SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ પાંત્રીશ બેલ दीर्घदी विशेषतः, कृतज्ञो लोकपष्टमः । सलज्जः सदयः सौम्यः, परोपकृतिकर्मठः ॥ ९ ॥ अन्तरंगारिषड्वर्ग परिहार परायणः । वनीकुतेन्द्रियग्रामो, गृहि धर्माय कल्पते ॥ •॥ અથ ૧. નારાથી ધન ઉપાર્જન કરવું. ૨. ચા પક્ષના આચારની પ્રશંસા કરવી ૩. સમાન કુળ શીળવાળા પણ અન્ય ગોત્રીની સાથે વન કરવું. ૪. પાપનો ડર રાખવો ૫. દેશના પ્રસિદ્ધ આચારોનું પાલન કરવું. ૬. કોઈના અવર્ણવાદ બોલવા નહિ. તેમાં પણ ખાસ કરીને રાજાની મંદ તો કરવી જ નહિ ૭. અતિ ગુખ તથા અતિ પ્રગટ નહિ તેવા તથા સારા પાડોશવાળાનમાં જેમાં જવા આવવા માટેના અનેકાર ન હોય તેવા બારમાં રહેવું. ૮. હમેશાં સારા આચરણવાળા સાથે સંબંધ રાખવે. ૯. માતાપિતાની સેવાભકિત કરવી. ૧૦. ઉપરવાળા સ્થાનનો ત્યાગ કરવો. ૧૧. નિંદિત કાર્યોમાં પ્રવૃત્તિ ન કરવી. ૧૨. આવકનાં પ્રમાણમાં ખર્ચ કરવો. ૧૩. હામી (ધન)ના અનુસાર વેષ ધારણ કરવો. ૧૪. બુદ્ધિના આઠ ગુણ મેળવવા ૧૫ નિરંતર ધર્મનું શ્રવણ કરવું. ૧૬. શું હોય ત્યાં સુધી ભોજન કરવું નહિ. ૧૭. હાં વખત પ્રમાણે પગપબનો વિચાર કરી વ્યક્ત કરવું ? ૧૮. પરસ્પર વિરોધ ન આવે તેમ ધર્મ, અર્થ અને કામ એ ત્રણ વર્ગને અવા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034983
Book TitleNiti Marganusarina 35 Bol athwa Mansai Etle Shu
Original Sutra AuthorN/A
AuthorRatnachandra Muni
PublisherJain Siddhant Sabha
Publication Year1951
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy