુરિન્દ્રિય-આંખ, આંખથી જોઈ શકાય છે. સાધુપુરૂષોનાં દર્શન કરી શકાય છે. જીવદયા પાળી શકાય છે. સારાં નીતિ કે ધર્મના પુસ્તકોનાં અભ્યાસ તથા વાંચન કરી આત્માને સન્માર્ગે ચડાવી શકાય છે અને આંખ વરા આત્માની મુકિત પણ થાય છે. બીજી રીતે એ આખે દુર્ગતિનું કારણ પણ બને છે.
નાટક ચેટક જેવાથી, સ્ત્રીઓને વિષય બુદ્ધિએ નિરખવાથી, ગુહેગારને અપાતી ફાંસી શૂળી વિગેરે જોવાથી, કુર માણસો વડે કરાતી પંચેન્દ્રિય જીવોની ઘાત જેવાથી, કજીયા-યુદ્ધ વિગેરે જોવાથી અને મનુષ્ય કે પશુઓથી સેવાતી વિષય-ક્રીડા જોવાથી આત્મા ઉન્માર્ગે દોરાય છે. કર્મબંધન થાય છે. વૈર વિરોધ વધે છે. ચિત્ત ચગડોળે ચડે છે અને છેવટ દુર્ગતિને વરે છે.
આંખ એ શાની છે. માણસને જોઈને તેનાં સારાં-નરસાં લક્ષણે ભણી શકે છે. શત્રુ-મિત્રને ઓળખી શકે છે. પૂર્વભવના સંબંધીને જે આ ભવમાં તદન અપરિચિત હોય તેને જોતાં અત્યંત પ્રેમ જાગે છે અને પૂર્વભવના દુશમનને જતાં તેના ઉપર ક્રોધ આવે છે, તેમજ તેને જોવું પણ ગમતું નથી. આમ એવાથી સદગુણ અને દુર્ગુણ બંને વધે છે. માટે ડાહ્યા માણસે સદગુણ વધે તેવી રીતે આંખનો સદુપયોગ કરવો, પણ પતંગીયાની પેઠે દુરૂપયોગ ન કરવો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #134
--------------------------------------------------------------------------
________________
| બાલ પાંત્રીશ
ધ્રાણેન્દ્રિય પ્રાણેન્દ્રિય નાક. દુનિયામાં સુગંધી અને દુર્ગધી એવા બે જાતના પદાર્થ છે. સુગંધી પદાર્થો ચિત્તને ગમે છે. જયારે દુર્ગધી પદાર્થો તરફે આણગમો દિગં] ઉપજે છે. સુગંધ જાણવાનું કે દુર્ગધ ભણવાનું કામ નાકનું છે. સુગંધ કે દુર્ગધ એ પુદગલોનું પરિણામ સ્વિભાવ છે. સુગંધી પદાર્થ દુગંધી બને છે અને દુર્ગધી એ સુગંધી બની શકે છે. સુગંધી અને સરસ ભોજન પણ ગળા હેઠે ઉતર્યું એટલે ખાતાં માખી આવી જાય અને વમન થતાં ખાધેલું પાછું નીકળે એટલે તે દુર્ગધી અને ન જોવાલાયક બની જય છે.
ફલિહેદક ખાઈનું પાણી દુર્ગધી અને ન પીવા યોગ્ય હતું છતાં સુબુદ્ધિ પ્રધાને તેને સુગંધી અને સરસ પીવા યોગ્ય મિષ્ટ બનાવેલું હતું. આમ સુગંધી અને દુર્ગધી એવા પુદગળનું સ્વરુપ પાણી વહ્યા માણસે સુગંધી કે દુર્ગધી પદાર્થ ઉપર રાગ કે દ્વેષ ન કરવો. શ્રીકૃષણે જેમ ગંધાતા કુતરાના મડદાને જોઈ દુર્ગાછા ન કરતાં ઉલટો તેની બત્રીશીને વખાણવા રુપ ગુણ લીધા તેમ આપણે પણ ગ્રાહી થવું જોઈએ.
સુગંધમાં આસકત થનારની દશા ભમરા અને સર્પની પેઠે બૂરી થાય છે. બીજો અર્થ લઈએ તો સુગંધ એટલે સુવાસ યાને ય: કીર્તિ અને દુર્ગધ એટલે કુવાસ યાને અપકીર્તિ થાય. જેમ દુનિયામાં સુવાસ-ચશ: કીર્તિ થાય તેવી રીતે વર્તવું એ વિવેકી પુરૂનો સ્વભાવ છે અને કુવાસના-અપકીતિ થાય તેવી રીતે વર્તવું એ અવિવેકી મૂર્ખ માણસનું લક્ષણ છે. માટે સુવાસ અને કુવાસનું સ્વરુપ સમજીને જે શ્રેય લાગે તે માર્ગે ચાલવું.
રસેન્દ્રિય રસેન્દ્રિય-જીભ. જીભનાં બે કામ છે, સ્વાદ લેવા અને વચન બોલવું. પાંચ ઈન્દ્રિયમાં જીભને લેખમ ઘણું છે, તેમજ લેખમદારી પણ ઘણી જ છે. બત્રીસ દાંતની ખુલ્લી ચોમ-હેઠળ રહીને બે કામ સંભાળવાની કાળજી
-
-
-
-
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #135
--------------------------------------------------------------------------
________________
૧ ૧૨૬
બેલ પાંત્રીશમે .
રાખવી પડે છે. ખાવામાં સંભાળ ન રાખે તો આખા શરીરને રોગાદિક પીડાનું કરણ બને. બોલવામાં વિવેક ન રહે તો માર ખવરાવે કજીયા, કલેશ, કુસંપ, વૈર વિરોધ અને કર્મ-બંધન કરાવે.
એ જીભને ખાવા પીવા અને બોલવામાં વશ ન કરવાથી-ન રાખવાથી મરણને શરણ પણ કરાવે રસના સ્વાદમાં રસિયા થનારાં માછલાંની જુઓ કેવી દશા થાય છે એવું સમજી બોલવામાં હિતકર, નમ્ર અને વિચારપૂર્વક કાર્ય પૂરતાં જ વચનો કહાડવાથી જીભ ઉપર કાબુ મેળવાય છે અને ખાવામાં “ખાવા માટે જીવવું નથી પણ જીવવા માટે ખાવાનું છે એમ સમજી સાદો ભૂખ કરતાં ઓછો અને નિયમિત ખોરાક લેવાથી દ્રવ્ય અને ભાવે લાભ થાય છે. રસગૃદ્ધિપણું વધતું નથી અને કર્મબંધન પણ ન થાય. આવું સ્વરુપ સમજી ડાહ્યા માણસે જીભ ઉપર ખાવા અને બોલવામાં કાબુ રાખવે.
બે કે ત્રણ વખત જમવા ઉપરાંત વચ્ચમાં કંઈ પણ ખાવાની ટેવ ન રાખવી. કાચું કોરું, હરતાં ફરતાં જે આવે તે ખાવું એ તે જનાવરની રીત છે. ખાવાયોગ્ય અને પાચન થાય તેવું જરૂરિયાત પૂરતું નિયમિત ખાવાથી પાચન બરાબર થાય અને રોગાદિ ઉપાધિ ન થાય. દવાઓના ખર્ચા ન કરવા પડે અને શાંતિ રહે.
કોઈ પણ વખતે મોઢામાંથી દર્દ વચન-ગાળગંધ ન કહાડવાં. અને સહુને પ્રિયપણું ઉપજે તેવું બોલવું. અસત્ય બોલવાની મશ્કરીમાં પણ ટેવ ન રાખવી. “હું આમ કરીશ, તેમ કરીશ, અમુક સ્થળે જઈશ” વિગેરે નિશ્ચયકારી ભાષા પણ ન બોલવી. શું કરવું કે શું થયું? એ છઘસ્થ ન જાણી શકે. ત્રિકાળ શાની અથવા વચનસિદ્ધિ પુરૂષનું જ વચન પળી શકે. માટે જીભ ઉપર બોલવા તથા ખાવાપીવામાં બહુજ સાવધાનતા રાખવી.
સ્પશેન્દ્રિય સ્પર્શેવિ -શરીર. સ્પર્શેન્દ્રિય એટલે ઉપર બતાવેલ ચાર ઈન્દ્રિ સિવાય શરીરનો ભાગ હાથ, પગ, પેટ, છાતી, માથું વિગેરે શરીર સમજવું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #136
--------------------------------------------------------------------------
________________
ધ્રોલ પાંત્રાશ
૧૨૭
શરીરથી ટાઢા ઉન્હાન, લૂખા કે ચીકણાને, ભારે કે હળવાનો અને ખરબચડા કે સુંવાળા સ્પર્શને અનુભવ થાય છે. હાથ, પગ અને માથું એ સારાનરસા કામમાં મદદગાર બને છે. જેમ કે હાથથી દાન દેવાય, દયા પાળી શકાય, જીવને બચાવી શકાય, સારા કામમાં કોઈને મદદ આપી શકાય, કોઈની સેવાભકિત કરી શકાય અને બંને હાથ જોડી મસ્તકે ચડાવી સાધુપુરૂષોને તથા વડીલ વિગેરે પૂજય પુરૂષોને સદભાવે વંદન-નમન કરી શકાય છે. તેમજ હાથથી હિસા થાય, કોઈને મરાય અને દરેક વસ્તુ ઉપાડવા-મૂકવામાં મદદ મળે.
પગથી પગલાં ભરી સારાં યા નરસાં કાર્યો કરાય છે. ચોરી, હિંસા, વ્યભિચાર અને એવાં બીજ બૂરાં કામોમાં પણ મદદ કરે છે. તેમજ ગુરૂ આદિકનાં દર્શન કરવામાં જીવની દયા પાળવામાં, જીવોને બચાવવામાં અને તેવા બીજા પરોપકારાદિ સત્કાર્યો કરવામાં પણ પગની સ્વાયતા જોઈએ. .
માથું પોતાના વૈરીને જોઈને કરી જય, ધન વિગેરેના મદથી અક્કડ બની જાય તેમજ ગુરૂ અને વડિલ પ્રમુખને જોઈને નમે છે. આમ શરીરનાં દરેક અંગો કોઈને કોઈ શુભાશુભ કાર્યમાં પ્રવૃત્ત રહ્યાં હોય છે. એ દરેક અંગાને કયે માર્ગે પ્રવર્તાવવા? તે સમજી જને સમજીને જેમ બને તેમ શુભ કાર્યોમાં પ્રવર્તાવવાં
શરીરથી દરેક જવાની ગુરૂ, વડિલ નાનાં હેટાં, સ્ત્રીઓ તેમજ પુર, પોતાનાં કે પારકાં મનુષ્ય કે પશુ પક્ષી વિગેરેની અભેદ ભાવે યોગ્ય સેવા બજાવવી એ મનુષ્યમાત્રની ફરજ છે. “કરે સેવા તો મળે મેવા” અથવા “પ્રાશિની સેવા એજ મહાવીરની સેવા” દરેક રીતે જેને જેવી જરૂરિયાત હોય તેને તેની સ્થાપના કરવી એ શરીરની શોભા છે. અનુકૂળ સ્પર્શના ચર અને પ્રતિકૂળ સ્પર્શના યોગે દ્વેષ ન કરતાં શારીરિક કષ્ટ પડતાં સમભાવ સખી સહન કરવું કે જેથી પૂર્વે બાંધેલા વૈરાદિક નિમિત્તનાં કર્મો નાશ પામે અને મળે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #137
--------------------------------------------------------------------------
________________
બેલ પાંત્રીશમે
- -
-
-
નોઈદ્રિય નઈન્દ્રિય-મન. પાંચે ઈન્દ્રિયોને નાયક મન છે. મન ઈન્દ્રિયોને જે રસ્તે દોરે તે રસ્તે દોરાય છે મન એટલે સારાનરસા વિષયો કે કામો તરફ ઈન્દ્રિયોને પ્રેરણા કરનાર વૃત્તિ. મન એ કર્મ બંધ અને કર્મ મુકિતનો હેતુ છે. એ મન જીતાય તેજ મોક્ષમાર્ગે પ્રગતિ કરી શકાય પણ મનને જીતવું બહુ મુશ્કેલ છે. મન એ પવનવેગી છે. ધ્વજ, વાંદરું, હાથીને કાન અને અશ્વની ગતિ કરતાં પણ મન વિશેષ ચપળ છે. વજા, પવન બંધ થાય એટલે સ્થિર થઈ જાય. હાથી, વાંદરૂ કે ઘોડે બેભાન બને તો જ તેના સંબંધી ક્રિયા અટકે. તેમ મનને આત્મિક હિત સાધક ક્રિયા-સાધન વડેજ વશ-સ્થિર કરી શકાય.
જ્યારે માણસો નફા કે નુકશાનનું વાર્ષિક સરવૈયું કહાડતા હોય, નાણાં ગણતા હોય, કોઈ મનપસંદ પુસ્તકનું વાચન કરતા હોય કેપ્રિય વસ્તુનું નિરીક્ષણ કરતા હોય તે પ્રસંગે ચાલતી ક્રિયામાંજ માણસનું મન તલ્લીન બની જય છે. મરણના ભયથી તેલથી ટબોટબ ભરેલા વાટકામાંજ દ્રષ્ટિ સ્થિર કરી ચૌરાશી ચટામાં અનેક પ્રકારની રચનાઓની વચ્ચેથી પસાર થનાર પ્રધાનનું મન
મત્ર વાટકામાં જ સ્થિર રહ્યું. કારણ કે જે ચિત્ત ચલાયમાન થાય, દ્રષ્ટિ અને તેનું એક પણ ટીપું જો નીચે પડે તો બંને બાજુ બે ઉગાડી તલવાર તૈયાર હતી, એટલે કે ઉતરી જવાને ભય હતો. આવા પ્રસંગે પણ મન સ્થિર થઈ જાય છે. છતાં એથી આ માને કશો લાભ નથી.
મન કેમ છતાય ? ૧. જે આત્મા ચાર ગતિ-દુર્ગતિનાં જન્મ જરાને મરણાદિક દુ:ખથી ડરે; અનાદિ કાળથી આત્માની સાથે રહેવા દુ:ખદાયક કર્મોના સંગથી કંટાળે; તથા પૌદગલિક સુખે એ ક્ષણિક, આત્મિક ગુગના ઘાતક અને પરિણામે ઝેર સમાન દુ:ખકર્તા છે એમ સમજાય તોજ આવતાં કર્મોને અટકાવનાર સંયમ, વ્રત-પચ્ચકખાણાદિક ત્યાગ વૃત્તિ૫ સંવર ભાવમાં પોતાની ચિત્તવૃત્તિને શેકી શકે.
-
-
-
-
-
-
-
-
- -
-
-
-
-
-
"
-
-
-
-
-૬ + +
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #138
--------------------------------------------------------------------------
________________
બાલ પાંત્રીશ
૨. વળી જેને પોતાનાં લીધેલાં વ્રત નિયમ ભાંગવાનું ખંડિત થવાને ભય હોય; પ્રભુ અને ગુરુની આજ્ઞા પાળવાની જેને ધગશ હોય અને જે હમેશાં પોતાની ટેક પાળવામાં સાવધાન હોય તે જ પોતાનું મન બજામાં રાખી શકે.
૩. સામાયિક વિગેરે કરાતી ક્રિયાઓ શા માટે અને શી રીતે કરવાની છે?, એ કરવાનો હેતુ શો છે?, બેલાતા પાઠોના અર્થો શા છે?, એનો જે વિચાર કરે તે પોતાનું મન કબજે રાખી શકે.
૪. ચાલતો અને સંભળાતો ઉપદેશકોનો ઉપદેશ છિદ્ર-ત્રવેણી ન થતાં સાર વહી જે પોતાના આત્મા ઉપર જ ઉતારે છે તે મનને વશ કરી શકે.
૫ લાકડા વિગેરેની માળા બાજોઠ કે પથરણા ઉપર ગોળાકારે સ્થાપી તેના ઉપર દ્રષ્ટિ રાખી નવકાર ૧૦૮ ગણે તે મનને સ્થિર કરી શકે.
૬. જે અનુપૂર્વી ચોપડીમાંથી અગર મોઢથી નિન્ય ગણે તે ચિત્ત સ્થિર કરી શકે. જે દેવ, ગુરૂ કે પોતાને રૂચિકર, ઉપકારી પ્રિય હોય તેનું નિરંતર ઉઠતાં, બેસતાં, હાલતાં ચાલતાં નામ સ્મરણ રટણ કરે તેનું મન સ્થિર થાય
૭. જે પોતાની ઈન્દ્રિયોને સન્માર્ગે દોરવે તેનું મન વશ થાય. પોતાના કાનને સદુપદેશ સાંભળવામાં, ઉત્તમ પુરૂના ગુણગામ સાંભળવામાં અને આત્મિકહિતશિક્ષા સાંભળવા વિગેરેમાં રોકે. આંખને ગુરૂઆદિક સત્યરૂપોનાં દર્શન કરવામાં, આત્માને હિતકર સગુણવદ્ધક અને પ્રભુની વાણીથી ભરપૂર એવાં ગાયો-પુસ્તકો વાંચવામાં, ભણવામાં અને જીવદયા પાળવામાં રોકે.
૮. નાસિકાથી સારાનરસ્ય ગંધમાં રાગદ્વેષ ન આવતાં પુદગળના પરિરામનો વિચાર કરી સમભાવે વિચરે. જીભને ખાવા-પીવા અને બેલવામાં પરિણામને વિચાર કરી ખાવા-પીવા અને બોલવાને રસિયા ન થતાં જીભને કાબુમાં રાખે. સ્પર્શેન્દ્રિય શરીરને ગમતા અણગમતા સ્પર્શ વખતે
છેદન ભેદન તાડના, વધ બંધન દાહ, પુદગલને પુદગળ કરે, તું તે અમર અગાહ
રે જીવણ સાહસ આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #139
--------------------------------------------------------------------------
________________
'
-
-
-
-
-
૧૩૦
બોલ પાંત્રીશ !
:
-
*
*
**
*
* -
-
-
આ ભાવના ભાવે અશુદ્ધ બારક, પોષાક અને પીણાથી શરીરને ન પાણતાં જીવદયા, સેવાભકિત વિગેરે શુભ કાર્યોમાં પ્રવર્તાવે તે પોતાનું મન વશ કરી શકે.
૯. ક્રોધ, માન, માયા, લોભ, રાગ અને દ્વેષને સંસાર ભ્રમણના હેતુ જાણી, ક્ષમા, વિનય, સરળતા, સંતોષ અને સમભાવથી હઠાવે. પારકી નિંદા એ પુણ્યના ખજાનાને લૂંટનાર છે જાણીને ત્યજે અને જે સદા પોતાના આત્માને ઉચ્ચથે લઈ જન્મને શાસ્ત્રાભ્યાસ, સ્વાધ્યાય, શાસ્ત્રાર્થ વિગેરેનું ચિંતન કરવાદિક પ્રવૃત્તિમાં વિચરે તે મન વશ કરી શકે
૧૦. વૈરઝેર મૂકી, કજીયા-કલેશ, કુસંપ વિગેરે દૂર કરી, જે દરેકની સાથે પ્રેમ ભાવથી, નમ્રતાથી, વિવેકથી અને બંધુભાવથી જીવન ગુજારે તેજ પિતાના મનને વશ કરી શકે છે.
૧૧. જો કે સર્વથા તો તેરમે ગુણઠાણે પહોંચેલા કેવળીઓજ મનને જીતી શકે છે, છતાં પણ એ સ્થિતિએ ન પહોંચાય ત્યાં સુધી તે કેવળ જ્ઞાન અને કેવળ દશનવાળી સ્થિતિને પહેચી વળવા માટે ઉપરોકત સાધને ગ્રહણ કરી એટલે અંશે તે પ્રમાણે વર્તી મનને સાધી શકાશે તેટલું પણ કામનું છે.
એક ભવમાં એકાદ વર પણ જે મનની સ્થિરતા થાય, આત્મિક લીનતા કે અપૂર્વ આનંદ ઉદભવશે તે પણ અનંત સંસાર કપાઈ જશે. ઉચ્ચ માગે થોડું થોડું પણ નિરંતર ચાલતાં ધારેલે સ્થળે પહોંચી શકાશે. દરેક ધાર્મિક કે વ્યાવહારિક ક્રિયાઓમાં પ્રવૃત્તિ કરતાં નિશાન ચૂકવું ન જોઈએ. હું કોણ છું? ક્યાંથી આવ્યો છું? અહિંજ શા માટે ઉત્પન્ન થયો? આજ જાતિ, વેણ કે સંયોગો શા માટે મળ્યા? કઈ સ્થિતિ-દશામાં હાલ રહું છું? અને તે શા માટે મારી ફરજ શી છે? મારો મિત્ર કે શત્રુ કોણ છે અને તે શા કારણથી?. આ વિગેરે બાબતોનો વિચાર કરવો એ પણ મન સ્થિર કરવાનું સાધન છે.
જેનું મન વશ ન હય-અસ્થિર હોય તે ઈન્દ્રિયોને વશ ન રાખી શકે. ઈન્દ્રના પ્રબળ વિકારને વશ થઈ મહા અનર્થ થાય તેવી રીતે ઈન્દ્રિયોના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #140
--------------------------------------------------------------------------
________________
બોલ પાંત્રીશ
૧૩૧
•
•
•
-
-
વિષયમાં પ્રવૃત્તિ ન કરવી, તે ઈન્દ્રિયવિજ્ય ગૃહસ્થ માટે કહેવાય છે. સ્વચ્છેદપણે ઈન્દ્રિયોને પ્રવર્તાવા ન દેવી, વિકારોને નિરોધ કરવો. અમુક મર્યાદામાં ઈન્દ્રિયોના વિકારોને લાવી મૂકવા તે ઈન્દ્રિય નિરોધ છે. નહિ રોકવામાં આવેલી એક એક ઈન્દ્રિય પણ મહાન અનર્થના માટે થાય છે. ઈન્દ્રિયોને આધિન થવાથી રાવણની માફક કુળનો ઘાત થાય છે. અધિકારથી પતિત થવાય છે. અને પ્રાણને પણ નાશ થાય છે.
ઈન્દ્રિયોને સર્વથા નજ પ્રવર્તાવવી એટલે આંખો બંધ રાખવી, કાનમાં પૂમડાં ભરાવી દેવાં, મોટું બંધ રાખવું, નાકનાં છિદ્રો બંધ કરી દેવાં અને શરીરથી હાલવું ચાલવું બંધ રાખવું તેનું નામ ઈન્દ્રિય વિજય કહેવાય નહિ. એમ બનવું જ અશક્ય છે. ઈન્દ્રિયો પાસે આવેલા વિષયોના પદાર્થોને ઈન્દ્રિયો વીધા અનુભવ્યા વિના રહેવાનીજ નથી.
આંખો ખુલ્લી હશે તે પદાર્થો દખણેજ. કાનથી શબ્દો સંભળાશેજ. નાWી સુંઘાણેજ જીભથી બોલાશે કે સ્વાદ લેવાશેજ અને શરીર દ્વારા શુભાશુભ સ્પર્શ અનુભવાશેજ. ઈત્યાદિક વિષયોને સંબંધ થશેજ. પરંતુ તે તે વિષયો મળ્યાથી તેમાં કોઈ અનુકૂળ વિષય મળતાં ખુશી થવું અને પ્રતિકૂળ વિષય મળતાં નારાજ થવું ઈત્યાદિક રાગદ્વેષનો ત્યાગ કરવો એટલું જ મનુષ્યના હાથમાં છે અને તેને જ ઈન્દ્રિયો જય કર્યો કહેવાય
ઈન્દ્રિયોનો જય કરનાર મનુષ્ય સર્વકાર્ય સિદ્ધ કરી શકે છે અને ઈન્દ્રિજેને જ્ય નહિ કરનાર ઈન્દ્રિયોને આધીન થયેલો મનુષ્ય કોઈપણ ધારેલાં ઉત્તમ કાર્યો સિદ્ધ કરી શકતો નથી કારણ કે તે પોતાની શકિતનો બધો વ્યય ઈન્દ્રિવેના વિષયમાં જ કરે છે તેથી બીજા કાર્યો સિદ્ધ કરવાનું તેનું બળ નાશ પામેલું હોય છે. એવું કોઈ પણ વિષય ઈન્દ્રિયોન બાકી નહિ હોય કે આ જીવે અને વાર તે ભગવ્ય ન હોય.
આ જીંદગીમાં જ તેવા વિષયો અનેક વખત ભગવ્યા છતાં તેના તે વિષય તરફ વારંવાર મન લવાયા વિના રહેતું નથી, શાંતિ વળતી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #141
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
- -
-
-
-
- મ
ન
,
બેલ પાંત્રીશ
નથી, ઈચ્છાઓ ઘટતી નથી, અગ્નિમાં જેમ જેમ લાકડાં વધારે નાંખીએ તેમ તેમ અગ્નિ વધારે પ્રદીપ્ત થશે. અગ્નિ બૂઝાવવાને તે રસ્તો નથી. અનિ તે લાકડાં ઓછાં નાખવાથી કે નાખેલાં લાકડાં કાઢી નાખવાથી જ શાંત થાય છે. તેમ ઈન્દ્રિયોનો વિજય વિષયોને પોષણ આપવાથી થતો નથી, પરંતુ વિષયોને મર્યાદામાં-હદમાં લાવી મૂકવાથી, વિષયોની ઈચ્છા ઓછી કરવાથી જ તેને વિજ્ય થઈ શકે છે.
સુંદરતા ધારણ કરનારા શુભ વિષયો કોઈ નિમિત્ત યોગે અસુંદરતાવાળા અશુભ બની જાય છે અને અશુભતા ધારણ કરનારા વિષયો નિમિત્ત યોગે સુંદર કે શુભ બની શકે છે. તે કોના ઉપર રાગ કરવો અને કોના ઉપર દ્વેષ કરવો?.
તત્વથી વિચાર કરીએ તો પદાર્થોમાં શુભાશુભપણું નથી, પણ આપણા મનમાં જ શુભાશુભ-સારૂંનરસું વિગેરે રહ્યું છે. કેમકે એકને એકજ વિષય કોઈ કારણથી આપણને સારો લાગતો હતો તે ને તેજ વિષય કાળાંતરે કે રુપાંતર થતાં કારણવશાત ઘણોજ અપ્રિય થઈ પડે છે અને જેના ઉપર આપણને અણગમો હતા, જેની આપણે ઈચ્છા પણ કરતા ન હતા, તે જ વિષય કોઈ પ્રસંગે એટલો બધે પ્રિય થઈ પડે છે કે તેને ત્યાગ કરવો પણ ગમતો નથી.
પદાર્થો તો પોતાના સ્વભાવ પ્રમાણે પોતાનું સ્વરુપ બતાવીને ઉભા રહેશે. તેમાં રાગદ્વેષ કરવો કે ન કરવો તે આપણા પોતાના જ હાથમાં છે. મનને સુધારવાની કે સમજાવવાની જરૂર છે. પદાર્થો કાંઈ પોતાને સ્વભાવ બદલાવીને સુધરી શકવાના નથી કે આપણે તેને સુધારી શકવાના નથી. ઈન્દ્રિયોને કબુમાં ન રાખવી તેજ આપત્તિને-દુ:ખને માર્ગ છે અને તેને જય કરવો તે સંપત્તિનો માર્ગ છે.
ઈન્દ્રિયોને ય કરવો તે સ્વર્ગ છે અને ઈન્દ્રિયોને આધીન થવું તે નરક છે. અર્થાત ઈન્દ્રિયોને જ્ય કરનારને સ્વર્ગ જેવાં શાંતિ દાયક સુખ મળે છે. અને ઈન્દ્રિયોનો ગુલામ-આધીન થનારને નરક જેવાં અશાંતિ ઉપજાવવાર દુ:ખ મળે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #142
--------------------------------------------------------------------------
________________
મોલ પાંત્રીશ
૧૩૩
શરીર એ રથ સમાન છે. ઈન્દ્રિયો એ ઘોડા સમાન છે. મન એ સારથી સમાન છે. આત્મા દેહ રૂપી રથમાં રહેનાર-મુસાફરી કરનાર માલીક સરખો છે. ઈન્દ્રિયો સ્પી ઘોડાઓને કાબુમાં રાખવાથી આ દેહ રૂપી રથ ધારેલ સ્થળે પહોંચાડી શકે છે. નહિતર તોફાની ઘડાઓ ઉન્માર્ગે ઘસડી જઈ રથને નાશ કરે છે. ગૃહસ્થ ધર્મને લાયક થવા માટે ઈન્દ્રિયોના પ્રબળ વિષયોને મર્યાદિત કરવા-નયમમાં રાખવા. ઈન્દ્રિયોને આધીન-ગુલામ બનેલ મનુષ્ય ધર્મના અધિકારી નથી.
આ પ્રમાણે પાંચ ઈન્દ્રિયો અને મનને વશ ન થતાં તેને કબજે કરવા માટે પ્રયાસ કરવો એ જીંદગીને સફળ કરવાનો ઉપાય છે. વાંચી સાંભળી કે વિચાર કરીને એક બાબતને પણ પડતી મૂકવાથી કશો લાભ થતો નથી. પરંતુ જે આત્માને લાભકરતા જણાય તે બાબતને હમેશાં વાંચવાથી, સાંભળવાથી, વિચારવાથી અને વિચારીને અમલમાં-વર્તનમાં મૂકવાથી જ લાભદાયક થાય છે. ઈન્દ્રિયો અને મનને વશ કરનાર માણસ માણસાઈવાળે ગવાય છે. એ નીતિમાર્ગાનુયીને ૩૫ મે અને છેલ્લો બેલ વર્ણવી બતાવ્યો.
આ પ્રમાણે પાંત્રીશ બેલ ૫ નીતિમય જીવન ગાળનાર-જીવનને ધારણ કરનાર મનુષ્ય સમ્યગદર્શન સિમકિત] પૂર્વક ગૃહસ્થ ધર્મના કે સાબ ધર્મના તે ધારણ કરવાને યોગ્ય બને છે.
- -
-
-
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૩૪
કહાણી કરવા જેવાં જૈન સિદ્ધાંત ગ્રંથમાળાના ઉત્તમ પુસ્તકો
તૈયાર છે ૧. ધમમય જીવન શા માટે અને કેમ ગાળવું ?
| કિંમત રૂ. ૧-૪-૦. ૨. પ્રાત:સ્મરણ અને સ્વાધ્યાય ભાગ ૧ લે.
જુદા જુદા લેખકના ચુંટી ક્ષઢેલા ૧૦૮ સુંદર લેખો, કાવ્યો સ્તોત્રે પ્રત્યાખ્યાનના પાઠ ગુજરાતી–ભાવાર્થ સાથે, ગુણસ્થાનની વિગત વિગેરેનો સંગ્રહ બે રંગમાં છાપેલ છે. ૩. પ્રાત:સ્મરણ અને સ્વાધ્યાય ભાગ ૨ જે.
આઠ સંસ્કૃત સ્તોત્રો, તેના ગુજરાતી પદ્યાનુવાદો તથા ભાવાર્થ સાથે તથા ઉત્તરાધ્યયન અને દશ વૈકાલિક સૂત્રના નવ અધ્યયનના ગુજરાતી અનુવાદ. ચાર રંગમાં છાપેલ છે. ૪. જેને સૂ–તિહાસ અને સમીક્ષા.
પાછળના પાનામાં આપેલ વિગત પ્રમાણે નં. ૨, ૩ અને ૪ એ દરેક પુસ્તકની કિંમત રૂ. ૩-૮-૦ છે પણ જૈન સિદધાંત માસિકના નવા ગ્રાહકને ૨, ૨-૦-૦ માં આપવામાં આવે છે.
- છપાય છે
છે. જેને સિધાંત બેલ સંગ્રહ ભાગ ૧ લે, ૬, સામાયિક સૂત્ર, ભાગ ૧-૨-૩.
નં. ૫ તથા ૬ ના પુસ્તકોની દરેકની કિંમત રૂ. ૩-૮-૦ છે. પરંતુ સને ૧૯૫૧ ના જૈન સિધાંત માસિકના ગ્રાહકને ભેટ આપવામાં આવશે.
જૈન સિદ્ધાંત સભા શાંતિ સદન, ૨૫૯ લેમિંગટન રેડ, મુંબઈ નં. ૭.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #144
--------------------------------------------------------------------------
________________
1.'
હ૫
-
15
:
આ
જૈન સૂ
– ઈતિહાસ અને સમીક્ષા –
-
ભાગ ૧ –૧૯ પ્રકરણ
હાલનાં સૂત્રે કાળચક, કાળની ગણત્રી, કાળનું માપ. જૈન ધર્મની પ્રાચીનતા સૂત્રોની ઉત્પત્તિથી પુસ્તારૂઢ થયા સુધીને ઈતિહાસ સૂત્રોનું વર્ગીકરણ સૂત્રો કોણે રચ્યા, સૂત્ર કે આગામ, માન્યતા ભેદનું કારણ વિગેરે ૧૯ વિષયો ઉપર ઈતિહાસ, સમીક્ષા, માહિતી આપેલી છે.
ભાગ ૨ -
જનેતએ કરેલું બેટાં ભાષાંતરે તપ રેવતી ઘન સમાયના
ભાગ ૩ જો,
નંદી સૂત્ર પ્રમાણે સૂત્રોના નામો, જુદા જુદા વર્ગ પ્રમાણે નામે. અલગ અલગ સંપ્રદાયની માન્યતા પ્રમાણેની વર્ગવાર ટીપે. સૂત્રોનાં પદ વિગેરેની હકીકત, સૂત્ર અને તેના અધ્યયનમાંના વિષયની વિગત.
છુટક કિંમત રૂ. ૩૦-૦
જેન સિધત માસિકના નવા ગ્રાહકોને ફકત રૂ. ૨-૦માં આપવામાં આવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #145
--------------------------------------------------------------------------
________________
ક. ૨
7
૧૩૬
1
:
.
-
:
- -
શુદ્ધ જૈન સંસ્કૃતિને પ્રચાર કરતું અને સર્વ જૈન સંપ્રદાયોની એકતા માટેનું
એક માત્ર માસિક પત્ર
જૈન સિધ્ધાંત દર મહિનાની પહેલી તારીખે બહાર પડે છે. દર મહિને ૧૧૨ પાનાનું વાંચન ઉપરાંત ત્રણ વિશેષાંકો આપવામાં આવે છે.
જીવનમાં ઉપયોગી થઈ પડે તેવા વ્યવહારિક, સામાજિક, ધાર્મિક લેખ, કાવ્ય, વાર્તાઓ, સંવાદો, દ્રષ્ટાંતે વિગેરે દર મહિને આપવામાં આવે છે. ઉપરાંત ખાસ વાર્તા અંકો આપવામાં આવે છે.
દરેક આત્માથી જૈન બંધુએ જૈન સિદ્ધાંત માસિક દર મહિને વાંચવું જોઈએ
ભેટ જૈન સિદ્ધાંત માસિકના ચાલુ પ્રહકોને ઉચા કાગળમાં બે રંગમાં છાપેલા, પાકા પુંઠના, જેકેટ સાથેના રૂ.૭-૯૦ની કિંમતના બે પુસ્તકો ભેટ મળે છે.
વાર્ષિક લવાજમ ફકત રૂ. ૫-૦૦નો મની ઓર્ડર મોક્લી આજેજ ગ્રાહક થઈ જાઓ.
જેન સિધાંત સભા શાંતિ સદન, ૨૫૯, લેમિંટન રોડમુંબઈ - ૭
- -
-
-
-
-
-
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #146
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #147
--------------------------------------------------------------------------
________________
સ્વર્ગસ્થ આચાર્ય શ્રી મસિ'હજી સ્વામી સ્મારક શાસ્ત્ર માળાની અત્યાર સુધીમાં પ્રગટ થયેલા
મણકાઓની યાદી ૧ શ્રી સામાયિક સૂત્ર મૂળ, અર્થે અને વિવેચન સહિત. | ૨ જૈના સમાચાર ગધાવલી. ખંડ ૫-૬
૪ સુમન સંચય.
શાસન સમ્રાટ અા.ભ. શ્રી વિજય નેમિસૂરિશ્વરજી મ.સા. નાં શિષ્યરત્ના પ.પૂ.આ.ભ. શ્રી પદ્યસૂરિ ગ્રંથાલય
દાદા સાહેબ, ભાવનગર
જીવનવૃત્તાંત.
૧૮ &titવકી સુબીયમાળા ભાગ ૨ જ, ૧૮ ૨૫કમાલા ચરિત્ર સંસ્કૃત ૨૯ રાંપકમાળાનો રાસ. ૨૧ એનશ્ચિમુનિ ચરિત્ર, સંસ્કૃત. ૨૩ હરિકેશ્ચિમુનિ છે ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #148
--------------------------------------------------------------------------
________________ થી થશો, alchbllo Re% 23 ગર્લૅલી સંગ્રહ ભાગ 1 લે. 24 સન-કુમાર ચક્રવર્તિ ના રાસ. 25 ગહેલી સંગહુ ભાગ 2 જી. 26 શ્રી શાવકવૃત દ૫ ણ.. 1 bolle 27 ભુવનસુંદરોના રાસ ) 28 તિલોક સુંદરીનો છે ! > જૈન રાસ માળા ભાગ 1 લો. 29 પુરંદર કુમારના છે તે 30 સુ પત્રનુપની . | 31 સદબોધ મા મૂળ, સંસ્કૃત છાયા અને અર્વ સહિત. 32 શ્રી જૈન સંવાદ રત્ન માળા, 33 સુલસા સતીને રાસ. ) 34 કુનકસેના છે 99 રત રાસમાળા ભાગ 2 જે. 35 ધનવતી છે છે 36 તર ગવતી . છે 37 અમરદત્ત કસ્તૂરી સતીને રાસ. ). 38 લલિતાંગ કુમારનો ? જૈન રાસ માળા ભાગ 3 જો. 39 જિનેન્દ્રસ્તવના. 40 જૈન રાસ માળા ભાગ 4 થી. લિલિ ભંગ કુમાર, સત્યઘોષ, અને કિમળ કેવળીનો રાસ.] 41 જૈન રાસ માળા ભાગ 5 મા. [15 વીચંદ્ર ગુણસાગરના 2 સ.] 42 શ્રી જૈન સ્તુતિ સજઝાય માળા. 43 ગહેલી સંગ્રહ ભાગ 3 જે. 44 અમૂહ" આદર્શ મુમુક્ષુ કર્તવ્ય. 45 નીતિમાર્ગાનુસારીના 35 બોલ, 46 વિદ્ય લ્લતા સતીના રાસ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com