SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ બાલ ત્રીશ ૧૦૧ બોલ ત્રીશમે લજ્જાવાન થવું લજજત બનો મતિવંત સુસંત જે લાજે કપડાં પહેરીએ, લાજે જે દાન; લાજ વિખૂણા માનવી, તેના લાંબા લાંબા કાન. લજજ હોય ત્યાં મર્યાદા માઝા હોય, માઝા હોય ત્યાં નીતિ હોય અને નીતિ હોય તો જ ધર્મની પ્રાપ્તિ થાય છે. ધર્મ વગર કર્મની મુકિત મેમ નથી. માટે મોક્ષની ઈચ્છાવાળા મનુષ્યને લજવાની જરૂર છે. લજજ મર્યાદા અને નીતિવાળો માણસ સુસંત-સુસાધુ ભલે ત્યાગીનય છતાં સારો પ્રમારિક લાયકાતવાળે અને વિસ્વાસપાત્ર બને છે. વજયવાન મનુષ્ય પાછુ જતાં પણ અંગીકાર કરતાં સારું કાર્યોનો તાગ ન કરે. લજજાળ માણસ ચાલે ત્યાં સુધી ખરાબ કામમાં પ્રવૃત્તિ કરે નહિ. કર્મની પ્રબળતાને લઈ કદાચ તેવા કામમાં પ્રવૃત્તિ કરવાની ઈચ્છા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034983
Book TitleNiti Marganusarina 35 Bol athwa Mansai Etle Shu
Original Sutra AuthorN/A
AuthorRatnachandra Muni
PublisherJain Siddhant Sabha
Publication Year1951
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy