SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૬ ખેલ સાળમા મેાલ સાળમા અજીણુ હોય ત્યાં સુધી ભેાજન કરવું નહિ. અજીરણે નવ ભોજન કરવું વિશેષ ને ' ભૂખ વગર, હરતાં ફરતાં, જે આવે તે, જયારે ને ત્યારે, શરીર પ્રકૃત્તિ તપાસ્યા સિવાય ઢોરની માફક ચર્યા કરવાથી [અનિયમિત ખાવાથી]; ભાજન સ્વાદિષ્ટ અને મન ગમતું મળ્યું હોય, સરખેસરખા પાંતમાં બેસીને હોડાહીડ કરીને, ભાણામાં વધારે આવેલું એઠું ન મૂકવાના કારણે કે પોતાની પ્રકૃતિને પ્રતિકૂળ એવું ભાજન અગર ભલે અનુકૂળ હોય છતાં ભૂખ થકી અધિક ખવાઈ જવાથી, જઠરાગ્નિ ઉપર અધિક બાજો થવાથી, જઠરાગ્નિ મંદ પડી જતાં ખાધેલું પાચન ન થવાથી અજીર્ણ-અપ થાય છે. અજીર્ણ થતાં શરીરમાં વાયુ ભરાવાથી પેટમાં ભાર જણાય, બેસાય નહિ, આમણ દૂમણ થાય, પડી રહેવાનું મન થાય, કંઈ કામ કરવું ઉકલે ગમે નહિ; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034983
Book TitleNiti Marganusarina 35 Bol athwa Mansai Etle Shu
Original Sutra AuthorN/A
AuthorRatnachandra Muni
PublisherJain Siddhant Sabha
Publication Year1951
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy