SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ભાલ તેત્રીશ ૧૧૧ મામ પરોપકારી મનુષ્ય દેશના મનુષ્યનો ધર્મના અને અતિ પોતાના માટે પણ ઉપકાર-ઉદ્ધાર કરી શકે છે. પરને શરીરરમાણ સંબંધી જે મદદ કરવી તે દ્રવ્ય ઉપકાર અને પરને મામાનું ભાન કરાવી આત્મસાધનાના માર્ગે ચડાવવાનસ્થિર કરવા તે ભાવ ઉપકાર. એમ બે પ્રકારે પોપકાર બની શકે છે. ક્ષેત્રમાં ધાનના પાકનું રક્ષણ કરવામાં પુરૂષના આકાર જેવા ઉભા કરેલા ઓળા, અનાજ-ધાન્યનું રક્ષણ કરવામાં રાખ અને માણસનું શત્રુ થકી રમણ કરવામાં મોટામાં લીધેલું તણખલું-તરણું મદદગાર થાય છે. જયારે ઉત્તમ મનુષ્ય જન્મ પામ્યા છતાં પરનું રક્ષણ નહિ કરનાર મનુષ્ય ઓળા રાબ અને તણખલા કરતાં પણ હલકી કોટીને ગણાય પરોપકાર નહિ કરનાર મનુષ્ય પૃથ્વીને ભારભૂત ગાય. સ્વાર્થી મનુષ્ય તો જપ્તમાં સંખ્યાબંધ હોય છે, પરંતુ પર ઉપકાર કરનાર ઉત્તમ પુરૂષ તે વિરલા જ હોય છે. પપકાર કરનાર પુરૂષ ચંદ્ર, સૂર્ય, વૃક્ષ અને વૃષ્ટિની પેઠે કોઈના રોક્યા રોકાતા નથી. માટે આ પ્રમાણે જે પોતાનાં સે કમ છોડીને પણ વગર વિલંબે ઉત્સાહથી પર ઉપકાર કરે છે તે માણસ માણસાઈવાળે ગણાય છે. એ નીતિમાર્ગનુસારીના તેત્રીસમો ગુણ સમજવો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034983
Book TitleNiti Marganusarina 35 Bol athwa Mansai Etle Shu
Original Sutra AuthorN/A
AuthorRatnachandra Muni
PublisherJain Siddhant Sabha
Publication Year1951
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy