________________
=
==
=
=
=
શાલ વેવીશા
d,
,
, ''
જ '
.
* *
-
-
બેલ વીશ
-
કાયના પ્રારંભમાં પોતાના બળાબળને
વિચાર કરે
- -
* કાર્યારંભ સ્વશક્તિ અનુસારે કરો”
ઈ પણ કાર્યની શરૂઆત કરવા પહેલાં પોતાની શકિત, સંયોગે, સાધન અને સમયનો વિચાર કરવો જોઈએ.
પોતાથી બળીયા સાથે બાથ ન ભીડવી. ગર્જના કરતા મેઘની સામે પનાર સિાહની પેઠે પાયમાલ થવાનો સમય આવે છે. પિતાની શકિત વિગેરેનો વિચાર કર્યા વગર વ્યાપાર, હુન્નર, ઉદ્યોગ, કળા, વિદ્યા વિગેરે વ્યવહારિક કાર્યો કે નવમ, તપ-ત્યાગ વિગેરે ધર્મ સંબંધી કાર્યો કરનાર માણસનું કાર્ય સિદ્ધ થતું નથી. ખેદ કરવાનો અને લોકોમાં હાંસીપાત્ર થવાનો વખત આવે.
છે પ્રાય: કુતૂહલપ્રિય હોય છે. •
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com