SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ એલ બીજો. ખેલ ખીજ શિષ્ટાચારની પ્રશંસા કરવી શિષ્ટાચાર પ્રશંસા કરવી નિત્યે ને.” ૫ શિષ્ટ-સારા પુરુષોની તથા તેમના આચાર–નીતિમાર્ગની હમેશાં પ્રશંસા કરવી. અર્થાત દયા, સત્ય, શુદ્ધ દાનત, પવિત્રવૃત્તિ, સંતોષ, સહનશીલતા, નમ્રતા, ઉદારતા અને સમતા વિગેરે સદગુણરુપ નીતિમાર્ગ શ્રેષ્ઠ—ઉત્તમ છે, આદરવા યોગ્ય છે તેમજ સુખદાયક છે, માટે તેની પ્રશંસા કરવી. સમ્યગ શાન અને સષ્ક્રિયા વડે ઉત્તમ આચરણવાળા મનુષ્યોના આચાર તે શિષ્ટાચાર કહેવાય. તેમાં લાક વિરૂદ્ધ કાર્યો નજ હોઈ શકે. જેવાં કેપરસી-ગમન, વેશ્યા-ગમન, જુગારની રમત, શિકાર કરવા, ચોરી કરવી, અતિ જીવહિંસાવાળા વ્યાપારો કરવા, કોઈને મહાન કે અલ્પ નુકશાન થાય અગર કોઈના જીવ જાય તેવું જાદું બોલવું, માંસ-મદિરા-તાડી વિગેરે અભયનું ભક્ષણ કરવું, કન્યાવિક્રય કરવા ઈત્યાદિક રાજા દડે અને લોકો નિ દે તેવું વર્તન કરવું તે અશિષ્ટાચાર-દુષ્ટાચાર કહેવાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034983
Book TitleNiti Marganusarina 35 Bol athwa Mansai Etle Shu
Original Sutra AuthorN/A
AuthorRatnachandra Muni
PublisherJain Siddhant Sabha
Publication Year1951
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy