SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - | નીતિ માર્ગાનુસારીના ૩૫ બેલ - - - - - - - સાત્વિક રૂચિ અનુસારે અન્ન આરોગવું, અબાધિત ત્રણ વર્ગો સાધવા પૂર્ણ એ ગુણિજનની ભકિત કરવી રુડી પરે, અસત કદાગ્રહને તજવો કરી ચૂર્ણ જે માર્ગા. ૫ પક્ષપાત સૌજન્ય તણો કરવો મને, નિષિદ્ધ દેશે નવિ કર વિહાર છે કાર્યારંભ સ્વશકિત અનુસારે કરો, અભ્યત્થાન કરવું શાનીનું ઉદાર જો–માર્ગ ૬ પરિજનનું પોષણ કરવું પ્રેમે કરી, વિશાળ દ્રષ્ટિએ પૂર્વાપર વિચાર જે સ્વ પર કૃત્યાકૃત્યનું અંતર જાણવું, ભૂલવો નહિ અન્ય જનને કૃત ઉપકાર –માગ ૭ જન વલ્લભ થાવાના સગુણ આદર, લજજાવંત બનો મતિવંત સુસંત જો; દયાવત થઈ આર્ય કર્ય કરવાં સદા સૌમ્ય પ્રકૃતિ રાખવી હૃદયે અનંત જે માર્ગા૮પર ઉપકારમાં સત્વર અંતર જોડવું, અંતરંગ છ શત્ર કરવા દૂર જો; વિજ્ય મેળવે ઈન્દ્રિય ઉપર સર્વદા, દેશવ્રતી થાવાના ગુણ એ ધૂર —માર્ગા૯ અહો આણુવતી આ ઉત્તમ શિમા અનુસાર, શુભ આચારે ધર્મ વૃદ્ધિગત થાય જો એમ પિ નિધિ સોમ સાલે અર્જુનપુર : નાગચંદ્ર કહે સદગુરૂને સુપસાય સુપસાય જે માર્ગા૧૦ , Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034983
Book TitleNiti Marganusarina 35 Bol athwa Mansai Etle Shu
Original Sutra AuthorN/A
AuthorRatnachandra Muni
PublisherJain Siddhant Sabha
Publication Year1951
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy