Book Title: Atmasambodhan
Author(s): Yogindudev, Hiralal Jain
Publisher: Jain Sahitya Vikas Mandal
Catalog link: https://jainqq.org/explore/001511/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ભ ગ વા ન આ મા તું પ ર માં ત્મા.... આ સરળ છે કે શ્રી યોગીન્દુ મુનિરાજ રચિત પસાર-દોહા ઉપર પૂ. શ્રી કાનજીસ્વામીનાં પ્રવચન | [ લેખક-સંપાદક : બ્ર. હરિલાલ જૈન ] Page #2 -------------------------------------------------------------------------- ________________ કરથી ભયભીત જીવનું આ સંસારથી આભ-રાંબોધતા ૨ - પ્રવચન ક શ્રી યોગીન્દુસ્વામી રચિત યોગસાર-દોહા ઉપર પૂ. શ્રી કાનજીસ્વામીનાં પ્રવચને F ** લે. બ. હરિલાલ જૈન [ સોનગઢ ] વીર સં. ૨૫૦૮ શ્રાવણ 1982 JULY પ્રથમ આવૃત્તિ ૧ooo Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક શ્રી જૈન સાહિત્ય-વિકાસ મંડળ વતી સરલાબેન એચ. દોશી ‘બિન્દુ’ ઈરલા સ્વામી વિવેકાનઢ રોડ વિલે-પાર્લા મુંબઈ-૫૬ मृतम् प्रतिवरमा मूर्छासिलो येवो અમૃત આનંદ સ્વરૂપુઆત્માં ખોતર તરફ નજર પણ કરતો નથી.પોતા તરફ નજર કરતાં સુખરૂપ અમૃતથી ભરેલો पूर्ण समुन्द्र તેને નિહાળતાં, જોતાં, અવલાદ્ગતાં, દેખતાં, માનતા અને તેમાં રિ થતાં તૃપ્ત {ટ્ निसान पछि હસ્તાક્ષર : ગુરુકહાન મુદ્રક : અજિત મુદ્રણાલય સેાનગઢ (૩૬૪૨૫૦) Page #4 -------------------------------------------------------------------------- ________________ લગ્ન ? A ડિવિઝન ઉપકાર–અંજલિ મુમુદુ જીવ ભવસમુદ્રથી પાર થવા અને મોક્ષની સાધના કરવા ધર્મના અનેક નિમિત્તોનો ઉપકાર ગ્રહણ કરે છે... તેમાં સાક્ષાત્ ગુરુના સત્સંગની સૌથી પ્રધાનતા છે. મારા મહાન ભાગે મને હિતમાર્ગદર્શક પૂ. શ્રી કહાનગુરુનું સંત-સાન્નિધ્ય” મળ્યું. અને સત્યમાર્ગ પ્રાપ્ત થયો. તેઓશ્રીના પરમ ઉપકારોના મરણપૂર્વક આ પુસ્તક દ્વારા ભક્તિ-અંજલિ અર્પણ કરું છું. આ ઉપરાંત મારા સમસ્ત કુટુંબ-પરિવાર સ્વજન સાસુ-સસરા તથા માતા-પિતા વગેરે સીએ હિતમાર્ગમાં મને જે અનુમોદના આપી છે તે બદલ તે સૌને આભાર માનું છું અને તેઓ પણ હિતમાર્ગ પામે એવી ભાવના ભાવું છું. શ્રીગુરુપ્રતાપે મારું જીવન આત્મહિતસાધનામાં આગળ વધે, અને સર્વે જિજ્ઞાસુજી પણ ગુરુદેવના આ પ્રસાદને પામીને આત્મહિતને સાધે, એવી ભાવનાપૂર્વક આ પુસ્તક અર્પણ કરું છું. હું પહેલીવાર સોનગઢ આવી ત્યારે પૂ. ગુરુદેવે પિતાના મુહસ્તે મને આ યોગસાર’ શાસ્ત્ર આપ્યું હતું, તેના ઉપરના પ્રવચનો પણ સુંદર હતા, તેથી તે મંગલ પ્રસંગની યાદીમાં આ પુસ્તક છપાવીને ભેટ આપતાં મને આનંદ થાય છે. સરલાબેન એચ. દોશી. TNNI CT NEWSSSSSSSSSSSS 4444444ZHAMMMMMTM Page #5 -------------------------------------------------------------------------- ________________ નિ વેદ ન પરમાત્મપ્રકાશ’–જે આત્મભાવનાથી ભરેલું અત્યંત સુગમ અધ્યાત્મશાસ્ત્ર જૈનસમાજમાં ખૂબ પ્રસિદ્ધ છે–તેના રચનાર શ્રી યોગીન્દુ-મુનિરાજે, સંસારથી ભયભીત ચિત્ત, “આત્મ-સંબંધન અર્થે ૧૦૮ દોહાની રચના કરી છે, જે “ગસાર” નામથી પ્રસિદ્ધ છે. તેના ઉપર પૂ. શ્રી કાનજીસ્વામીનાં (ઈ. સ. ૧૯૬૬ માં ગુરુદેવના ૭૭ મા વર્ષે થયેલા) આ પ્રવચન છે. પરમશાંત આત્મભાવનાથી ભરપૂર આ પ્રવચનોના લેખન-સંકલન વખતે, ટેપદ્વારા શ્રવણ વખતે, કે આ પુસ્તક દ્વારા ફરીફરી તેની સ્વાધ્યાય કરતી વખતે, સ્મરણ થાય છે–વહાલા ગુરુકહાનનું... “ભગવાન આત્માનું જ પરમાત્મા’ એવા એમના રણકારના પડઘા પ્રવચનના શબ્દેશબ્દ ગૂંજી રહ્યા છે. અહા, પિતાના પરમાત્મતત્વની અનુભૂતિ જે ગુરુના નિમિત્ત થઈ તેમના ઉપકારની શી વાત! ગુરુદેવના શ્રીમુખથી આત્માના પરમાત્મપણાની સિંહગર્જના સાંભળીને મુમુક્ષુઓ મુગ્ધ બની જતા. ઊંઘતા મુમુક્ષુઓ જાગી ઊઠતા....ને વીરતાથી પોતાના પરમાત્મસ્વરૂપને દેખવા માટે કટિબદ્ધ થતા. ચૈતન્યના રણકારથી ભરેલા આ પ્રવચને વાંચતાં જિજ્ઞાસુને એમ થશે કે જાણે અત્યારે જ ગુરુદેવ બોલી રહ્યા છે. ગ્રંથની પ્રતિપાદન શૈલિ ઘણી સુગમ અને આત્મસ્પર્શી છે, તેની સાથે અનેક –ચિત્ર આપીને વધુ સુગમ અને આકર્ષક બનાવેલ છે. આ પુસ્તક તૈયાર કરવાની પ્રેરણા ભાઈ શ્રી સુમનભાઈ આર. દોશી (શ્રી જૈન સ્વા. મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી તથા મહામંત્રી) દ્વારા પ્રાપ્ત થઈ છે, તથા શ્રીમતી સરલાબેન એચ. દોશીને, પૂ. ગુરુદેવ પ્રત્યેની ઉપકારબુદ્ધિથી પ્રેરાઈને તેમજ પિતાના અધ્યાત્મરસની પુષ્ટિ અર્થે આ પુસ્તક છપાવવાની ભાવના જાગી; તેમની ભાવના અનુસાર, “શ્રી જૈન સાહિત્ય-વિકાસ મંડળ” (હસ્તે શ્રી ચંદ્રકાન્તભાઈ) દ્વારા આ પુસ્તકનું પ્રકાશન થાય છે, જિનવાણીના આ પ્રકાશનકાર્યમાં સહકાર બદલ સૌને ધન્યવાદ! મુમુક્ષુ સાધર્મ જનો ! આ અસાર સંસારથી ભય પામીને, તેનાથી છૂટવા અને પરમ સિદ્ધિસુખને પામવા તમે આ શાસ્ત્રમાં કહેલા પોતાના પરમાત્મતત્વની વારંવાર ભાવના કરીને, એકાગ્રચિત્તે તેને અનુભવ કરજો, -બ્ર. હરિલાલ જૈન Page #6 -------------------------------------------------------------------------- ________________ N દાહી આત્મસમાધન યાગસાર-પ્રવચન [વિષય સૂચિ ] વિષય ૧-૨ 3 ૪-૫ 91715 ૧૦-૧૧ ૧ર ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯-૨૦ ૨૧-૨૨ ૨૩-૨૪ ૨૫ ૨૬-૨૭ ૨. ૨૯-૩૧ ૩૨ ૩૩-૩૪ ૩૫-૩૬ ३७ મગલાચરણ : પરમાત્મવદન ભવથી ભયભીત જીવનું આત્મસ મેાધન ભવદુઃખનું કારણ ને શિવસુખને ઉપાય ત્રિવિધ આત્મા જાણીને... શું કરવું ? બહિરાત્મા, અ ંતરાત્મા, પરમાત્માનાં દેહબુદ્ધિ છેાડ, નિજરૂપને જાણ નિજરૂપને જાણતાં મેાક્ષસુખ જ્ઞાનસહિત તપથી શીઘ્ર પરમપદ પેાતાના જ પરિણામથી બ`ધ અને મેાક્ષ લક્ષ ૧૩ ૧૭ ૧૯ ૨૬ ૨૯ ૩૧ 33 ૩૪ આત્મજ્ઞાન વગર પુણ્યથી પણ સંસાર આત્મદર્શન એ જ મેાક્ષનું કારણ ૩૯૯ ૪૭ ગુણસ્થાન વગેરેમાં પણ જીવ જ ખતાવવા છે.... ૪૧ ગૃહસ્થને પણ આત્મજ્ઞાન ને મોક્ષમાર્ગ જિનવર જેવા નિજામાના ચિંતનથી પરમપદ ... ‘હું પરમાત્મા’ (સાધકના રણકાર, સિદ્ધપદના ભણકાર) ૬૧ આત્માનુ' સ્વક્ષેત્ર ૫૫ ૬૭ સમ્યક્ત્વની દુર્લભતા 很 મેને ચાહે તે શુદ્ધાત્માને જાણા; ન જાણે! તે ૭૧ તારા આત્મા જ તારા ધ્યેય 193 * * * પાનુ ... ૧ આત્મજ્ઞાન વગરનાં વ્રતાદિ ફોટ; ૩૫ જ્ઞાનીને તપ વડે શીઘ્ર મુક્તિ પુણ્યથી સ્વ; પાપથી નરક; આત્મજ્ઞાનથી મેાક્ષ ૭૯ પરભાવ છેડ, આત્મભાવ કર ને શિવપુર જા...૮૦ છ દ્રવ્યે ને નવપદાર્થાંમાં શુદ્ધુજીવ જ સાર .... ૮૩ શુદ્ધાત્માનુ ધ્યાન ધરે ને શીઘ્ર ભવપાર કરે છે. ૮૫ Page #7 -------------------------------------------------------------------------- ________________ E \ ૪૬ ભવા ... પ૧ ૫૪-૫૫ પ૬ ૫૭ દેહા વિષય પાનું ૩૮-૩૯ મોક્ષને ચાહતા હો તે કેવળજ્ઞાનસ્વભાવી આત્માને જાણ .... ૮૬ = સર્વત્ર આત્માને જ દેખનાં રાગ-દ્વેષને અભાવ....૮૯ ૪૧ થી ૪૫ તારા ચૈતન્યદેવને દેહમ દિરમાં જ દેખ .... ૯૦ ભવરોગ મટાડવા ધર્મનું અમૃત પી ... ૯૮ ૪૭-૪૮ ધર્મ....તે કયાં છે? ને ક્યાં નથી? ... ૧૦૦ ૪૯-પ- જીવને કેમ સંસારને કેમ મોક્ષ ? .... ૧૦૧ નરકના ઘર જેવું શરીર, ને નિર્મળ આત્મા....૧૦૫ પર–પક આત્માને નથી જાણતા તે મોક્ષ નથી પામતા....૧૦૭ બહુ પૂછમા! છોડ પુદ્ગલ, ગ્રહ છવ,પામીજા ભવપાર ૧૦૯ જીવને ન જાણે ત્યાં સુધી ભવથી ન છૂટે .... ૧૧૧ જીવનું સ્વરૂપ જાણવા માટે નવ દષ્ટાંત..... ૧૧૨ ૫૮-૫૯ આકાશના દષ્ટાંતે શુદ્ધજીવની સમજણ .... ૧૧૬ શરીરથી છૂટવા અશરીરી આમાની ભાવના ...૧૧૮ આત્મજ્ઞાનનું ઉત્તમ ફળ ... . ... ૧૨૧ જ્ઞાની–ભગવંત ધન્ય છે .... .... .. આત્મજ્ઞાન ગૃહસ્થનેય થાય ... ... ... ૧૨૭ તત્ત્વજ્ઞાનની વિરલતા .. .. .. ૧૩૨ ભગવાન મહાવીરનું ધર્મચક વર્તન १33 ૬૭-૬૮ ભવના છેદ માટે ભેદજ્ઞાનીનું ચિન્તન ... ૧૩૬ ૬૯-૭૦ મોક્ષને માટે આત્માના એકત્વનું ચિન્તન .... ૧૩૭ ૭૧-૭૨ પુણ્ય તે બંધન છે, સંસાર છે. ... ... ૧૪૨ મેક્ષને માટે અંતરંગ નિર્ચ થતા .... .. ૧૪૭ * જિનદેવ જેવો જ હું –એ જ મોક્ષનો મંત્ર. ૭૬-૮૦ અનેક ગુણદ્વારા જીવનું વર્ણન .... .... ૮૧-૮૨ શુદ્ધઆત્માને અનુભવ જ સર્વસ્વ ....... ૧૫૯ રત્નત્રયધારક જીવ જ શ્રેષ્ઠ તીર્થ .... ... ૧૬૧ જ્યાં આત્મા ત્યાં સર્વગુણ (અમૃત વરસ્યા રે પંચમકાળમાં)... ૧૬૪ એકવના અનુભવથી શીઘ્ર મિક્ષ ..... .... ૧૭૨ સમ્યકત્વને પ્રતાપ .... ૧૭૫ ૪ ૧ "Fધિ . આ ૯. છે આ 5 ૭૪-૭૫ STORES Page #8 -------------------------------------------------------------------------- ________________ દેહા પાનુ ૮૯-૯૦ ૯૧-૯? A વિષય સકલ વ્યવહાર છેડી, નિજવરૂપમાં રમતાં ભવને પાર .... .... .... આમલીનતા વડે સંવર-નિર્જરા-મોક્ષની પ્રાપ્તિ. મેક્ષ પામેલા આત્માનું સ્વરૂપ . .... શાસ્ત્રભણતરનું પ્રયોજન : શુદ્ધાત્મજ્ઞાન .... આત્મધ્યાન વડે મોક્ષસુખની પ્રાપ્તિ સામાયિક .... .... .... ત્રણ પ્રકારનાં ચારિત્ર ... » શુદ્ધ આત્મા જ પંચપરમેષ્ઠી .... વિદેહી પરમાત્મા દેહમાં બિરાજમાન શુદ્ધ આતમ-દર્શન એ જ સિદ્ધિના પંથે .... આત્મસંબોધન" .... .. પ ૨ મા ભ ભાવ ના .... ૧૮૪ ૧૮૮ JI ૧-1 ન ૯૯-૧૦૦ ૧૦૧-૩ ૧૦૪-૫ \ ૧૭ % o - ૧૦૭ ૧૦૮ २०३ , o B ગી '+ જૈન ધર્મની વાર્તાઓ ભાગ ૧ અને ૨ આપના ઘરમાં બાળકોને અને સૌને આનંદસહિત ધર્મના ઉત્તમ સંસ્કાર આપે તેવી વાર્તાઓનો સંગ્રહ આ પુસ્તકોમાં છે. મોટા અક્ષર; ચિત્રો સહિત; આ પુસ્તકથી તમારું સંસ્કારી ઘર શોભી ઊઠશે. કિંમત દરેક ભાગનો સવા રૂપિયો. –પ્રાપ્તિસ્થાનશ્રી કહાનીસ્મૃતિ પ્રકાશન, સંત સાન્નિધ્ય સોનગઢ (૩૬૪૨૫૦) કે આ છે Page #9 -------------------------------------------------------------------------- ________________ ગુરુ સ્મૃતિ ભગવાન આત્મા....” એમ કહીને અત્યંત મધુરતાથી અમારા આત્માને સંબોધન કરનારા હૈ કહાંનગુરુદેવ ! આજ આપના વિયાગમાં પણ, આપે કહેલા ‘ ભગવાન આત્મા ’ને યાદ કરીને અમે યારે તેનું ચિન્તન કરીએ છીએ ત્યારે આપ તે સાક્ષાત્ પધારીને જાણે અમારા હૃદયમાં બેઠા હૈા ને ‘ ભગવાન .. આત્મા’ એમ ખેલતા હા એવુ વેદન અમને થાય છે. LEAVE AA PADALA 66 આપશ્રીએ સબાધેલા આત્મસ્વરૂપનુ ચિંતન-મનનઅનુભવન એ જ આપના મહાન ઉપકારાની સ્મૃતિ છે...ને એ રીતે આપશ્રીના સ્મરણપૂર્ણાંક આપને વંદન કરીએ છીએ. અતસમય સુધી આપના હાથ ઝાલીને આપની સમીપ બેસનાર.... ~હરિ. Food fooooooooooooooooooo - g Page #10 -------------------------------------------------------------------------- ________________ // સંસારથી 400 00 0 0 0 6 અસારથી ભયભીત જીવનું છે. આત્મ-સંભોધત યોગસાર – પ્રવચન કj * અપૂર્વ મંગલાચરણ * આ “ગસાર” શરૂ થાય છે. ઉપગને શુદ્ધ આત્મામાં જોડવે તેનું નામ યોગ; એવા શુદ્ધોપયોગરૂપ ધ્યાન વડે જેઓ સિદ્ધપદ તથા અરિહંતપદ પામ્યા તેમને નમન કરીને...........તેમની ઓળખાણ અને આદર કરીને પિતે પણ તે માર્ગે જવું તે અપૂર્વ માંગલિક ભાવ છે. અહીં એવા મંગલાચરણપૂર્વક ગ્રંથને પ્રારંભ કરે છે [ સિદ્ધ તથા અરિહંત પરમાત્માને વંદન ] णिम्मल-झाण-परिट्ठिया कम्म-कलंक डहेवि । સઘા રદ્ધ૩ નળ પણ તે ઘરમણ વિ... . . घाइ-चउक्कहं किउ विलउ णंत चउक्कु पदिह । तहं जिणइंदहं पय णविवि अक्खमि कन्वु सुइट्ट ॥२॥ નિર્મળ ધ્યાનારૂઢ થઈ, કર્મ કલંક અપાય; થયા સિદ્ધ પરમાતમાં, વંદું તે જિનરાય. ૧. ચાર ઘાતિયા ક્ષય કરી, લહ્યાં અનંત ચતુષ્ટ; તે જિનવર ચરણે નમી, કહું કાવ્ય સુઈષ્ટ. . પરમાત્મતત્ત્વના નિર્મળ ધ્યાનમાં સ્થિર થઈને, અને કર્મકલંકને ભસ્મ કરીને, જેમણે પરમ-આત્માને પ્રાપ્ત કર્યો તે સિદ્ધ–પરમાત્માને નમીને તેમજ ઘાતિ-ચતુષ્કને નષ્ટ કરીને જેમણે અનંત ચતુય પ્રગટ કર્યો તે અરિહંત-જિનવરના ચરણોમાં નમસ્કાર કરીને, હું આ સુંદર-ઈષ્ટ–હિતકારી કાવ્ય કહું છું. Page #11 -------------------------------------------------------------------------- ________________ [ ગસાર-પ્રવચન : ૧-૨ શા માટે કહું છું –કેમકે મારું ચિત્ત સંસારથી ભયભીત છે ને મોક્ષની લાલસાવાળું છે, તેથી “આત્મ-સંબોધન કરવા માટે હું એકાગ્રચિત્તથી આ દોહા રચું છું,-એમ ત્રીજા દોહામાં કહેશે તેમજ શાસ્ત્રના અંતમાં ૧૦૮ મા દેહામાં પણ એમ જ કહેશે. આ ગસાર–શાસ્ત્રના રચનાર શ્રી યોગીન્દુ-મુનિરાજ લગભગ ૧૪૦૦ વર્ષ પહેલાં, ઈ. સ. ની છઠ્ઠી શતાબ્દિમાં આ ભરતક્ષેત્રમાં વિચરતા મહાન નિર્ગથ સંત હતા. “પરમાત્મ-પ્રકાશ” નામનું મહાન શાસ્ત્ર પણ તેમણે જ રહ્યું છે, તેના મંગલાચરણમાં પણ પાંચ ગાથા સુધી ફરીફરીને ત્રિકાળવતી સિદ્ધભગવંતને નમસ્કાર કર્યા છે. ત્યાં પણ આવા જ શબ્દો છે કે નિર્મળ ધાનઅગ્નિ વડે કર્મકલંકને ભસ્મ કરીને જેઓ નિત્ય નિરંજન જ્ઞાનમય થયા તે સિદ્ધપરમાત્માને હું નમું છું. - આત્માના ધ્યેયરૂપ સિદ્ધપદ, તે સિદ્ધભગવાન જેવું શુદ્ધ આત્મસ્વરૂપ, તેને પ્રતીતમાં લઈને ધ્યાનવડે તેમાં ઉપયોગને જોડો તેનું નામ “ગ” છે; તે જ મોક્ષને ઉપાય છે, ને તેને આ ઉપદેશ છે. આવા “ગ” રૂપ શુદ્ધોપયોગ વડે જ કર્મકલંકને નાશ કરીને સિદ્ધપદ પમાય છે. બધા આત્મા સ્વભાવથી શુદ્ધ-સિદ્ધ ભગવાન જેવા છે. આવા શુદ્ધ આત્મસ્વરૂપમાં વિકારની કે કર્મની સત્તા નથી. આવા શુદ્ધસ્વરૂપને દયેયમાં લઈને ધ્યાવવું તે જ રાગાદિને તથા કર્મોનો નાશ કરીને સિદ્ધ થવાને ઉપાય છે. આવા ઉપાય વડે પિતે સિદ્ધપદને સાધતાં-સાધતાં યોગીન્દુ-મુનિરાજ આ દોહા રચે છે. જુઓ, સિદ્ધિને પંથ શું? કે.. ઉપગને અંતરમાં જેડીને નિર્મળ આત્માનું ધ્યાન કરવું તે, સમ્યગ્દર્શનની રીત પણ એ જ છે. આત્માના ધ્યાન વડે જ સમ્યગ્દર્શન થાય છે ને સિદ્ધિપંથની શરૂઆત થાય છે. શુભરાગ વડે કાંઈ સિદ્ધિ પંથ નથી થતો, ને સમ્યગ્દર્શન પણ નથી થતું. - સિદ્ધભગવાન શુદ્ધઆત્મામાં ઉપયોગને જોડીને પરમાત્મપદ પામ્યા....તેમને હું નમસ્કાર કરું છું એનો અર્થ એ કે હું પણ એવા મારા શુદ્ધ આત્મામાં ઉપયોગને જે છું–આમ પિતાને શુદ્ધ આત્માના ધ્યાનની રુચિ ને તાલાવેલી લાગી છે. આ રીતે, સંસારથી ભયભીત થઈને મોક્ષને સાધવાની ભાવનાવાળે જીવ પોતાના ઉપયોગને શુદ્ધાત્મસ્વરૂપમાં જોડે છે. આવા શુદ્ધોપગનું જ નામ “ગ-સાર” છે, ને તેમાં સમ્યગ્દર્શનજ્ઞાન–ચારિત્ર ત્રણે સમાઈ જાય છેતેના વડે મોક્ષ પમાય છે. જુઓ, મંગલાચરણમાં કર્મના નાશને ઉપાય પણ ભેગે બતાવ્યું–શું ? કે શુદ્ધાત્મામાં ઉપગને જોડે તે જ કમના નાશને ઉપાય છે. સિદ્ધભગવાન આ રીતે સિદ્ધિ પામ્યા–એમ પ્રતીત કરનાર જીવ પિતે પણ તે માળે જાય છે, એટલે શુદ્ધાત્મા તરફ ઉપયોગને જોડે છે.-આનું નામ “ગ” છે, અને તે અપૂર્વ મંગળ છે. Page #12 -------------------------------------------------------------------------- ________________ આત્મસંબંધન ] અતીન્દ્રિય આનંદથી ભરેલે આત્મા....તેની સન્મુખ જોતાં તેના પરમ આનંદનું વેદન થાય છે; એ સિવાય જગતના બીજા કોઈ પદાર્થમાં સુખને અંશ પણ નથી. હે જીવ ! તારું સુખ તારા અસ્તિત્વમાં છે, બીજાના અસ્તિત્વમાં તારું સુખ નથી. જ્યાં પોતાનું સુખ ભર્યું છે ત્યાં જુએ તે સુખને અનુભવ થાય. આવા ઉપાયથી અરિહંત અને સિદ્ધપરમાત્માને પૂર્ણ આનંદ પ્રગટે છે, ને બધા આત્માઓ આવા જ પૂર્ણ આનંદથી ભરપૂર છે–એમ તે ભગવાને જોયું છે. આવા ભગવાનને નમસ્કાર કરવા તે મંગળ છે, તેમાં પોતાના શુદ્ધાત્માની પ્રતીત ભેગી આવી જાય છે. જે સિદ્ધપરમાત્મા થયા તેઓ પણ, પહેલાં તે બહિરાત્મા હતા; પછી જ્ઞાન અને રાગની ભિન્નતાના ભાન વડે પિતાના પરમ સ્વભાવને જાણીને અંતરાત્મા થયા, અને પછી તે શુદ્ધ પરમ સ્વભાવનું ધ્યાન કરી કરીને પરમાત્મા થયા. એવા પરમાત્મા જેવો જ મારો સ્વભાવ છે–એમ લક્ષમાં લઈને....એટલે કે અંતરાત્મા થઈને હું તે સિદ્ધપરમાત્માને નમસ્કાર કરું છું. સિદ્ધભગવાન કેવા છે? ને કઈ રીતે તેઓ સિદ્ધ થયા–તેની ઓળખાણપૂર્વક આ નમસ્કાર છે. પ્રત્યે! નિર્મળ ધ્યાનવડે એટલે રાગ-દ્વેષ વગરના શુકલધ્યાનવડે આપે કમેને ખપાવ્યા....ને પરમાત્મપદ પ્રાપ્ત કર્યું. અંતરના પરમ સ્વરૂપને ધ્યેય બનાવી, તેમાં ઉપગને એકાકાર કરીને ધ્યાન કર્યું. એ જ મેક્ષને પ્રાપ્ત કરવાની ક્રિયા છે. મોક્ષમાર્ગની શરૂઆત પણ આત્માના ધ્યાનરૂપ શુદ્ધ પગ વડે જ થાય છે. ધર્મદશા પ્રગટવાના કાળે શુદ્ધઆત્મા ધ્યેયરૂપ હોય છે ને શુદ્ધોપગ હોય છે. પછી પૂર્ણતા પણ ધ્યાનવડે જ થાય છે. ધ્યાન વડે સ્વરૂપની લગની લાગી, તેમાં ઉપયોગ જામે... એકાગ્ર થયે, ત્યાં રાગાદિ ભાવકર્મો અટકી ગયા ને જડ કર્મો પણ ટળી ગયા; આત્મા રાગ વગરનો થઈ ગયે ને કર્મ–પુદગલે અકર્મરૂપ થઈ ગયા. આ રીતે નિર્મળ આત્માના ધ્યાનવડે અપૂર્વ સિદ્ધદશા પ્રગટ કરીને આત્મા પોતે પરમાત્મા થયો. અંદર શક્તિસ્વભાવમાં પરમાત્માપણું હતું તે ધ્યાન વડે પર્યાયમાં પ્રગટયું. આવા સિદ્ધપરમાત્માને વંદન કેણ કરી શકે? ને કઈ રીતે કરી શકે? કે જે પિતાના હૃદયમાં એટલે કે પિતાની જ્ઞાનદશામાં સિદ્ધપદને ઝીલી શકે...સ્થાપી શકે, એટલે રાગાદિ અશુદ્ધતા કે અપૂર્ણતા મારું સ્વરૂપ નથી, હું પૂર્ણાનંદથી ભરેલે સિદ્ધસમાન છું, સિદ્ધસમાન સદા પદ મેરે”—એમ જે પિતાના શ્રદ્ધા-જ્ઞાનમાં સ્વીકારે તે જ સિદ્ધને ખરા નમસ્કાર કરી શકે. સિદ્ધને નમસ્કાર કરવામાં મોટી જવાબદારી છેભાઈ! તે પૂર્ણ સિદ્ધદશા કેવડી મહાન છે, કઈ રીતે પ્રગટે છે, ને શેમાંથી પ્રગટે છે? –તેની ઓળખાણ અને પ્રતીત વગર તું નો કોને? સિદ્ધને ઓળખતાં તે પિતાને શુદ્ધાત્મા લક્ષમાં આવી જાય છે, ને સાધકપણું થઈ જાય છે. Page #13 -------------------------------------------------------------------------- ________________ ૪] | યોગસાર-પ્રવચન : ૧-૨ શ્રી કુંદકુંદસ્વામી પણ સમયસારના મંગલાચરણમાં વંત્તિ સંવ સિદ્ધ...એમ કહીને સિદ્ધભગવંતને નમસ્કાર કરતાં કહે છે કે, અહ, આત્માના ઈષ્ટ–ધ્યેયરૂપ એવા સર્વે સિદ્ધોને હું મારા તેમજ શ્રોતાઓના આત્મામાં બેલાવું છું, શ્રદ્ધા જ્ઞાનમાં લઈને આદર કરું છું. હે શ્રોતા ! તું પણ તારા આત્મામાં સિદ્ધપણું સ્થાપીને સાંભળજે... બીજી વાત વચ્ચે લાવીશ નહીં. ઉપર સિદ્ધાલયમાં અનંતા સિદ્ધો વિરાજે છે. અનાદિથી જીવો મુક્ત થયા કરે છે; દર છમાસ-આઠસમયમાં ૬૦૮ છે સંસારમાંથી મુક્ત થઈને સિદ્ધપદ પામે છે– એમ સર્વજ્ઞભગવાને જોયું છે. “પ્રસીદ વિશુદ્ધ સુસિદ્ધ સમૂહ” ( –વિશુદ્ધ સિદ્ધભગવંતેને સમૂહ પ્રસન્ન હj એમ તુતિમાં આવે છે. સિદ્ધશિલા ઉપર સિધ્ધનું મોટું નગર ભરણું છે, અનંતા સિદ્ધોની ત્યાં વસ્તી છે, ત્યાં બધાય પરમાત્મા જ બિરાજે છે; અનંત....અનંત સિદ્ધભગવંતેને સમૂહ...છતાં સૌ પોતપોતાના સ્વરૂપમાં બિરાજે છે, દરેકની સત્તા જુદી છે; સિદ્ધનગરીમાં વિરાજતા તે સર્વે સિદ્ધોને જ્ઞાનબળે હું મારા આત્મામાં સ્થાપું છું. હે ભગવાન! પધારો...પધારો.અહીં મારા આંગણે પધારો! રાગ વગરનું ચેખું મારું ચૈતન્ય-આંગણું...તેમાં હું આપને સત્કાર કરું છું. જેમ રાજા વગેરે મટા માણસ ઘરે પધારવાના હોય તે આંગણું સાફ કરે છે, તેમ અહીં સાધકજીવ પિતાના શ્રદ્ધા-જ્ઞાનરૂપ આંગણાને રાગ વગરનું ચોખ્ખું કરીને અનંતા અશરીરી સિદ્ધ-મહારાજાને બેલાવે છે... ઊર્ધ્વ લેકની સિદ્ધનગરીમાં જે અનંત સિદ્ધોને સમૂડ બિરાજે છે તેમને, જ્ઞાનબળે પિતાના આત્મામાં ઉતારે છે. મારા જ્ઞાનમાં હું સિદ્ધને આદર કરું છું ને એના સિવાય પરભાવોને આદર છેડી દઉં છું, એટલે કે મારી પરિણતિને રાગમાંથી ભિન્ન કરીને અંતરના સિદ્ધસ્વરૂપ સાથે અભેદ કરું છું તે અભેદ પરિણતિમાં અનંત સિદ્ધ સમાય છે. વાહ, જુઓ...આ સિદ્ધપદના માંગળિકને અપૂર્વ ભાવ! બધું ભૂલીને સિદ્ધને યાદ કરીએ છીએ....સિદ્ધપદ જ અમારા જ્ઞાનમાં તરવરે છે...એ જ આદરણીય છે, ને જગતમાં રાગાદિ બીજું કાંઈ મારે આદરણીય નથી,-આમ રુચિને મારા શુદ્ધાત્મા તરફ વાળીને હે સિદ્ધભગવંતે! હું મારા આત્મામાં આપને સ્થાપું છું. મારા આત્માના સ્વસંવેદનજ્ઞાન વડે સાદ પાડીને હું આપને બેલાવું છું : પધારો...સિદ્ધ ભગવંત! મારા અસંખ્ય આત્મપ્રદેશમાં મેં શ્રદ્ધા–જ્ઞાનના બંગલા બાંધ્યા છે તેમાં આવીને હે પ્રભે! આપ વસે. મારા જ્ઞાન-મંદિરમાં હું રાગને નથી વસાવતે સિદ્ધ જેવા શુદ્ધસ્વરૂપને જ મારા શ્રદ્ધા-જ્ઞાનમાં વસાવું છું. અહા ! પ્રભુ પધાર્યા....મારા આંગણામાં! અમારા આંગણું ઊજળા કર્યા...પ્રભુ! Page #14 -------------------------------------------------------------------------- ________________ આત્મસંબંધન ]. - સિદ્ધભગવાન તે એક્ષપુરી પધાર્યા.....તે ભગવાન કાંઈ ઉપરથી અહીં ઊતરતા નથી, પણ તેમને જ્ઞાનમાં લઈને, તેમના જેવું પિતાનું શુદ્ધસ્વરૂપ અનુભવમાં લેતાં નિર્વિકલ્પ આનંદસહિત સિદ્ધભગવાન જે ભાવ પિતામાં પ્રગટે છે, તે ભાવમાં અનંત સિદ્ધ ભગવંતે સમાઈ જાય છે. રાગમાં સિદ્ધભગવાન ને પધારે, પણ સાધક રાગવગરના પિતાના સ્વસંવેદનજ્ઞાનની અંદર અનંત સિદ્ધભગવંતોને સમાવે છે. આનંદથી સ્વીકાર કરે છે કે અહે પ્રભે! મારી નિર્વિક૯૫ પર્યાયમાં આપ પધાર્યા. જેણે આવી દષ્ટિ–અનુભૂતિ કરી તેણે પિતાની પર્યાયરૂપ સ્વઘરમાં અનંત સિદ્ધભગવતેને પધરાવીને નમસ્કાર કર્યા. જુઓ, આ સાધકના ભાવમાં, સિદ્ધપ્રભુને નમસ્કારરૂપ અપૂર્વ માંગળિક....ને અપૂર્વ વાસ્તુ ! અરિહંત ને સિદ્ધ આત્મા કેવા છે...તથા તેમને વંદન કરનારના ભાવમાં શ્રદ્ધાજ્ઞાનની કેવી શુદ્ધતા હોય છે. તેની આમાં વાત છે. તેની નજરમાં સિદ્ધ જે એક શુદ્ધ આત્મા જ તરવરે છે.....પોતાના જ્ઞાનમાં બિરાજમાન અનંત સિદ્ધોનાં ટોળાંતે જ નમવાયેગ્ય ચીજ આ જગતમાં છે, ને રાગાદિ કઈ ચીજ આ જગતમાં આદરવા યોગ્ય નથી–એવી જેને દષ્ટિ થઈ છે, તેના જ્ઞાનમાં અનંત સિદ્ધોને વાસ છે, ને તેણે જ સાચું નમો સિદ્ધા કર્યું છે. તા. ૬-૪-૬૬ ના રોજ ચીમનલાલ ઠાકરશી મેદીના નવા મકાનનું વાસ્તુ હતું, ત્યાંનું આ પ્રવચન છે; તેના અનુસંધાનમાં ગુરુદેવ કહે છે--] જુએ, આજે આ નવા મકાનનું વાસ્તુ છે ને આ નવા શાસ્ત્રના (ગસારના) વ્યાખ્યાનની શરૂઆત પણ આજે જ થાય છે. તેનું આ અપૂર્વ માંગલિક છે.... એક શ્રોતા–અહીં તો પહેલાં ખાડા હતા..... –હા, ખાડામાંથી જેમ આ ઊંચું મકાન થયું, તેમ જીવની પર્યાયમાં અનાદિથી રાગ-દ્વેષ મેહરૂપ ખાડો હતો, તે મટાડીને અંદર સિદ્ધપદના ઊંચા બંગલા કેમ કરવા તેની આ વાત છે. ભાઈ, પહેલાં સિદ્ધ, જેવા પિતાના શુદ્ધ આત્માને લક્ષમાં લે.....ત્યાં મિથ્યાત્વને ખાડો પૂરાઈ જશે ને સમ્યકૃત્વ -મહેલમાં અનંત સિદ્ધભગવંતેનું વાસ્તુ થશે. સમવસરણસભાની વચ્ચે ગણધરો-ઈન્દ્રો અને ચક્રવર્તીની ઉપસ્થિતિમાં ભગવાન સર્વજ્ઞદેવે આમ કહ્યું છે કે હે જીવ! તું સિદ્ધસમાન છો....અમે તને સિદ્ધસમાન જોઈએ છીએ...અને તું પણ એમ જોતાં શીખ! જેમ ઊંડી ગુફામાં જઈને બેલે કે “હે ભગવાન...તમે પૂર્ણ છે...” ત્યાં સામેથી પણ એવો જ પડશે (પ્રતિઈદ) આવે છે કે “હે ભગવાન..તમે પૂર્ણ છે ...” તેમ ચૈતન્યની ઊંડી ગુફામાં પ્રવેશીને સિદ્ધનું શુદ્ધસ્વરૂપ લક્ષમાં લેતાં પિતાનું પણ તેવું જ શુદ્ધસ્વરૂપ લક્ષમાં આવે છે.....અંદરની અનુભૂતિની ગુફામાં સિદ્ધપદના પડઘા પડે છે કે “સિદ્ધ સમાન સદા પદ મેરે...” Page #15 -------------------------------------------------------------------------- ________________ દ ] | ચેગસાર–પ્રવચન : ૧-૨ સમયસારની પહેલી ગાથામાં કહ્યું છે કે—એ સિદ્ધભગવંતા, સિદ્ધપણાને લીધે સાધ્યરૂપ જે શુદ્ધઆત્મા તેના પ્રતિછંદના સ્થાને છે; ભવ્યજીવા તેમના સ્વરૂપનુ` ચિન્તન કરીને....તેમના જેવા પેાતાના શુદ્ધસ્વરૂપને ધ્યાવીને તેમના જેવા થઈ જાય કે....ને મેાક્ષ પામે છે. સિદ્ધ જેવે! અતીન્દ્રિય ચૈતન્યસ્વરૂપ આત્મા... ....તેને, અરેરે! આ જડ-ફ્લેવરમાં રહેવું પડે તે કલંક છે. ભગવાન આત્માને ગવાસમાં વસવું ને જન્મ-મરણનાં દુઃખ સહુન કરવા તે શરમની વાત છે.—તે શરમજનક જન્મે કેમ ટળે? તે વાત આ ચેાગસારમાં આગળ ૬૦ મા દોહામાં કહેશે— A નિર્માંળ ધ્યાન વડે અશરીર-સિદ્ધ જેવા આત્માને યાવી–ધ્યાવીને જીવા સિદ્ધ થયા; તું પણ એવા આત્માને તારા અંતરમાં ધ્યાનવડે દેખ....તે તુ' પણ આ શરમજનક જન્માથી છૂટીને સિદ્ધ થઈશ....ને માતાનું દૂધ તારે પીવું નહીં પડે. ધ્યાનવડે અત્યંતરે દેખે જ અશરીર, ા૨મજનક જન્મો ટળે પીઍ ન જનનીક્ષીર. જેમ રાજાને ગ‘ધાતી વિષ્ટા વચ્ચે રહેવું પડે તે તે શરમજનક છે, તેમ આન મૂર્તિ ભગવાન આત્મા સિદ્ધ જેવા મહારાજા....જે પેાતાના ઇન-જ્ઞાન-ચારિત્રવડે પૂર્ણાનંદને પ્રાપ્ત કરીને મેક્ષમાં શે।ભે એવા,....તેને બદલે આ લેહી-માંસના અશુદ્ધ માળખામાં ને ગર્ભવાસમાં તેને પૂરાઈ રહેવું પડે એ તેા કલંક છે. જેને આવા જન્મ-મરણના ત્રાસ લાગતા હોય ને તેનાથી છૂટીને મેાક્ષની લાલસા હોય તેને માટે આ સમેાધન છે. મગળરૂપે અશરીરી સિદ્ધોને વંદન કરીને કાલકરાર કર્યાં છે કે અમે પણ હવે એક-એ ભવમાં અશરીરી સિદ્ધ થવાના..... * બીજા દોહામાં અરિહંતપરમાત્માને નમસ્કાર કર્યાં છે; તેમણે અંતરના નિમળ ધ્યાનવડે ચાર ઘાતીકમાંના ક્ષય કર્યાં છે ને કેવળજ્ઞાન-દર્શન-સુખ-વીરૂપ અનંતચતુષ્ટય પ્રગટ કર્યાં છે. આવા કેવળજ્ઞાનાદિ સહિત સીમધ રાદિ વીસ તી કરે તેમજ બીજા લાખો Page #16 -------------------------------------------------------------------------- ________________ આત્મસંબોધન ] કેવળી ભગવંતે અત્યારે વિદેહક્ષેત્રમાં સાક્ષાત્ બિરાજે છે તે બધા અરિહંત ભગવંતનું શુદ્ધસ્વરૂપ જેણે પોતાના જ્ઞાનમાં સ્વીકાર્યું તેને સમ્યગ્દર્શન થાય છે. પિતે એવા અરિહં તેને સાક્ષાત્કાર કરીને શ્રી કુંદકુંદ આચાર્ય દેવ કહે છે કે— જે જાણતો અહં તને ગુણ-દ્રવ્ય ને પર્યયપણે, તે જીવ જાણે આમને, તસુ મોહ પામે લય ખરે. અરિહંત ભગવાનના દ્રવ્ય ને ગુણ પૂર્ણ ચૈતન્યમય છે, તેમની પર્યાય પણ સર્વજ્ઞતાથી પરિપૂર્ણ અને રાગ વગરની છે.–આવા અરિહંતને જાણીને પિતાના આત્માને તેમની સાથે મેળવે છે. દ્રવ્યથી ને ગુણથી મારો આત્મા પણ અરિહંત ભગવાન જેવો જ છે–એમ જ્યાં પૂર્ણ સ્વરૂપની પ્રતીત કરવા અંતરમાં જાય છે ત્યાં તેને પયયમાં સમકિત થાય છે ને મિથ્યાત્વનો નાશ થઈ જાય છે, એટલે તે પણ ભગવાનને નાતીલે થે. હું શરીરને રાગ કે સંસારને નાતીલે નહીં, હું તે સર્વર પરમાત્માને નાતીલે છું—એમ નિશંકપણે તે મોક્ષના મંડપમાં પ્રવેશ કરે છે.–જેમ નાતીલા લોકે તે લગ્નમંડપમાં નિઃશંકપણે આવે છે તેમ સાધક કહે છે : હે ભગવાન! હવે હું તમારો નાતીલે થયો છું, નિઃશંકપણે મેક્ષમાર્ગમાં દાખલ થયે છું, ને થોડા જ કાળમાં સિદ્ધાલયમાં આવીને તમારી પાસે બેસવાને છું.–આમ અરિહંતની જાત સાથે પોતાની જાતને ભેળવીને સાધકદશા ખીલે છે. ભગવાનની જાતથી પિતાની જાતને જુદી રાખીને સાચા નમસ્કાર થાય નહિ ને સાધકપણું પ્રગટે નહીં. અરિહંતના શુદ્ધસ્વરૂપને જાણીને તેમની સાથે પોતાના આત્માની મેળવણી કરે છે કે, આ ભગવાન રાગ વગરના સર્વે..તે મારામાં રાગ ને અપજ્ઞતા કેમ? ભગવાનને આ પૂર્ણતા ક્યાંથી આવી?–કે અંદરના દ્રવ્ય-ગુણ પરિપૂર્ણ છે તેમાંથી તે મારામાંય એવા દ્રવ્ય-ગુણ તે છે.—એમ અંદર નજર કરતાં જ દેખાય છે કે મારો આત્મા પરિપૂર્ણ સ્વરૂપ છે.–આવી પ્રતીત થતાં જ પર્યાય તેમાં એકાગ્ર થઈ જાય છે, તે પર્યાયમાંથી દર્શન મેહને નાશ થઈ જાય છે, ને એવું સમ્યગ્દર્શન પ્રગટે છે કે અપ્રતિતપણે અલ્પકાળમાં જ તે જીવ કેવળજ્ઞાન લેશે. અરિહંતના નિર્ણય સાથે પોતાના સ્વભાવને પણ નિર્ણય કરીને નમસ્કાર કરે છે. પ્રવચનસારના મહાન મંગલાચરણમાં પંચપરમેષ્ઠીભગવંતને નમસ્કાર કરતાં આચાર્યદેવ કહે છે કે હે ભગવાન! આપને વંદન કરનાર હું કે શું ?—“આ સ્વસંવેદનપ્રત્યક્ષ દર્શન-જ્ઞાન સામાન્યસ્વરૂપ એ હું....શ્રી વર્તમાનદેવને પ્રણમું છું.....” પ્રભે! હું પણ આપના જે જ્ઞાનદર્શનસ્વરૂપ છું..આપની જ જાતને છું. Page #17 -------------------------------------------------------------------------- ________________ ૮ ] [ ગ સાર-પ્રવચન : ૧-૨ ભગવાન પૂછે છે ભક્તને-“મને વંદન કરનાર તું છો કોણ? શું મનુષ્યશરીર તું છે ?...શું કર્મ તું છે ? શું રાગ તું છો?” “ના, ના, ના, પ્રભે! હું તે જ્ઞાનદર્શનસ્વભાવી, તમારા જેવો છું; સ્વસંવેદન પ્રત્યક્ષથી જ્ઞાન-દર્શનરૂપે પરિણમેલે હું આપને વંદન કરું છું. હું જ્યાં વીતરાગભાવથી આપને નમું છું ત્યાં રાગ દ્વેષ તે એક બાજુ ખસી જાય છે. તે કાંઈ હું નથી.” એટલે રાગ વડે સર્વસને ખરા વંદન થતા નથી; જ્ઞાન-દર્શનરૂપ થઈને જ ખરા વંદન થાય છે, અને તે જ અપૂર્વ માંગલિક છે. અરિહંતોને ચાર ઘાતકર્મો નાશ થયો ને અનંત ચતુષ્યને લાભ થયો.–આવે લાભ ક્યાંથી થયે? કે અનાદિથી શક્તિસ્વભાવરૂપે આત્મામાં જે હતું તે જ પર્યાયમાં પ્રાપ્ત કર્યું–આમ સ્વભાવ-શક્તિના સ્વીકારપૂર્વકના નમસ્કાર વડે સાધક પિતાની પર્યાયમાં પણ એવા અરિહંતપદ તથા સિદ્ધપદને લાભ મેળવે છે.—એનું નામ “લાભ સવાયા....” અહો, આત્મા કેવળજ્ઞાન અને સિદ્ધપદને પામે એના જે મહાન લાભ બીજે કયો? –તે અપૂર્વ માંગલિક છે. આ રીતે સિદ્ધ અને અરિહંત પરમાત્માને નમસ્કારરૂપ માંગલિક કરીને, શ્રી યેગીન્દુમુનિ કહે છે કે હું આત્માનું હિત કરનારું સુંદર કાવ્ય કહું છું. –શા માટે આ યંગસાર કાવ્ય કહું છું ? તે ત્રીજા દેહામાં કહેશે. [ ૧-૨ ] , લિવ મા નિ:- 75 , , , , Page #18 -------------------------------------------------------------------------- ________________ આત્મસોધન ] આત્મ-સ ંબોધન કાજ ** संसारहं भयभीयहं मोक्खहं लालसयाहं । अप्पा संबोहन - कs कय दोहा एकमणाहं ।। ३ ।। ઇચ્છે છે નિજમુકતતા, ભવભયથી ડરી ચિત્ત; તે ભિવ જીવ સમ્મેાધવા દોહા રચ્યા એક ચિત્ત. (૩) શાસ્ત્રકારને ભવને ભય છે ને મેાક્ષની લાલસા છે; તે આત્માના સંખેાધનઅર્થે આઘેડા રચે છે. જે સ'સાથી ભયભીત છે અને મેક્ષની જેને લાલસા છે એવા આત્માને સાધન કરવા માટે, એકાગ્રચિત્તથી આ દોહા રચ્યા છે. ' 1 જુએ તે ખરા, મુનિરાજની ભાવના ! સૌથી છેલ્લા દોહામાં પણ આ જ પ્રમાણે કહેશે કે—સ સારથી ભયભીત એવા ચેગીચન્દ્ર-મુનિએ આત્મ-સ`ખાધન માટે એકાગ્ર ચિત્તથી આ દેહા રચ્યા છે. જેમ નિયમસારમાં શ્રી આચાર્ય દેવ કહે છે કે મે આ શાસ્ત્ર · નિજભાવના-અર્થ' રચ્યુ છે....તેમ અહીં યાગસારમાં મુનિરાજ કહે છે કે મે' “ આત્મસ એધન-અથે” આ દોહા રચ્યા છે. જેને ભવના ભય નથી ને વિષય-કષાયરૂપ સ`સારના જ પ્રેમ છે—એવા જીવની શી વાત? જેમ ખારા ક્ષેત્રમાં વાવેલુ બીજ ખળી જાય છે, ઊગતું નથી; તેમ સંસારની રુચિવાળા ખારા ક્ષેત્રમાં આ ખીજ નથી વાવતા, પણ જેને ભવના ત્રાસ છે ને મેાક્ષની લાલસા છે એવા ઉત્તમક્ષેત્રમાં-સુપાત્રજીવમાં આ ઉપદેશ વડે રાપેલુ. શુદ્ધાત્મરુચિરૂપ બીજ, ફૂલશે ને ફળશે, એટલે કે તેને આત્મઅનુભવ થશે ને તે મેાક્ષફળને પામશે. જુએ, આ શાસ્ત્રનું પ્રયાજન ! આવા પ્રયાજનથી, આત્માનું શુદ્ધ સ્વરૂપ સમજાવવા, પોતાના આત્માને સાધવાની મુખ્યતા સહિત, સંસારથી ભયભીત જીવાને માટે યાગીન્દુ મુનિએ એકાગ્રમનથી આ ચેાગસાર રચ્યું છે. જેને ચારે ગતિના ભવમાં ત્રાસ લાગે છે, સ્વગના વિષયેામાંય જેને ચેન નથી, મેટો રાજા થાય તાપણુ દુ:ખી છે; એ બધાં રાગનાં ફળ છે, તેમાં કયાંય શાંતિ નથી; મારે હવે આ કષાય કે તેના ફળરૂપ ભવ ન જોઈએ,‘માત્ર માક્ષઅભિલાષ ’–એક વીતરાગતાની જ–મેાક્ષની જ લાલસા છે, ધર્મના ફળમાં સ્વર્ગાદિ વૈભવની ભાવના નથી....એવા જીવ પેાતાના હિત માટે આત્મસ એધન કરે છે કે-અરે જીવ! હવે આ સંસારથી બસ થઈ ! તારા અંતરમાં પરમાત્મસ્વરૂપ બિરાજે છે તેને ધ્યાવીને તુ મેાક્ષને સાધી લે. આ રીતે ચારગતિથી થાકેલા મેાક્ષાથી જીવાને માટે આ વાત છે. આ. ર Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ] [ ગસાર–પ્રવચન : ૩ ધમજીવને ઈન્દ્રપદના વૈભવમાંય સુખ નથી લાગતું; તે જાણે છે કે સુખ તે અમારા ચિદાનંદ સ્વભાવમાં છે, તેને સ્વાદ અમે ચાખ્યો છે. અમારો આત્મા તો પરમાત્મપદની પ્રાપ્તિ કરે એવે છે, તેને બદલે રાગ બાકી રહી ગયે તેનું આ ફળ છે, એમાં હોંશ નથી પણ ખેદ છે. પછી તે ધર્માત્મા, દેવલોકમાં બિરાજમાન વીતરાગ ભગવાનની શાશ્વતપ્રતિમા પાસે જઈને વંદન-પૂજનાદિ કરે છે ને વીતરાગતાની ભાવના ભાવે છે.–દેવલોકમાં એવે વ્યવહાર છે. પ્રશ્ન–દેવગતિમાં તે સુખ છે ને? ઉત્તર–ના, દેવપદમાંય સુખ નથી, ત્યાં કોઈને સુખ હોય તે તે સુખ સમ્યકત્વને લીધે છે, દેવગતિને લીધે નહીં. દેવગતિ પણ ભાવ છે, દુઃખ છે; ચારે ગતિ તે કષાયનું ફળ છે, તેમાં અવતરવું તે દુઃખ છે. ધમને, મુનિને દેવકનેય ભય છે કે, જે અમે આ ભવમાં જ કેવળજ્ઞાન નહીં પામીએ તે દેવલેકમાં અવતાર લેવું પડશે....અરેરે, મોક્ષ નહિ થાય ને ભવ કરવો પડશે–પછી ભલે સ્વર્ગનો ભવ હોય–પણ મોક્ષને તે તે રેકે જ છેને?—તેને સારે કેમ કહેવાય?–આમ ધમીનું ચિત્ત સંસારથી ભયભીત છે. તડકામાં-રેતીમાં પડેલું માછલું, જેમ પાણી માટે તરફડે, તેમ ચારગતિમાં કષાયના તાપથી ત્રાસીને જે જીવ ચૈતન્યની શાંતિ માટે તરફડે છે, (-“કામ એક આત્માર્થનું ') માત્ર શાંતિ સિવાય બીજું કાંઈ જેને જોઈતું નથી એવા મોક્ષાભિલાષી ભવ્યજીવને માટે આ સંબોધન છે. અથવા, જેમ કોઈને બેચાર દિવસમાં ફાંસી દેવાનું નકકી થયું હોય ત્યાં તે ભયભીત થઈ જાય, તેને કયાંય ચેન ન પડે, બધેથી તેનો રસ ઊડી જાય–આ તે એક જ ભવની ફાંસીની વાત છે, તેમ અહીં તે ચારગતિમાં અનંતભવના જન્મમરણની ફાંસી માથે લટકે છે, તેને જેને ભય હાય, ને તેમાંથી જેને છૂટવું હોય તેની વાત છે; તેને સંસારમાં કયાંય ચેન ન પડે, બધાય વિષય-કષામાંથી એનો રસ ઊડી જાય....ને એક મોક્ષના જ ઉપાયને તે શેળે. વીર સં. ૨૪૯૦માં રાજકોટમાં જેલ જેવા માટે ગયેલા, ત્યારે ત્યાં ફાંસીની સજા પામેલા ૨૨ વર્ષના એક યુવાનને જોયેલે....એનું નામ બટુક. એકદમ ઢીલે ઉદાસ ને હતાશ હતે...એને દેખીને કરુણા આવતી હતી. એને ફાંસીમાંથી બચવાના ઉપાય કોઈ બતાવે છે? [જેલમાં ફાંસીની કોટડી પણ બતાવેલી; તે જોઈને ગુરુદેવને એમ થયું કે અરે, એકવાર ફાંસીએ ચડવાને કે ત્રાસ! તે અનંત જન્મ-મરણની ફાંસી માથે લટકે છે તેને ભય જીને કેમ નથી લાગત! ને તેનાથી છૂટવાનો ઉપાય કેમ નથી Page #20 -------------------------------------------------------------------------- ________________ આત્મસંબોધન ] ( ૧૧ કરતા? અહીં તે ભવથી છૂટવાનો ઉપદેશ છે. તે જેલ માં ૨૦૦ જેટલા કેદીઓ સમક્ષ ગુરુદેવે વૈરાગ્ય-ઉપદેશ આપેલ તે અહીં આપેલ છે. ] અરેરે, હજી જેને રાગમાં... પુણ્યફળમાં....ને બાહ્યવિષમાં મીઠાશ લાગે, તેની ભાવના હોય, ને ભવદુઃખને ભય ન હોય એવા જીવને આ વીતરાગી ઉપદેશ ક્યાંથી સમજાય? અહીં તે જેને ભવને ત્રાસ ને મોક્ષની અભિલાષ છે, બસ.... હવે મારે આ ભવજેલમાંથી છૂટવુ... છૂટવું ને છૂટવું જ છે એમ મોક્ષની લાલસા જેને જાગી છે, આત્માના અનુભવની તાલાવેલી લાગી છે,-એવા ભવ્ય જીને ભયથી છોડાવવા માટે આ ઉપદેશ છે. ગુરુદેવે રાજકોટની જેલમાં આપેલ ઉપદેશ– સંસારની જેલમાંથી કેમ ટાય?” વીર સં. ૨૪૯૦ ના ફાગણ સુદ ૧૨ ના રોજ રાજકોટ શહેરમાં સેન્ટ્રલ જેલના સુપ્રીન્ટેન્ડન્ટ તરફથી વિનતિ થતાં પૂ. ગુરુદેવ શ્રી કાનજી કે સ્વામી ત્યાંના કેદીઓને દર્શન દેવા તથા સદુપદેશનાં બોધવચનો સંભળાવવા પધાર્યા હતા. ત્યાંના કરુણ અને વૈરાગ્યપ્રેરક વાતાવરણમાં ગુરુદેવે લાગણીભીના હૃદયે જે બેધવચન કહ્યા તે (આત્મધર્મ અંક ર૪પ માંથી) અહીં આપવામાં આવ્યાં છે. જેલના કેદીભાઈઓને ગુરુદેવના આ આ બોધવચનો સાંભળીને સન્માર્ગમાં જીવન વાળવાની ભાવના જાગી હતી. જે “ ભાઈ ” એવા પ્રેમભર્યા સંબધનપૂર્વક ગુરુદેવે કહ્યું : જુઓ ભાઈ, આ દેહમાં રહેલે આત્મા સચ્ચિદાનંદસ્વરૂપ કાયમી વસ્તુ છે, તે અવિનાશી છે; ને પા૫, હિંસા વગેરે જે દોષ છે, તે ક્ષણિક છે, તે કાંઈ કાયમી વસ્તુ નથી, એટલે તેને ટાળી શકાય છે. કોધ-માન વગેરે દોષ તે આત્મા અજ્ઞાનથી અનાદિને કરતે જ આવે છે ને તેથી તે આ સંસારરૂપી જેલમાં પૂરાયેલે છે, તેમાંથી કેમ છૂટાય? તે વિચારવું જોઈએ. દોષ તે પહેલાં દરેક આત્મામાં હોય છે, પણ તેનું ભાન કરીને એટલે કે “આ મારો અપરાધ છે, પણ તે અપરાધ મારા આત્માનું કાયમી સ્વરૂપ નથી,” એમ ઓળખાણ કરીને તે અપરાધને ટાળી શકાય છે ને નિર્દોષતા પ્રગટાવી શકાય છે. જેમ પાણી ભલે ઊનું થયું તે પણ તેને સ્વભાવ તે ઠંડો છે, અગ્નિને ડારી નાંખવાનો તેનો સ્વભાવ છે, એટલે જે અગ્નિ ઉપર તે ઊનું થયું તે જ અગ્નિ ઉપર જો તે પડે તો તે પાણી અગ્નિને બૂઝવી નાખે છે, તેમ આ આત્મા શાંત–શીતળ–સ્વભાવી છે, ને ક્રોધાદિ તે અગ્નિ જેવા છે, જોકે પોતાની ભૂલથી જ આત્મા ક્રોધાદિ કરે છે, પણ તે કાંઈ તેને અસલી સ્વભાવ નથી; અસલી સ્વભાવ તે જ્ઞાન છે, તેનું ભાન કરે Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ] [ ચેાગસાર–પ્રવચન : ૩ તા ક્રયાદિ ટળી જાય છે ને શાંતરસ પ્રગટે છે. આત્મામાં ચૈતન્યપ્રકાશ છે તે દેષ અને પાપના અંધકારને નાશ કરી નાંખે છે. જુઓ, અહીં ( જેલમાં) પણ ભીંત ઉપર લખ્યુ છે કે ‘બધા દુઃખનું મૂળકારણુ અજ્ઞાન છે.' તે અજ્ઞાનને લીધે જ આ સ'સારની જેલના ખધનમાં આત્મા અધાયા છે; તેમાંથી છૂટવા માટે આત્માની એળખાણ અને સત્તમાગમ કરવા જોઇએ. આવે મેઘા મનુષ્યઅવતાર મળ્યા, તે કાંઈ ફરી ફરીને નથી મળતા; માટે તેમાં એવું સારું કામ કરવુ જોઈ એ કે જેથી આત્મા આ ભવબંધનની જેલમાંથી છૂટે. શ્રીમદ્દુરાજચંદ્રજી નાની ઉમરમાં કહે છે કે— બહુ પુણ્યકેરા પૂજથી શુભદેહ માનવને મળ્યે, તાયે અરે, ભવચક્રના આંટા નહીં એક ટળ્યા; સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે, લેશ એ લક્ષે લહે, ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે કાં અહેા રાચી રહેા! તેમાં આવા મનુષ્યદેહ રત્નચિંતામણિ સમાન છે, કરીને મનુષ્યભવ સફળ કરવા જેવું છે; નહિતર તે આ જેમ ચારાઈ જશે. બધાય આત્મામાં ( અહીં બેઠા છે તે કેન્રી-ભાઈ એના દરેક આત્મામાં પણુ) એવી તાકાત છે કે પ્રભુતા પ્રગટાવી શકે ને દેષને નાશ કરી નાંખે. આત્માના ભાન વડે સજ્જનતા પ્રગટાવીને દોષના નાશ થઈ શકે છે. કોઈ વ્યક્તિ ઉપર દ્વેષ ન હાય. બધા આત્મામાં પ્રભુતા ભરી છે, તેનું પેતે ભાન કરીને તે પ્રગટાવી શકે છે. ક્ષણિક આવેશથી તીવ્ર રાગ-દ્વેષમાં કે ધમાં તણાઈ જાય તે। આત્માનું ભાન ન થાય. વિચાર કરવા જોઈએ કે અરે! જીવનમાં કેવું કાય કરવા જેવું છે! સસમાગમે આત્માનું ભાન નાના બાળક પણ કરી શકે છે. અરે, સિંહ વગેરે પશુ પણ એવું ભાન કરી શકે છે, પાપીમાં પાપી જીવ પણ ક્ષણમાં પેાતાના વિચાર પલટીને આવું ભાન કરી શકે છે; ‘સા ઉંદર મારીને ખિલ્લી પાટે એડી’–એમ ઘણાં પાપ કર્યાં ને હવે જીવન કેમ સુધરી શકે?—એવું નથી; પાપનું પ્રાયશ્ચિત્ત કરીને, ક્ષણમાં પાપને ટાળી શકાય છે ને જીવનને સુધારી શકાય છે. આ મનુષ્યભવ પામીને એ કરવા જેવુ છે. ( ઇતિ જેલ-પ્રવચન ) ' Ma 聚 શાંતિથી આત્માને સાવધાન રત્ન, ચૌટામાં પડેલા રત્નની સંસારમાં ગમે તેવા ક્લેશના કે પ્રતિકૂળતાના પ્રસ`ગૈા આવે પણ જ્ઞાનીને જ્યાં ચૈતન્યની સ્ફૂરણા થઈ ત્યાં તે બધાય ક્લેશ કયાંય ભાગી જાય છે. ગમે તેવા પ્રસ`ગમાંય એનાં શ્રદ્ધા-જ્ઞાન ઘેરાઈ જતા નથી. જ્યાં ચિદાનંદ-હુંસલાનુ સ્મરણ કર્યુ ત્યાં જ દુનિયાના બધા ક્લેશે દૂર ભાગી જાય છે. સંસારના ઝેરને ઉતારી નાંખનારી આ જડીબૂટ્ટી છે. એ જડીષ્કૃટ્ટી સૂંઘતાં સંસારના થાક ક્ષણુભરમાં ઊતરી જાય છે. 聚深深 Page #22 -------------------------------------------------------------------------- ________________ આત્મસ બેધન ] ભયંકર ભવદુઃખનું કારણ–મિથ્યાત્વ. ચારગતિનાં દુ:ખથી છૂટવાના ઉપાય-શુદ્દાત્મચિંતન. * જે જીવ સંસારથી ભયભીત છે એટલે ઘાર સ`સારદુ:ખમાં પડેલા પેાતાના આત્મા ઉપર જેને કરુણા જાગી છે કે અરે! આવા ઘાર દુઃખેાથી હવે આ આત્મા કેમ છૂટે? આ સ'સારને કષાય-કલેશ હવે સહન થતા નથી; હવે એનાથી ખસ થાએ ! –આમ દુઃખથી છૂટવાનેા ઉપાય વિચારે છે;-એવા જીવને આત્માનું પરમ સ્વરૂપ એધીને તેને શાંતિના માર્ગ દેખાડે છે, તેની મૂંઝવણ મટાડીને ચિત્તને આત્મામાં સ્થિર કરે છે. પહેલાં તે અનાદિથી સંસારમાં દુ:ખી કેમ થયે તેનું કારણુ વિચારે છે, અને પછી પાંચમા દેહામાં સ'સારથી ડરીને તેનાથી કેમ છૂટવું તેના ઉપાય વિચારે છેઃ— कालु अणाइ अणाइ जीउ भव-सायरु जि अनंतु । मिच्छादंसण - मोहियउ वि सुहं दुक्ख जि पत्तु ॥ ४ ॥ જીવ, કાળ, સંસાર આ, કહ્યાં અનાદિ અનંત; મિથ્યામતિ માઢે દુ:ખી, કદી ન સુખ લહ’ત. (૪) जइ बोहउ चउ गदिगमण तो परभाव चएहि । अप्पा झायहि णिम्मलउ जिम सिव- सुक्ख लहेहि ॥ ५ ચાર ગતિ દુ:ખથી ડરે તેા તજ સૌ પરભાવ; શુદ્ધાતમ-ચિંતન કરી, લે શિવસુખને લાવ. ( ૫ ) { ૧૩ ॥ પણુ અનાદિથી છે, અને આ જગતમાં કાળ અનાદિથી ચાલ્યા આવે છે, જીવ અન’તભવના સમુદ્ર પણ અનાદિથી ચાલી રહ્યો છે. આવા આ અનાદિકાળના સ’સારભ્રમણમાં મિથ્યાદર્શનથી મેાહિત જીવ દુઃખને જ પામે છે, તે જરાપણ સુખને પામ્યા નથી. જો કે અનાદિથી જીવા સમ્યગ્દર્શનાદિ કરીને મેક્ષમાં પણ જઈ જ રહ્યા છે, અનંતા જીવે। સંસારથી છૂટીને મોક્ષ પામ્યા છે. પણ અહીં તે જીવ સ`સારમાં છે તેની વાત છે; તે સ'સારમાં અનાથિી જ છે, એકવાર મેક્ષ નથી પામ્યા. હવે સ'સારમાં અનંત ભવ કરીકરીને જે જીવ થાકયા છે, જેને ભવનાં દુઃખની બીક લાગી છે, તે જીવે ભવદુઃખથી છૂટવા શું કરવું? તેની આ વાત છે. હે જીવ! જો તુ' ચારેગતિના ભવભ્રમણથી ખરેખર ખીતા હૈ। તા, તેના કારણરૂપ મિથ્યાત્વાદિ પરભાવને તુ છેાડ; અને નિળ આત્માને એળખીને ધ્યાવ....જેથી તને શિવસુખના એટલે કે મેાક્ષના લાભ થશે. Page #23 -------------------------------------------------------------------------- ________________ ચાણસાર-પ્રવચન : ૪ પર ૧૪] જુઓ તો ખરા...ભવદુઃખની છૂટવાની ને મિક્ષસુખ પામવાની કેવી મીઠી વાત સંતે કરે છે ! – તે ભવદુઃખથી ડરેલા જીવનું “આત્મ-સંબોધન” છે. દેહથી ભિન્ન જીવ ત્રિકાળ છે, તે અત્યાર સુધી ક્યાં રહ્યો? કે સંસારમાં એટલે કે તિર્યંચ-નરક-મનુષ્ય-દેવ એ ચારગતિના ભવમાં તે રખ ને દુઃખી જ થયું. તે દુઃખનું ને સંસારભ્રમણનું કારણ શું? કઈ બીજાએ કે જડ કર્મોએ તેને નથી રખડાવે, પણ દેહ તે હું, રાગાદિ ભાવે જ હું-એવી મિથ્યાત્વબુદ્ધિથી મોહિત થવાથી જીવ સંસારમાં રખડીને દુઃખી થયો છે, સ્વર્ગમાંય ગયા, પણ આત્માને શુદ્ધસ્વરૂપને જાણ્યા વગર તેને ક્યાંય સુખ ન મળ્યું. જગતમાં કાળને પ્રવાહ અનાદિ-અનંત છે; છો પણ અનાદિ-અનંત છે, અને ભવસમુદ્રરૂપ સંસાર પણ સામાન્યપણે અનાદિ-અનંત છે, કેમકે આ સંસાર સર્વથા ન હોય-એમ કદી બનશે નહિ; પરંતુ જે જીવો વ્યક્તિગતરૂપે આત્મધ્યાનવડે સંસારથી છૂટીને મેક્ષને પામે તેને માટે સંસાર “અનાદિ સાંત” છે, અને મેક્ષસુખ “સાદિ અનંત” છે. સંસારમાંથી જીવ મોક્ષમાં જાય, પરંતુ મેક્ષમાં ગયેલે જીવ સંસારમાં કદી પા છે ન આવે, એટલે સસાર કોઈને “સાદિ ન હોય; મેક્ષ સાદિ હોય. સંસારની આદિ નથી પણ અંત છે, મોક્ષને અંત નથી પણ આદિ છે. આત્મવસ્તુ અનાદિ છે ને તેની પર્યાય પણ અનાદિથી થયા જ કરે છે. અનાદિથી જીવને મિથ્યાત્વાદિ અશુદ્ધપર્યાય છે, તેને લીધે દુઃખ અને સંસાર છે; પણ, અનાદિ હોવા છતાં, દૂધમાં માવો અને પાણી, તલમાં તેલ અને ખેળ, શેરડીમાં રસ અને કૂચા, –તેની જેમ આત્મામાં જ્ઞાન અને કષાય-એ બંનેને ભિન્ન જાણીને અશુદ્ધતાનો અભાવ કરી શકાય છે ને મોક્ષસુખ પામી શકાય છે.–તે કઈ રીતે થાય? તેની આ વાત છે. શુદ્ધાત્માના ચિંતન વડે મોક્ષનો લાભ પમાય છે. જે જીવ ખરેખર ભવથી ડરીને પોતાનું હિત કરવા જાગે તેને માટે આ ભવસાગર કાંઈ “અનાદિ-અનંત’ નથી, તેને તે અનાદિ સાંત” છે; ભવનો કિનારો તેને નજીક આવી ગયે.—એવા જીવને માટે આ સંબંધન છે. પહેલી વાત એ છે કે જીવને ચારે ગતિના દુઃખનો ડર લાગવો જોઈ એ બહારના કેઈ વિષયમાં તેને સુખ ન લાગે, રાગમાં પણ તેને સુખ ન લાગે. સ્વર્ગના ભાવમાં પણ જેને દુઃખ લાગ્યું તેને રાગ પણ દુઃખરૂપ લાગે. તેથી મેગીન્દુસ્વામી કહે છે કે હે ભવ્ય ! ચારગતિને દુખથી તું બીતે હો તે તેના કારણરૂપ પરભાવને છેડ! ને શુદ્ધાત્માનું ચિંતન કર. પરભામાં શુભઅશુભ બધાય રાગ આવી ગયા; તેને છોડવાનું કહ્યું–તે નાસ્તિની વાત થઈ તે અસ્તિમાં શું આવ્યું ? –કે શુદ્ધાત્માનું ચિંતન કર....અંતર્મુખ થઈને પરભાવ વગરના આત્મસ્વભાવને થાવ! –એમ કરવાથી તારું સંસાર દુઃખ ટળશે ને મેક્ષસુખનો અપૂર્વ લાભ તને થશે. Page #24 -------------------------------------------------------------------------- ________________ આત્મસંબંધન | પોતાના શુદ્ધસ્વભાવના અસ્તિત્વની ખબર જ નથી તે જીવ મિથ્યાત્વથી મોહિત છે, બહારમાં જ્યાં સુખ નથી તેમાં તે મિથ્યાકલ્પનાથી સુખ માને છે, અને પોતામાં જ્યાં ખરેખર સુખ ભર્યું છે–તેની સામે નજર પણ નથી કરતા.-આવા મિથ્યાત્વમોહને લીધે જ જીવ ટુ બી થઈને સંસારમાં રખડે છે શ્રીમદ્દરાજચંદ્રજીએ કહ્યું છે કે– ઉપજે મોહ-વિકલ્પથી સમસ્ત આ સંસાર; અંતર્મુખ અવલોકતાં વિલય થતાં નહીં વાર.” જુઓ, એક કડીમાં જ સંસાર અને મોક્ષ બંનેની વાત બતાવી દીધી; અહીં કહ્યું કે મિથ્યાત્વથી જીવને સંસારભ્રમણ છે, અને શુદ્ધાત્માના ચિંતનવડે તે મોક્ષસુખને પામે છે. આ ગસારમાં ટૂંકામાં સારભૂત વાત બતાવી દીધી છે; વારંવાર શુદ્ધાત્માની ભાવના કરવાનું કહ્યું છે.—કને માટે? કે જેનું ચિત્ત સંસારથી ભયભીત થયું હોય તેને માટે. આ આત્મા પિતે ભગવાન....આનંદકંદ પ્રભુ છે; એવા પિતાના પરમાત્મસ્વભાવમાં દષ્ટિ કરતાં જ સંસારને વિલય થતાં વાર નથી લાગતી, અનાદિસંસારને નાશ એકક્ષણમાં થઈ જાય છે. સંસારમાં અનંતકાળ વીત્યે, પણ મોક્ષને સાધવાના પ્રયત્નમાં (-સાધકભાવમાં) કઈ અનંતકાળ નથી લાગતો. અસંખ્યસમયના સાધકભાવથી મોક્ષ સધાઈ જાય છે. અરે, જીવને ભવભ્રમણને બરો ભય કદી નથી લાગ્યો. બહારમાં લક્ષ્મી વધે કે સારા સ્ત્રીપુત્રાદિ મળે ત્યાં હરખ, ને લક્ષ્મી ઘટે કે સ્ત્રી-પુત્રાદિ મરી જાય ત્યાં ખેદ,–જાણે કે તેમાં જ સુખ હોય! પ્રભે! જરાક વિચાર તે કર કે એ લમી-પરિવાર વધતાં તારા આત્મામાં શું વધ્યું? ને એ ચાલ્યા જતાં તારામાંથી શું ઓછું થઈ ગયું ? –તે માત્ર મેહથી તેમાં સુખ માન્યું છે, ને તેથી તું ભાવમરણમાં દુઃખી થઈ રહ્યો છે. શ્રીમદ્દરાજચંદ્રજી ૧૬ વર્ષની વયે કરુણથી સંબોધન કરે છે કે અરે જીવ! તું વિચાર તે કર....કે.... લક્ષ્મી અને અધિકાર વધતાં શું વધ્યું તે તો કહે ! શું કુટુંબ કે પરિવારથી વધવાપણું એ નય ગ્રહો? વધવાપણું સંસારનું નરદેહને હારી જવો. એને વિચાર નહીં અરેરે ! એક પળ તમને હ ! – એક પળ પણ સારો વિચાર જીવ કરે તો બધેયથી સુખબુદ્ધિ ઊડી જાય....ને આત્મા તરફ આવે. ભાઈ! આ ભવસાગરથી છૂટવાને વિચાર તે કર....કે અરેરે, મિથ્યાત્વથી આ ભવચક્રમાં હું દુઃખી જ છું, તે હવે કેમ છૂટે? ને મને સાચું સુખ કેમ થાય? Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ] [ સાર--પ્રવચન : ૪–૫ ભાઈ --માન, રાગ-દ્વેષ વગેરે બધા પરભાવ વગર રહી શકે એવું તારું તત્ત્વ છે, માટે બધાય પરભાનું લક્ષ છોડીને આનંદમય શુદ્ધસ્વભાવને લક્ષમાં લે તેને ધ્યાવતાં જ તને મેક્ષસુખને અનુભવ થશે....ને તારા ભવદુખ છુટી જશે. આ તે અંદરના અતીન્દ્રિયસ્વભાવની વાતું છે...એમાં રાગની જરાય ભેળસેળ પાલવે તેમ નથી. આવા સ્વભાવના જ્ઞાન વગર બીજી કોઈ રીતે સુખ થાય તેમ નથી. અહા, જેને દેવગતિમાંય ચેન નથી પડતું, પુણ્યમાં ને સ્વર્ગના વિભવમાંય જેને સુખ નથી લાગતું....તે જીવ સંતે પાસે આવીને ધા નાખે છે કે પ્રભો! આ ભવદુઃખથી મારે કેમ છૂટવું? આ જીવ હવે ક્યા રાગમાં અટકશે? જે પરભાવમાં એને દુઃખ લાગ્યું તે તરફ હવે કેમ જાશે ?—જેમ કેઈ ખેડૂત બળદને નાક વીંધીને નાથવા, કે ખસી કરાવવા લુહારવાસમાં લઈ ગયે; બળદને ભયંકર પીડા થઈ થડા દિવસ પછી તે બળદ બેવાઈ ગયે; ત્યારે ખેડૂત તેને ગત–ગત લુહારવામાં આવ્યો ને લુહારને પૂછ્યું-“ભાઈ, મારે બળદિયે અહીં આવ્યો છે –કેમકે થડા દિવસ પહેલાં હું તેને અહીં નાથવા લઈ આવે એટલે કદાચ ફરીને તે અહીં આવ્યું હોય ! ” લુહારે કહ્યું : અરે ભાઈ! એ તે કાંઈ ફરીને અહીં આવે? જયાં એને ભયંકર પીડા થઈ તે બાજુ હવે એ ન આવે.—એ તે કેઈકના ખેતરમાં ચરતે હશે. તેમ જ મુમુક્ષુ જીવ સંસાર દુઃખથી ખરેખર ભયભીત થયેલ છે તે ફરીને અવતારમાં આવવા નથી માંગતે ત્યાંથી આઘો ભાગે છે એટલે કે ઉપગને ત્યાંથી પાછો વાળીને શુદ્ધાત્માના ચિંતનમાં જોડે છે. જ્યાં ખરેખર દુઃખ લાગે ત્યાં જીવ જાય નહિ; તે તે પરભાવથી પાછા વળીને ચૈતન્ય તરફ જ આવે કે જ્યાં આનંદને ચારો ચરવા મળે છે. “સંસારમાં જેને કયાંય ન ગમે તે આત્મામાં જ ગમાડે....” ને તેમાં તેને આત્માના સાચા સુખનું વેદના થાય એ જ મોક્ષને માર્ગ છે. જુઓ, બહુ ટૂંકામાં, સરળ રીતે મોક્ષને માર્ગ બતાવી દીધું છે. અરે જીવ! શું તને પરભામાં કે વિષયોમાં સુખ લાગે છે?—તે તને ભવદુઃખને ભય નથી ને મેક્ષસુખને પ્રેમ નથી. જે ભવને ભય હેય તે સંસારમાં ક્યાંય (શુભરાગમાં–પુણ્યમાં કે વૈભવમાં પણ) ચિત્ત ઠરે નહિ; તે જીવ સર્વે પર ભાન પ્રેમ છેડીને આત્માને પ્રેમ કરે ને તેને શુદ્ધપણે ધ્યાવે. પરભાવ રાખીને મેક્ષ કેમ સધાય? રાગવડે શુદ્ધતા કદી ન પમાય માટે તેને છોડ, તેમાં હિતબુદ્ધિ છોડ. જેનાથી કેઈપણ કર્મ બંધાય (–ભલે તે તીર્થંકરપ્રકૃતિ હોય તે પણ) તે પરભાવ છે ને તેને છોડીને શુદ્ધાત્માના ધ્યેયે જ મેક્ષસુખ પમાય છે. અરે, જે રાગને એક કણ પણ રહી જશે તે માટે બે ભવ કરવા પડશે ને ગર્ભ–જન્મનાં ૬ બે સહન કરવા પડશે”—આમ હે જીવ! તને જે દુઃખને ભય લાગે Page #26 -------------------------------------------------------------------------- ________________ આત્મસંબોધન ] [ ૧૭ હોય ને તેનાથી છૂટવા ચાહતે હો તે, વ્યવહારના આશ્રયે જેટલા પરભાવ થાય છે તે બધાયમાં લાભની બુદ્ધિ છેડી દે, તેમને દુઃખરૂપ જાણ. આ રીતે પરભાવોને ત્યાગ ને શુદ્ધાત્મ-ચિંતનમાં એકાગ્રતા થતાં જે વીતરાગી-સમભાવ થાય છે તે જ ભગવાન મહાવીરે કરેલી ને કહેલી સામાયિક છે. સામાયિક કહો કે શુદ્ધાત્માનું ચિંતન કહી,–તે મોક્ષનું કારણ છે. ભાઈ તું પોતે નિર્મળગુણોથી ભરેલે ભગવાન, પિતાનું ધ્યાન કર.-તેમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર ત્રણેય આવી ગયા. તે જ સંવર-નિર્જરા છે, તેમાં રાગ નથી એટલે આસવ-બંધ નથી; તેમાં મિથ્યાત્વાદિ પરભાવ છૂટયા તે જ પ્રત્યાખ્યાન થયું.-આ રીતે શુદ્ધાત્મચિંતન તે જ મોક્ષસુખને ઉપાય છે. શુદ્ધાત્માનું ચિંતન તે કારણ છે ને મોક્ષસુખની પ્રાપ્તિ તેનું કાર્ય છે, તે બંને રાગ વગરની છે ને પોતામાં જ સમાય છે. મને ભૂમિકા પ્રમાણે રાગ આવે, પણ તે જાણે છે કે શુભ રાગ પણ નિરર્થક છે, કેમકે તે રાગ વડે નથી બહારનું કામ થતું, કે નથી અંદર આત્મામાં જવાતું.આમ સર્વે બાહ્યભાવને નિરર્થક સમજીને તેનાથી ભિન્ન શુદ્ધાત્માને ધ્યાવે તે મોક્ષનું કારણ છે. શુદ્ધ આત્મા કે?—કે પુણ્ય-પાપ વિનાને; એક સમયની પર્યાય જેવડાય નહિ સચ્ચિદાનંદ સ્વસત્તાથી પરિપૂર્ણ, કેવળજ્ઞાનની શક્તિથી ભરેલે, ભગવાન પૂર્ણાનંદી-પ્રભુ.... આવા આત્માનું અંતર્મુખ અવલોકન કરીને, તેને ધ્યાનમાં ધ્યાવતાં તે નિર્મળપણે પરિણમીને આનંદ સહિત અનુભવમાં આવે છે, એટલે આત્મા ભવદુઃખથી છટીને મોક્ષસુખને પામે છે. –....આ મોક્ષનો માર્ગ ! [ ૪-૫] બહિરાત્મા, અંતરાત્મા, પરમાત્માનું સ્વરૂપ, તે જાણીને બહિરાત્મભાવ છોડ, અંતરાત્મા થા, પરમાત્માને ધ્યાવ. ભવદુઃખથી ભયભીત જીવને દુઃખથી છૂટવા ને મેલસુખ પામવા માટે શુદ્ધાત્માનું ચિંતન કરવાનું કહ્યું ત્યાં પ્રશ્ન થાય છે કે આત્મા કેટલા પ્રકારનાં છે– કે જેમાંથી શુદ્ધ આત્માનું ચિંતન કરવાનું કહે છે? તેના ઉત્તરમાં કહે છે કે સાંભળ! આત્મા ત્રણ પ્રકારનાં છે– આ. ૩ Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ति पयारो अप्पा मुणहि परु अंतरु बहिरप्पु । पर भाई अंतर सहिउ बाहिरु चयहि भिंतु || ६ || ત્રિવિધ આત્મા જાણીને, તજ બહિરાતમ–ભાવ; થઈ તું અંતર આતમા, ધ્યા પરમાત્મસ્વભાવ. (૬) સ્વભાવથી ખદ્યાય આત્મા જ્ઞાનમય પરમાત્મા છે; પણ પર્યાયમાં કાંઈ બધા આત્મા એકલા નિર્દેળ જ નથી, તેમજ બધા આત્મા એકલા અશુદ્ધ પણ નથી;—તે કઈ રીતે છે? કે પર્યાયમાં આત્માના પરમાત્મા, અંતરાત્માને અહિરાત્મા-એવા ત્રણ પ્રકાર હાય છે; તેને જાણીને હે જીવ! તુ પરમાત્મસ્વરૂપને ધ્યાવીને અંતરાત્મપણુ કર ને બહિરાત્મપણું છેાડ. પ્રગટ સર્વાં જીવ છે. સિદ્ધસમ એટલે કે શક્તિરૂપે તે બધાય જીવા પરિપૂર્ણ પરમાત્મા છે; પણ પર્યાયથી બધાય જીવા સરખા નથી; તેની પર્યાય ત્રણ પ્રકારની થાય છે.- ઉપયોગ લક્ષણ આત્મા કક્રાળ દેહ તે હું બહિાત્મા | ચેઞસાર–પ્રવચન : ૬ હું એક શુધ્ધ... અંતરાત્મા પરમાત્મા ૧. પરમાત્મા : જેવા પરમ આત્મસ્વભાવ છે તેવી જ પૂર્ણદશા પણ જેમને પ્રગટી ગઈ તે પરમાત્મા છે. .. ૨. અતરાત્મા જેણે અંતરમાં પેાતાની પરમાત્મ-શક્તિનું ભાન કર્યું છે, પણ હજી તેવી પૂર્ણદશા પ્રગટી નથી, તેને સાધી રહ્યા છે તે અંતરાત્મા છે. ૩. બહિરાહ્મા: પેાતાની પરમાત્મ-શક્તિને ભૂલીને જે બહારમાં ભટકે છે તે બહિરાત્મા છે. જો કે બહિરામાને પણ શક્તિમાં તે પરમાત્મપણું છે, પણ તે તેને ઓળખતે નથી; જો તે શક્તિને ઓળખે,તેની સન્મુખ થાય તેા તેને અંતરાત્મપણું (સમ્યગ્દષ્ટિપણું) થાય છે ને બહિરાત્મપશુ. ( મિથ્યાષ્ટિપણું ) છૂટી જાય છે; પછી અલ્પકાળમાં તેને Page #28 -------------------------------------------------------------------------- ________________ આત્મસંબોધન 1. [ ૧૯ પરમાત્મપણું પ્રગટી જાય છે. આ રીતે એક જીવનું બહિરાત્મપણું “અનાદિ–સાંત” છે, અંતરાત્મપણું “સાદિ–સાંત” છે ને પરમાત્મપણું “સાદિ-અનંત છેઆત્મા “અનાદિઅનંત' છે. તે બહિરાભપણું, અંતરાત્મપણું ને પરમાત્માપણું–એ ત્રણે એક જીવને એક સાથે નથી હોતાં, ક્રમથી હોય છે. ચિતન્યથી બાહ્ય એવા દેહાદિરૂપે કે ક્રોધાદિરૂપે જે પિતાને માને છે તે બહિરાત્મા છે, પિતાના અંતરમાં ક્રોધાદિથી રહિત ને દેહાદિથી ભિન્ન એવા પરમ આત્મસ્વરૂપને જે જાણે છે તે અંતરાત્મા છે, અને પિતાની પૂર્ણ પરમાત્મદશારૂપે પરિણમ્યા તે પરમાત્મા છે.–આ ત્રણેનું સ્વરૂપ હવેના ત્રણ દોહામાં બતાવશે....તે જાણીને શું કરવું?-કે અંતરાત્મા થઈને પરમાત્મસ્વરૂપે આત્માને દયાવજે ને બહિરાત્મપણાને છેડજે. હે જીવ! બહિરાત્મપણું હોવા છતાં, તેને છોડીને અંતરાત્મા તથા પરમાત્મા થવાની તારામાં તાકાત છે, તેથી કહ્યું કે ત્રણ પ્રકાર જાણીને બહિરાત્મપણું છોડ...ને અંતરાત્મ-ભાવથી પરમાત્મસ્વરૂપને ધ્યાવીને પરમાત્મા થા! હવે અનુક્રમે ત્રણ દેહામાં તે ત્રણેનું સ્વરૂપ કહે છે– [ બહિરાત્મા....સંસારમાં ભમે છે ] मिच्छादसण-मोहियउ परु अप्पा ण मुणेइ । सो बहिरप्पा जिण-भणिउ पुण संसार भमेइ ।। ७ ।। મિથ્યામતિથી મહી જન જાણે નહીં પરમાત્મ, તે બહિરાતમ જિન કહે, તે ભમતો સંસાર. (૭) [ અંતરાત્મા........ ભવને પાર કરે છે ! जो परियारणइ अप्पु परु जो पर भाव चएइ । सो पंडिउ अप्पु मुणहु सो संसारु मुएइ ॥८॥ પરમાત્માને જાણીને, ત્યાગ કરે પરભાવ, તે આત્મા પંડિત ખરો, પ્રગટ લહે ભવપાર. (૮) [ પરમાત્માનાં અનેક ગુણવાચક નામ છે रिणम्मलु रिपक्कलु सुद्ध जिणु विण्हु बुद्ध सिव संतु । सो परमप्पा जिण-भणिर एहउ जाणि णिभंतु ॥६॥ નિર્મળ, નિકલ, જિનેન્દ્ર, શિવ, શુદ્ધ, વિષ્ણુ, બુદ્ધ, શાંત, તે પરમાત્મા જિન કહે, જાણે થઈ નિ બ્રાન્ત. (૯) Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ] [ યેાગસાર-પ્રવચન : ૭-૮–૯ બહારમાં અમુક ક્રિયા કરે અથવા ન કરે તેના ઉપરથી કાંઈ અહિરાત્માનું કે અંતરાત્માનું માપ થઈ શકતું નથી. અંદરમાં તેને આત્મબુદ્ધિ કયાં વર્તે છે તેના અભિપ્રાય ઉપરથી માપ છે. જે પેાતાના પરમાત્મસ્વરૂપને જાણતા નથી ને મિથ્યાબુદ્ધિથી મોહિત થઈ ને દેહાર્દિકને જ નિજરૂપ માને છે તેને જિનભગવાને અહિરાત્મા કહ્યો છે ને તે જીવ ફરીફરીને સ'સારમાં જ રખડે છે. પંડિત આત્મા એટલે કે અંતરાત્મા તે પેાતાના પરમ આત્મતત્ત્વને જાણે છે ને ક્રોધાદિ પરભાવાને હેાડે છે, તે જીવ સંસારને છેડીને અલ્પકાળમાં જ મેાક્ષને પામે છે. મુક્ત થયેલા તે સજ્ઞપરમાત્માને અરિહંત, સિદ્ધ અથવા શુ, બુદ્ધ, જિન વગેરે અનેક ગુણવાચક નામથી કહી શકાય છે.આમ જિનવરદેવે કહ્યું છે, તેને હે જીવ! તું ભ્રાન્તિ રહિત જાણુ. અંદરમાં પેાતાના આનદમૂર્તિ આત્મસ્વભાવના ઉલ્લાસ છોડીને, બહારના કોઈપણ રાગાગ્નિભાવેામાં ઉલસિત-વીય થઈને તેમાં સુખબુદ્ધિ કરે તે બહિરાત્મા છે. અંતરમાં ચૈતન્યના અતીન્દ્રિય આનંદને જે નથી જાણતા તેને જ રાગમાં ને બહારના વિષયામાં વિસ્મયતા થાય છે કે આહાહાહા.... ! ’—એમ મહારમાં પુણ્ય-પાપના ફળમાં રાજી થનારા જીવ અહિરાત્મા છે, ને તે સ'સારમાં દુઃખી થાય છે.—એમ દુઃખદાયક જાણીને તે અહિરામપણાને છેડો...ને પરમાત્મસ્વરૂપના ધ્યાન વડે અંતરાત્મપણું પ્રગટ કરો. C અંતરના સ્વભાવને અનુભવનારા સમ્યગ્દષ્ટિ જીવ ચક્રવર્તીના રાજવૈભવની વચે પણ અંતરાત્મા છે, તેની અનુભૂતિમાં સર્વે પરભાવાના ત્યાગ છે. બાહ્યમાં ત્યાગ ભલે ન દેખાય પણ અંદરમાં રાગ અને ચૈતન્યની ભિન્નતાના વિવેકથી તેના જ્ઞાનમાં બધાય પરભાવા સાથેનુ એકત્વ છૂટી ગયુ છે. અને પરમાત્માને નહિં જાણનારા અજ્ઞાની બહિરાભા, મહારમાં ભલે ત્યાગી હેય, છતાં અંતરમાં તેને રાગાદિ પરભાવા સાથે એકવબુદ્ધિ પડી છે, તેમાં સર્વે પરભાવાનુ ગ્રહણ છે, તેને એય પરભાવને ત્યાગ નથી. અંતરાત્મા જાણે છે કે હું જ્ઞાયકભાવ છું; એક રજકણથી માંડીને સર્વાંસિદ્ધિને વૈભવ તે બધાય મારાથી બાહ્ય છે, તેમાં આત્માને ૐ ભવ્ય ! તું નિઃશંકપણે 'તરમાં પરથી ને કઈ લાભ-નુકશાન નથી.આમ જાણીને શુદ્ધઆત્માને ગ્રહણ કરીને અતરાત્મા થા..ને અંતરમાં પરમાત્માનું ધ્યાન કર. એમ કરવાથી ભવદુઃખથી છૂટીને તું પોતે પરમાત્મા થઈ જઈશ. અરેરે, ‘હું જ્ઞાનસ્વરૂપ છું' એમ પોતાના ખરા અસ્તિત્વને અજ્ઞાની જાણતા નથી, ને પેાતાના અસ્તિત્વને અહારમાં માને છે. અંદર અન ́તગુણથી ભરપૂર પોતાની ચૈતન્યસત્તાનું સામ્રાજ્ય છે, તે સુખથી ભરેલું છે, તેને ભૂલીને અજ્ઞાની ખહારના જડ–વૈભવના સામ્રાજ્યના સ્વામી થવા જાય છે ને મિથ્યામાહથી દુઃખી થઈને સ'સારમાં રખડે છે. Page #30 -------------------------------------------------------------------------- ________________ આત્મસંબોધન ] ' ૨૧ તેને સ તો કરુણાથી સંબોધે છે કે ભાઈ ! તું આવા બહિરામભાવને છોડને અંતરમાં તારા પરમ આત્મવૈભવને જે. આત્મા ઇન્દ્રિથી ભિન્ન, અતીન્દ્રિય જ્ઞાનસ્વરૂપ છે, તેને બદલે ઈન્દ્રિયજ્ઞાનને પિતાનો સ્વભાવ માનીને, ઈન્દ્રિયવિષયમાં અટક્યો, તે પણ બાહ્યદષ્ટિવાળ-બહિરાત્મા છે, તેની બુદ્ધિ મોહથી બેહોશ થઈ ગઈ છે, તે બહારમાં જ્યાં-ત્યાં સુખ માનતે થક, દારૂડિયાની જેમ મિથ્યાત્વના દારૂથી મૂર્હિત થઈને, જ્યાં-ત્યાં પારકી ચેષ્ટાને પિતાની માને છે. પરમાત્માને પિંડલે અખંડ આત્મસ્વભાવ પોતે જ છે–તેને ભૂલીને કર્મજનિત ચેષ્ટાઓને–મનુષ્યપર્યાય તથા ક્રોધાદિક વિભાવોને તે પોતાનું સ્વરૂપ માનીને, તેમાં જ મોહિત થયે છે ને તેને લીધે સંસાર ભ્રમણના ભયાનક દુબે ભોગવી રહ્યો છે. તે દુઃખથી તું ભયભીત થયે હો તે હે જીવ ! અંતરમાં પોતાના પરમાત્મસ્વરૂપને તું દેખ....ને અંતરાત્મા થઈને તું પરમાત્માના પંથમાં આવી જા....મેક્ષમાર્ગમાં દાખલ થઈ જ...આમ ભગવાન જિનદેવ કહે છે. આત્માના અનુભવ સહિતનું આવું અંતરાત્મપણું ચોથા ગુણસ્થાનથી શરૂ થાય છે; ત્યાં તેને અનંતાનુબંધી કષાયના અભાવરૂપ સ્વરૂપાચરણ અથવા “સમ્યક્ત્વ–આચરણ” વર્તતું હોય છે. ઉત્કૃષ્ટ અંતરાત્મપણું બારમા ગુણસ્થાને હોય છે, ત્યાં પૂર્ણ વીતરાગતા છે. પછી તે જીવ અંતમુહૂર્તમાં જ કેવળજ્ઞાન પ્રગટાવી સર્વજ્ઞ–પરમાતમાં થાય છે ને સંસારથી છૂટી જાય છે. અંતરાત્માએ પોતાના અંતસ્વભાવને જાણીને તેને આશ્રય કર્યો છે ને પરદ્રવ્યને પિતાથી બાહ્ય જાણીને તેને આશ્રય છોડ્યો છે. તે આત્મા ભેદજ્ઞાની છે, તે પંડિત છે, શૂરવીર છે, જિનેશ્વરને લઘુનંદન છે, મોક્ષના માર્ગમાં છે, ને તે ભવસાગર તરી જાય છે. અંતરમાં સ્વભાવ અને પરભાવને જુદા જાવે તેમાં બધું આવી ગયુંતે જીવ અંતરાત્મા થઈ ગયે ને મોક્ષમાર્ગમાં આવી ગયે–તે ધન્ય છે. જેણે પિતાના પરમાત્મસ્વભાવને સ્વાનુભવવડે ગ્રહણ કરી લીધે ને પરભાવોને ભિન્ન કર્યો, તેણે જિનવાણીના ૧૨ અંગને સાર ગ્રહણ કરી લીધે; કેમકે જિનવાણીમાં ભગવાને જે કાંઈ ઉપદેશ દીધો છે તે આત્માના શુદ્ધસ્વભાવના ગ્રહણ માટે અને પર ભાવના ત્યાગ માટે જ દીધું છે. જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્મા આખો જ્યાં પ્રત્યક્ષ સ્વસવેદનમાં આવી ગયો ત્યાં જિનવાણીનું કોઈ રહસ્ય તેને બાકી ન રહ્યું સ્વાનુભવમાં તેણે આત્માના સ્વભાવને તાગ લઈ લીધો. તે જ ખરો પંડિત-અંતરાત્મા છે, અપકાળમાં ભવનો નાશ કરીને તે પરમાત્મા થઈ જશે. જેને કોઈ પણ બાહ્યવિષયમાં, રાગમાં, પુણ્યમાં કે પુણ્યફળમાં સુખબુદ્ધિ છે, તેને બહારમાં લગેટી માત્રને પણ પરિગ્રહ ન હોય તે પણ, તે જીવ બહિરાત્મા છે, તેના અભિપ્રાયમાં Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૨ [ યેાગસાર-પ્રવચન : ૭-૮-૯ ચૌદ બ્રહ્માંડના પદાર્થાંના પરિગ્રહ છે. સ્વભાવને જાણ્યા વગર પરભાવ કદી છૂટે નહીં. અને કોઈ સમ્યગ્દષ્ટિ-અ'તરાત્મા ચક્રવતી કે ઇન્દ્ર હોય, મહારમાં પુણ્યફળરૂપે સયેાગના ઢગલા હોય, રાગ પણ હોય, છતાં અંતરના સ્વભાવમાં તે કોઈ ને જરાય અડવા દેતા નથી....મારા સ્વભાવમાં તે નહિ, ને તેમાં કયાંય હું નહિ –આમ ભેદજ્ઞાન વડે તેને પૂર્ણસ્વભાવનુ' ગ્રહણુ અને સવે પરભાવાના ત્યાગ વતે છે....એટલે તે ચારગતિનાં દુ:ખથી છૂટી જાય છે ને મેાક્ષસુખને પામે છે. જ વાત —આ જાણીને હે જીવ! તું પણુ અહિરાત્મપણુ છોડ ને અ ંતરાત્મા થઈ ને પરમાત્માને ઉપાદેય કર. સમાધિશતકના ચેાથા લેાકમાં પૂજ્યપાદસ્વામીએ આ કરી છે : હિરાત્મપણું છેડ ને પરમાત્માને ઉપાદેય કર; પરમાત્મા થવાનેા ઉપાય શું? કે અંતરાત્મા થઈ ને પરમસ્વરૂપનું ધ્યાન કરવુ' તે પરમાત્મા થવાના ઉપાય છે. માટે— બહિરાત્માપણું 813...... અંતરાત્મા થઈ બહિરાત્મપણુ` છેડી....અંતરાત્મા થઈ....પરમાત્માને ધ્યાવે. આવા ઉપાયથી જે પરમાત્મા થયા તે સર્વજ્ઞ છે; તે સČજ્ઞ-પરમાત્માનું સ્વરૂપ એળખીને, તેમને કોઈપણ ગુણવાચક નામથી કહેવામાં વિરોધ આવતા નથી, તેમાંથી કેટલાક નામ અહીં ૯મા દેહામાં કહ્યા છે તે આ પ્રમાણે— પરમાત્માને ધ્યાો નિર્મછઃ—તે સ જ્ઞ-પરમાત્માને મિથ્યાત્વ-રાગ-દ્વેષરૂપ મેલ નથી તેથી તે નિલ છે, સમ્યગ્દષ્ટિ-અંતરાત્માએ જો કે રાગાદિ મેલને પેાતાના સ્વભાવથી જુદા જાણ્યા છે, તેમજ મિથ્યાત્વાદિ ઘણા મેલ તે તેને છૂટી ગયા છે, અંશે નિ`ળતા થઈ છે; પણ હજી કઈક અંશે તેને રાગાદિ-મેલ બાકી છે; અલ્પકાળમાં તેને દૂર કરીને તે પણ નિર્મળ-પરમાત્મા થઈ જશે. · લેગસ ’–સૂત્રમાં અરિહંતની સ્તુતિ કરતાં તેમને વિદુચरयमला ।” કહેલ છે–એટલે કે દ્રવ્યકરૂપ રજને તથા ભાવકમ રૂપ મેલને ધેાઈ નાંખીને જેએ નિમલ-પરમાત્મા થયા છે....એવા તીર્થંકર ભગવતે મારા ઉપર પ્રસન્ન થાઓ. 6 નિષ્ટઃ---‘ કલ ’ એટલે શરીર; ભગવાન સિદ્ધપરમાત્માને શરીરહોતું નથી તે અપેક્ષાએ ‘નિકલ ’ કહ્યા છે. અરિહતદેવને ‘સકલપરમાત્મા’ કહેવાય છે. સિદ્ધ પરમાત્માને Page #32 -------------------------------------------------------------------------- ________________ આત્મસંબંધન ] [ ૨૩ નિકલ પરમાત્મા’ કહેવાય છે, જ્ઞાન જ તેમનું શરીર છે, જડ શરીરને સંગ તેમને નથી. અથવા “કલ” એટલે કલુષતા-પાપ, તેનાથી રહિત હોવાથી પરમાત્મા “નિષ્કલ” છે. શુદ્ધ –તે પરમાત્મા દ્રવ્યકર્મ–ભાવકર્મ-કર્મથી રહિત “શુદ્ધ” છે, બીજા કેઈન સંગ વગર, એકલા છે; એકલા હોવાથી શુદ્ધ છે, પરિપૂર્ણ છે. દ્રવ્યથી–ગુણથી–પર્યાયથી સર્વ પ્રકારે શુદ્ધ છે. તેમને ઓળખતાં આત્માનું શુદ્ધસ્વરૂપ ઓળખાય છે. તેથી કહ્યું કે પરમાત્મસ્વરૂપને ધ્યાવીને અંતરાત્મા થા. વિન–મિથ્યાત્વ-ધાદિ ભાવે આત્માનું અહિત કરનારા હોવાથી શત્રુ છે, પરમાત્માએ વીતરાગભાવ વડે તેને જીતી લીધા હોવાથી તેઓ જિન છે. આ સિવાય બહારમાં કોઈ દુર્જનને કે રાક્ષસ વગેરેને મારે, કે ભક્તોને સહાય કરે—એવા રાગ-દ્વેષનાં કામ ભગવાન પરમાત્માને હેતાં નથી. પરમાત્મા તે ક્રોધાદિને જીતીને વીતરાગ થયા છે. મિથ્યાત્વાદિને જીતવાની અપેક્ષાએ તે સમ્યગ્દષ્ટિને ચોથા ગુણસ્થાનથી પણ “જિન” કહેવાય છે, એવા જિનોમાં શ્રેષ્ઠ હોવાથી પરમાત્મા જિનવર છે. સિદ્ધ-અરિહંતા–પિતાના કેવળજ્ઞાનાદિ પ્રજનને સાધી લીધું હોવાથી તેઓ જ “સિદ્ધ” છે, તથા ઘાતકર્મોને ઘાત કર્યો હોવાથી તેઓ “અરિહંત' છે. વિણ:–વિષ્ણુ એટલે સર્વમાં વ્યાપનારા; અહીં જૈનના વિષ્ણુની વાત છે. કઈ રીતે? સર્વજ્ઞ પરમાત્માનું જ્ઞાન સમસ્ત વિશ્વને જાણી લે છે તે અપેક્ષાએ ઉપચારથી તેમને સર્વમાં વ્યાપક અર્થાત્ વિષ્ણુ કહેવામાં આવે છે. ત્રણકાળ-ત્રણલેકમાં કેઈપણ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ બાકી નથી કે જેને પરમાત્માનું જ્ઞાન જાણતું ન હોય. આ અપેક્ષાએ સ્તુતિમાં એમ કહેવાય છે કે હે ભગવાન! જગતના જડ કે ચેતન કેઈ પદાર્થ આપની સર્વજ્ઞતાની આણને લેપતા નથી, તે માટે કાંઈ તેમને ત્રાસ કે ભય આપવું પડતું નથી કે “મેં આમ જાણ્યું છે માટે તારે આમ પરિણમવું જ પડશે !” ભય કે ત્રાસ વગર, ભગવાને જેમ જાણ્યું તેમ જ પદાર્થો પરિણમે છે. સમ્યકત્વાદિ કાર્યમાં પુરુષાર્થ વગેરે અનેક કારણો એકસાથે ભગવાને જોયા છે. આવા સર્વજ્ઞસ્વભાવને સ્વીકાર પોતાના જ્ઞાનસ્વભાવની સન્મુખતાપૂર્વક જ થાય છે; રાગવડે કે રાગની સામે જોઈને તેને ખરે સ્વીકાર થઈ શકતું નથી. રાગથી ભિન્ન થયેલી જ્ઞાનપર્યાયમાં જ સર્વજ્ઞસ્વભાવને સ્વીકાર કરવાની તાકાત છે. આ રીતે “જ્ઞ–સ્વભાવી” ભગવાનનો નિર્ણય કરવામાં મેક્ષને અપૂર્વ સ્વસમ્મુખ પુરુષાર્થ આવી જાય છે. જે પરમાં કાંઈપણ ફેરફાર કરવાનું માને છે તે સર્વને માનતું નથી. જ્યાં સર્વને સ્વીકાર કર્યો ત્યાં પોતે પરનો અકર્તા થયે; –આવા વિતરાગી-જ્ઞાનભાવરૂપ પુરુષાર્થપૂર્વક તેને મોક્ષમાર્ગ શરૂ થઈ ગયે. જુઓ, સર્વજ્ઞ–પરમાત્માની ઓળખાણમાં આ બધા ગભર ન્યાયે આવી જાય છે. સર્વજ્ઞ–પરમાત્મા કેવા હોય તે ઓળખે તે Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ] ( ગસાર–પ્રવચન : ૭-૮-૯ મોક્ષમાર્ગના બધા ખુલાસા થઈ જાય, ને પરમાં કબુદ્ધિ વગેરે બધી બ્રમણ છૂટી જાય, યુઃ– તે જ પરમાત્મા સર્વજ્ઞ, સ્વ-પર બધા તત્ત્વોને અનેકાન્તસ્વરૂપે બધે છે – જાણે છે તેથી બુદ્ધ છે. વસ્તુને એકાંત ક્ષણિક માને કે એકાંત નિત્ય માને, અનેકાન્તસ્વરૂપ ન જાણે છે તે ખરેખર બુદ્ધ નથી પણ અબુધ-અજ્ઞાની છે. સર્વજ્ઞ પરમાત્મા જ પરમબુદ્ધ બોધ સ્વરૂપ છે, તેમને જ સમસ્ત પદાર્થોને સાચે બેધ છે. શિવ-શાંતઃ–તે જ સર્વજ્ઞપરમાત્મા શિવ એટલે કલ્યાણરૂપ છે, ને પરમ શાંત છે, કષાયનો કઈકેલાહલ તેમનામાં નથી, અકષાયપણે વીતરાગી શાંતરસની પૂર્ણ ધાર તેમનામાં વહે છે. જો કે અરિહંત પરમાત્માને તે દેહ પણ એકદમ શાંતમુદ્રાવાળો હોય છે – જાણે ઉપશમરસ વરસતો હોય !–પણ અહીં દેહની વાત નથી, અહીં તે આત્મા પોતે પરમાત્મદશા પામે તેની શાંતિની વાત છે. અહા, પરમાત્માની શાંતિની શી વાત ! જ્યાં સમ્યગ્દર્શનમાંય અપૂર્વ શાંતરસ વેદાય છે ત્યાં કેવળી–પરમાત્માના પૂર્ણ શાંતરસનું તે શું કહેવું ! ' ભાઈ, પરમાત્મા થવા માટે તું આવા પરમાત્માને ઓળખ ! તારો સ્વભાવ પણ આવો જ છે. પરમાત્માની આવી વ્યાખ્યા અનેકાન્તમય જૈનમાર્ગ સિવાય બીજે ક્યાંય હોતી નથી. આત્મા સ્વતંત્ર વસ્તુ છે, તે ત્રિકાળી ટકે પણ છે ને પર્યાયમાં પલટે પણ છે, તેથી તે બહિરાત્મપણાથી છૂટીને અંતરાત્મા ને પરમાત્મા થઈ શકે છે.–આવા દ્રવ્યપર્યાયરૂપ સ્વતંત્ર આત્માને સ્વીકાર હોય ત્યાં જ આત્માનું ત્રિવિધપણું બની શકે છે, બીજા એકાંતમતમાં બની શકતું નથી. જિનદેવે કહેલા આવા વસ્તુસ્વરૂપને નિ:શક જાણીને હે ભવ્ય! બહિરાત્મપણને તું શીધ્ર છેડ, અંતરાત્મા થઈને પરમાત્માને ધ્યાવ.... એટલે તને પણ તારા સ્વભાવમાંથી આવું પરમાત્મપણું પ્રગટ થશે. અહીંની જેમ જ સમાધિશતકમાં પૂજ્યપાદસ્વામીએ પણ ત્રિવિધ આત્માનું વર્ણન કર્યું છે, ને “પરમાત્મા ”નાં અનેક નામે છઠ્ઠા કલેકમાં કહ્યા છે, તેમાં તે પરમાત્માને અવ્યય, પરમેષ્ટિ, પરાત્મા, ઈશ્વર વગેરે કહ્યું છે. તે પરમાત્મા પિતાના કેવળજ્ઞાનાદિ અનંત ચતુષ્ટયથી કદી ચુત થતા નથી, અથવા મોક્ષપદ છેડીને ફરીને કદી ભવમાં આવતા નથી માટે “અવ્યય” છે. પોતાના પરમસ્વરૂપમાં સ્થિર થયા હોવાથી તેઓ પરમેષ્ટિ” છે, તેઓ જ “પરાત્મા” = પર–આત્મા = ઉત્કૃષ્ટ આત્મા છે; પોતાના જ્ઞાન આનંદરૂપ જે અનંતગુણવૈભવ તેના ઈશ-સ્વામી હોવાથી “ઈશ્વર’–પરમેશ્વર છે. સમય” એટલે બધા પદાર્થો, તેમાં શ્રેષ્ઠ-સારભૂત હોવાથી તેઓ જ “સમયસાર” છે.– આવા ગુણસૂચક નામોથી “પરમાત્મા’ ઓળખાય છે. સિદ્ધપરમાત્માને તે દેહ જ હોતો નથી; અરિહંત પરમાત્માને સંગરૂપે શરીર હોય તોપણ ખેરાક-પાણી, ભૂખ-તરસ, મળ-મૂત્ર કે રેગાદિ હોતાં નથીતેમને તે ચૈતન્યના અનંત-અતીન્દ્રિય આનંદનું જ ભેજન છે. Page #34 -------------------------------------------------------------------------- ________________ આત્મસંબોધન | [ ૨૫ પરમાત્મા–ભગવાન બધા નું જ્ઞાન કરે છે, પણ પિતે પુણ્ય-પાપના ફળમાં કોઈ જીવોને સ્વર્ગમાં કે નરકમાં મોકલતા નથી. તેમના કેવળજ્ઞાનરૂપ ચોપડામાં ત્રણકાળની બધી નેંધ છે, પણ કોઈનું કર્તાપણું કે રાગદ્વેષ નથી. કયે જીવ ક્યારે સમ્યગ્દર્શન કે કેવળજ્ઞાન પામશે, કયારે મોક્ષ પામશે, તે બધું તે પરમાત્માના જ્ઞાનમાં લખાયેલું–સ્પષ્ટ જણાયેલું છે. જેણે પરમાત્મા થવું હોય તેણે આવા પરમાત્માની ઓળખાણ કરવી ને તેવા જ પરમાત્મસ્વરૂપે પિતાના આત્માને ધાવવો....જેથી આત્મા પોતે અલ્પકાળમાં પરમાત્મપદને પામશે ને ભવદુઃખથી છૂટશે. આ રીતે ત્રણ પ્રકારના આત્માનું સ્વરૂપ કહ્યું: હવે બહિરાત્મપણાનું ફળ તથા , અંતરાત્મપણાનું ફળ શું છે, તે બે દેહામાં બતાવશે. [ ૬-૭-૮-૯ ] વીતરાગી મોક્ષમાગને પડકાર કરતાં તે કહે છે કે અરે, રાગને ધર્મ માનનારા કાયરો ! તમે ચૈતન્યના વીતરાગ માગે નહિ ચડી શકો. ચેતન્યને સાધવાનો સ્વાધીન પુરુષાર્થ તમે નહિ પ્રગટાવી શકે. સ્વાધીન ચૈતન્યને તમારો પુરુષાર્થ ક્યાં ગયે? તમે ધર્મ કરવા નીકળ્યા છે, તે ચૈતન્યશક્તિની વીરતા તમારામાં પ્રગટ કરો, એ વીતરાગી વીરતા વડે જ મોક્ષમાર્ગ સધાશે. અહે, વીતરાગી સંતની આવી હાક સાંભળીને કે ન જાગે? રાગના બંધન તોડીને વીતરાગી વીરમાર્ગમાં કેણ ન આવે ! અા ૪ Page #35 -------------------------------------------------------------------------- ________________ ૨૬ } સર-પ્રવચન : ૧૦-૧૧ બહિરામભાવથી ભવદુ:ખ, અંતરામભાવથી મોક્ષસુખ. માટે હે જીવ! નિજરૂપને જાણીને તું અંતરાત્મા થા. બહિરાત્મા છવ શું માને છે અને તેનું ફળ શું છે? તથા અંતરાત્માજીવ શું માને છે ને તેનું ફળ શું છે?—તે વાત ત્રણ દોહામાં બતાવે છે– देहादिउ जे पर कहिया ते अप्पाणु मुणेइ । सो बहिरप्पा जिण भणिउ पुणु संसारु भमेइ ।। १० ।। देहादिउ जे पर कहिया ते अप्पाणु ण होहि । इउ जाणेविणु जीव तुडं अप्पा अप्प मुणेहि ॥११॥ દેહાદિક જે પર કહ્યાં. તે માને નિજરૂપ; તે બહિરાતમ જિન કહે, ભમતો તે ભાવકૂપ. (૧૦) દેહાદિક જે પર કહ્યાં, તે નિજરૂપ ન થાય; એમ જાણીને જીવ તું, નિજરૂપને નિજ જાણે. ( ૧૧ ). દેહાદિક પદાર્થોને પર કહેવામાં આવ્યા છે, તે કદી આત્મારૂપ થતાં નથી, છતાં હે જીવ! બહિરાત્મબુદ્ધિથી તું તે દેહાદિકને પોતારૂપ માનીને ભવમાં ભમી રહ્યો છે. પણ હવે, તે દેહાદિક પરદ્રવ્ય કદી નિજરૂપ થતા નથી એમ તું જાણ, ને આત્માને જ આત્મા જાણુ.જેથી તારું ભવભ્રમણ મટે. આ ચૈતન્યસ્વરૂપ આત્મા દેહરૂપ નથી, ધાદિ પણ તેનું સ્વરૂપ નથી. છતાં “હું ક્રોધી, હું રાગી, હું મનુષ્ય ” એમ અજ્ઞાની પિતાને શરીરાદિરૂપ માને છે, ને ક્રોધાદિને અનુભવીને સંસારમાં દુઃખી થાય છે. માટે હે જીવ! તું તારા નિજરૂપને જાણ ને પર નિજરૂપ ન માન. પરને નિજરૂપ માનવા છતાં અનંતકાળમાંય કોઈ પરદ્રવ્ય પિતારૂપ તે થયું નહીં. જુદું છે તે જુદું જ રહે છે. પ્રભો ! તું જ્ઞાનસ્વરૂપ જ છો. તારા ચૈતન્યભાવમાં રાગનય પ્રવેશ નથી તે જડ-શરીરાદિને તે પ્રવેશ ક્યાંથી હોય? તે તારાં કેમ થાય? ચારગતિના શરીર કે તે સંબંધી ઉદયભાવે પણ તારું સ્વરૂપ નથી. એમાંથી તારું ચૈતન્યસ્વરૂપ જુદું પાડી લે. જિનદીક્ષા લઈને સમ્યગ્દષ્ટિ જીવ મુનિ થાય ત્યારે “પંચમહાવ્રત અંગીકાર કર્યા, અથવા દર્શનાચાર–જ્ઞાનાચાર વગેરે પંચાચાર અંગીકાર ક્ય”—એમ પણ કહેવામાં આવે, પણ તે તે શુદ્ધતા સહિતની વાત છે; શુદ્ધતા સાથે એવી મર્યાદાવાળા જ આચરણ હોય છે, તેનાથી વિશેષ રાગ હેતું નથી અને તે પણ કયાં સુધી ? કે પૂર્ણ શુદ્ધતા Page #36 -------------------------------------------------------------------------- ________________ આત્મસંબોધન ] [ ૨૭ થાય ત્યાં સુધી જ; પછી સ્વરૂપમાં ઠરીને વીતરાગતા થતાં તે બધા શુભરાગનાં આચરણ પણ છૂટી જશે–એટલે તે આત્માનું સ્વરૂપ નથી—એમ ધમને ભાન છે. આ રીતે પંચાચાર વગેરેને ગ્રહણ કર્યા” તેને અર્થ તે ભૂમિકામાં શુદ્ધતા સાથે તે રાગ હોય છે એમ બતાવ્યું છે, પણ ધર્માત્મા કાંઈ તે રાગને પિતાના સ્વરૂપ તરીકે ગ્રહણ કરતા નથી: ‘આ ખરેખર મારા શુદ્ધાત્માનું સ્વરૂપ નથી”—એમ તે અંતરાત્મા જાણે છે. ભાઈ, તારે સંસારથી છૂટવું હોય તે, નિજરૂપ શું ને પરરૂપ શું તેને બરાબર વિવેક કર; મોક્ષનું કારણ શું ને સંસારનું કારણ શું? તે બરાબર જાણું. ૨૧ પ્રકારના ઉદયભાવે છે તે જીવની પર્યાયમાં થતા હોવાથી તેને વ્યવહારે “સ્વતત્ત્વ” પણ કહ્યાં છે, પણ ખરેખર શુદ્ધચૈતન્યસ્વરૂપ જીવનું નિજરૂપ તે નથી, નિજરૂપથી તે ભાવ બાહ્ય છે. - હું દેવ ટ્ટ મનુષ્ય | હું મનુષ્ય _ હું તિર્યંચ હું તિર્થ , ' . અજ્ઞાયક ભાવ છું હું નારક જ્ઞિાની પોતાને શરીરથી ભિન્ન 1 અજ્ઞાની પોતાને દેવ-મનધ્ય એક જ્ઞાયકભાવ પણે અનુભવે છે. તિર્યંચ-નારકપણે અનુભવૅછે. જે જીવ ચારગતિવાળે હું, પાંચ ઈન્દ્રિયવાળે હં, કેથી હુ”—એમ ઉદયભાવરૂપે પિતાને અશુદ્ધ જ અનુભવે છે–તે બહિરાત્મા છે. અંતરાત્મા જ્ઞાની તે એ બધાયથી ભિન્ન માત્ર એક જ્ઞાયકભાવસ્વરૂપ હું છું એમ પિતાને શુદ્ધ અનુભવે છે. શુદ્ધજીવ તે ચૈતન્ય લક્ષણ છે, ઉદયભાવ કાંઈ તેનું લક્ષણ નથી. ઉદયભાવ તે અશુદ્ધજીવનું લક્ષણ છે. તેને જે નિજરૂપ માને તેને અશુદ્ધતા કદી મટે નહીં. પૂર્ણ–પરમાત્મદશાને પામેલા શુદ્ધ આત્મામાં જે ભાવે નથી રહેતા તે બધાય બહિરભાવે છે, તે હું નથી. હજી પરમાત્મા થયા પહેલાં ચોથાગુણસ્થાને પણ ધર્માત્મા આ જ અનુભવ કરે છે કે Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ] [ યોગસાર-પ્રવચન : ૧૦-૧૧ મારો સુશાશ્વત એક દર્શન-જ્ઞાનલક્ષણ જીવ છે; બાકી બધા સંયોગલક્ષણ-ભાવ મુજથી બાહ્ય છે. જ્ઞાયકભાવમાં સમાય એટલે જ હું છું; બીજા કોઈ પણ પરભાવોમાં હું નથી, તે કોઈ મારા સ્વરૂપમાં નથી. અહહા! એકવાર અંતરમાં ઊતરીને આવો અનુભવ તો કરો. આવા સ્વભાવને સ્વીકાર કરતાં જ સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન થશે ને ભવભ્રમણનાં દુઃખ છૂટી જશે....બાપુ! આ સિવાય બીજી તે કઈ રીતે તારા ભવદુઃખને આરો આવે એમ નથી. બહિર્મુખ એવા રાગભાવે તારા અંતઃસ્વભાવને સાધવામાં તને મદદરૂપ કેમ થાય?–એ તો ઉલ્ટા વિઘ્નરૂપ છે, માટે તેને ભિન્ન જાણું...તેને એકકર બહાર રાખીને અંતરના સ્વભાવને જે. –ચારગતિ દુઃખથી ડરે..તે તજ સૌ પરભાવ.” ભાઈ, એ પરભાવ...ભલે શુભ હોય તો પણ તેના વડે તારી શોભા નથી; તેના ફળમાં દેવાદિનું શરીર મળે તે પણ પુગલ છે, તે કાંઈ તું નથી, કે તેનાથી તારી શોભા નથી. ઊલટું અશરીરી-ચૈતન્યપ્રભુને શરીરમાં પૂરાઈ રહેવું તે શરમની વાત છે. ' અરેરે, શરીરની મમતા તે તે સંસાર છે; મૂરખ (બહિરાત્મા) હોય તે એનાથી પિતાની શોભા માને. ભાઈ એનાથી તારી મેટાઈ માનીશ તે આ મનુષ્ય અવતારમાં આત્મહિતના અવસરને તું ગુમાવી દઈશ. તારી શોભા ને મહાનતા તો તારા ચૈતન્યસ્વરૂપથી જ છે, સિદ્ધપ્રભુ જેવી મહાનતા તારામાં જ છે. સિદ્ધ થઈશ ત્યારે તું પોતે જ સિદ્ધ થઈશ; તે સિદ્ધપણું કાંઈ બહારથી તારામાં નહીં આવે, આ દરથી જ પ્રગટ થશે. જેમ શરીરમાં રોગની મોટી ગાંઠો નીકળે તેનાથી કોઈ શરીરની શોભા નથી, તે તો કલંક છે, તેમ બહારના સગો ને વિભાવો વડે કાંઈ આત્માની શોભા નથી, તે તે કલંક છે. ધર્મ તેને સારું કેમ માને ?–તેને પોતાનું સ્વરૂપ કેમ માને? અને જે તેને સારાં માને તે તેને છેડશે ક્યાંથી ? ને તેને છેડ્યા વગર મોક્ષ પામશે કયાંથી? હે જીવ! તારે તો ભવથી છૂટીને મેક્ષ પામે છે ને !–તે તું “નિજરૂપને જ નિજ જાણ; પરને નિજરૂપ ન જાણ.” આ આત્મા જ્ઞાયક-ભગવાન ! એ “જ્ઞાયકના માથે રાગનાં કે પરના કર્તુત્વના બજા ન શોભે. પરની ભેળસેળ વગરનું શુદ્ધ જ્ઞાયકતત્ત્વ પોતે પિતામાં આનંદના અનુભવસહિત શોભે છે,-એમ ભગવાન જિનદેવ કહે છે. રાગને કણ કે રજકણ તે ચૈતન્યભાવરૂપ થઈ શકતા નથી, ને ચૈતન્યભાવ રાગરૂપ કે રજકણરૂપ થઈ જતા નથી. સ્વલક્ષણવડે તેમની અત્યંત ભિન્નતા છે. ચેતન તે જડ ન થાય; સ્વભાવ તે વિભાવ ન થાય. ચૈતન્યરસથી જુદા જે કઈ ભાવે છે તે બધાય અનાત્મા છે. શરીર અને વિકલ્પ આંધળાઅચેતન છે, ચૈતન્યસૂર્યના પ્રકાશમાં તેને પ્રવેશ નથી, બહાર જ છે. ચૈતન્યરૂપ સ્ફટિકમણિ ઉજજવળ છે. કષાયની કાળી ઝાંય તે તેનું સ્વરૂપ નથી. જુઓ ટૂંકામાં કેવું સ્પષ્ટ ભેદજ્ઞાન કરાવ્યું છે ! આવું ભેદજ્ઞાન કરે તેને સમ્યગ્દર્શન Page #38 -------------------------------------------------------------------------- ________________ [ ર૯ • આત્મસંબોધન ]. થાય ને ભવને અંત આવે માટે હે વત્સ! તું ભેદજ્ઞાન કરીને તારા નિજરૂપને જાણ. - શરીરાદિ તે અછવભાવ. * રાગાદિ તે વિભાવભાવ, - જ્ઞાન–આનંદમય સ્વભાવભાવ, –એ ત્રણેનું ભિન્ન ભિન્ન સ્વરૂપ છે. તેમાં જ્ઞાન–આનંદમય સ્વભાવભાવ તે મારું નિજરૂપ છે....બીજું બધું મારા નિજરૂપથી બહાર છે.-આમ નિજરૂપને જાણવું-માનવું -અનુભવવું તે મોક્ષમાર્ગ છે. જુઓ, અહીં સંસારથી ભયભીત જીવને સંબોધે છે કે તું આ રીતે તારા આત્માના યથાર્થ સ્વરૂપને ઓળખ તે તારું ભવભ્રમણ મટશે ને તું પરમસુખને પામીશ. ભવથી ભયભીત આત્માના સંબંધન માટે “નોવિંદમુનિએ આ દોહા રચ્યા છે. | હે જીવ! તારું કાર્ય તારામાં હોય છે, તારાથી બહાર નથી હોતું. ખરેખર જે કત હોય તે પિતાના કાર્યથી જુદો રહેતું નથી, એટલે જે આત્મા કર્તા થઈને અજીવશરીરનાં કામ કરે છે તે પિતે અજીવ થઈ જાય. જડકાર્યને કર્તા જડ હોય; ચેતન-કાર્યને કર્તા ચેતન હોય. ચેતન કદી જડકાર્ય ન કરે, જડ કદી ચેતનકાર્ય ન કરે. ભાઈ, એકવાર આવું ભેદજ્ઞાન કરીને આત્માની અંદર તે આવ. તું ત્રણેકાળ એકલે, બીજા બધાથી જુદો છે. આ રીતે હે જીવ! તું પિતાને આત્મારૂપે ઓળખ.. નિજરૂપને નિજરૂપ જાણ. નિજરૂપને જ નિજ જાણતાં શું થાય છે તે હવેના દેહામાં કહે છે. [૧૦-૧૧] ક [ આત્માને આત્મરૂપ જાણતાં મેક્ષસુખની પ્રાપ્તિ ] अप्पा अप्पउ जइ मुणहि तो रिणवाणु लहेहि । पर अप्पा जइ मुगहि तुहुँ तो संसार भमेहि ॥१२॥ નિજને જાણે નિજરૂપ, તે પોતે શિવ થાય; પરરૂપ માને આત્મને, તો ભવભ્રમણ ન જાય. ૧૨. દેહથી ભિન્ન, રાગાદિથી ભિન્ન એવા પિતાના શુદ્ધ આત્માને જ જે આત્મારૂપે જાણીશ–અનુભવીશ તે... હે જીવ! તું નિર્વાણરૂપ મોક્ષસુખને પામીશ. પણ જે પરને આત્મારૂપ માનીશ તે તું સંસારમાં ભમીશ. સંસાર-બ્રમણથી ડરતે હો..ને મોક્ષસુખને ચાહતે હો તે...તું નિજને જ નિજરૂપ જાણ. “શુદ્ધ-બુદ્ધચૈતન્યઘન સ્વયં તિ–સુખધામ –આવા સ્વરૂપે જ આત્માને અનુભવમાં લે. જે આવા આત્માને ઓળખે છે તે સંસારબ્રમણથી છૂટીને મોક્ષસુખ પામે છે. પોતે પરમાત્મા થાય છે.-આ રીતે એક જ દેહામાં Page #39 -------------------------------------------------------------------------- ________________ [ રેગસાર–પ્રવચન : ૧૨ • ૩૦ 1 સંસારની તેમજ મોક્ષની બંને વાત બતાવી દીધી છે. જ્ઞાન-દર્શન–આનંદને પિંડ શુદ્ધ આત્મા હું છું એમ પહેલાં પરભાવથી છૂટું સ્વતત્ત્વ લક્ષણ લે–દષ્ટિમાં થે, તે તેમાં ઉપગની એકાગ્રતા વડે, પરભાવથી સર્વથા રહિત . એવા પરમપદને પામે. શુદ્ધતાના ઘોલનમાં વચ્ચે રાગાદિ કરવાનું ન આવે. કેઈ કહે છે કે , શુદ્ધ આત્માને જાણી લઈએ. પણ પછી શું કરવું? –અરે ભાઈ! આત્માનું સ્વરૂપ જાણ્યા પછી એ પૂછવું નહીં પડે. તરસ તે લાગી છે, હાથમાં પાણીને ખ્યાલ આવ્યા,-હવે શું કરવું?–એમ કાંઈ પૂછવું પડે ? ગટગટ પીવા જ માંડે ને તરસ મટાડે....તેમ જીવ મેક્ષને અર્થ થયો, આત્માને જિજ્ઞાસુ થયે, ને જ્ઞાનીજનો પાસેથી આત્માનું સ્વરૂપ જાણીને તેની અપૂર્વશાંતિને અનુભવ કર્યો.. શાંતિને દરિયે પોતામાં પ્રાપ્ત થયે....પછી પૂછવું નથી પડતું કે હવે શું કરવું? એ તે અંતરમાં એકાગ્ર થઈને શાંતરસનું પાન કરતાં-કરતે, પરભાવને છેડીને પરમાત્મા થઈ જાય છે. –આત્માને જાણ્યા પછી તે શુભરાગ કરવાનું આવશે ને ? તે કહે છે કે ને...પછી પણ રાગને છોડવાનું ને વિતરાગતા જ કરવાનું આવશે. વચ્ચે રાગ આવશે તો તે હેયપણે આવશે, ચૈતન્યથી ભિન્નપણે આવશે. જ્ઞાની તેમાં રોકાશે નહિ, તેને મેક્ષનું સાધન માનશે નહિ; શુદ્ધાત્માના શેલનને જ સાધન બનાવીને તેના વડે રાગને તેડીને મોક્ષને સાધશે. આત્મા ચૈતન્યસ્વરૂપ છે, તેને સ્વભાવ સ્વ-પરપ્રકાશક છે; આવા આત્માને જાણનાર ધર્મજીવ પોતાના શુદ્ધ આત્માને તે સ્વપણે પ્રકાશે છે; ને રાગાદિ સમસ્ત પરભાવોને પરપણે પ્રકાશે છે, તેને સ્વતત્વમાં એકમેક કરતા નથી.–આવા ભેદજ્ઞાન વડે નિજરૂપને જ નિજરૂપે જાણતાં મોક્ષ પમાય છે; ને દેહાદિ પરને નિજરૂપ માનતાં ભવભ્રમણ થાય છે.—બંને માર્ગ બતાવ્યા....તારે મેક્ષના માર્ગે આવવું હોય તે નિજરૂપને નિજ જાણ; પરને પરરૂપ જાણ. આત્મા જડને પ્રકાશે ખરે પણ પિતે જડ ન થાય; આત્મા રાગને પ્રકાશે ખરો પણ પિતે રાગ ન થાય; કેમકે તેમને પરપણે જાણે છે. અને ચૈતન્યસ્વરૂપને સ્વઘરપણે પ્રકાશીને તેમાં તન્મય થઈને વસે છે. શરીર કે રાગ તે કાંઈ આત્માને વસવાનું ઘર નથી, તે તે પરઘર છે. પરઘરમાં રહેવું તે સંસાર છે; તેને છેડીને શુદ્ધાત્માના સ્વઘરમાં વસવાની ને મોક્ષ પામવાની આ વાત છે. ભવભ્રમણથી થાકી ગયેલા જીવને માટે આ “આત્મસંબોધન” છે; અરે જીવ! આત્માને ભૂલીને તું ઘણું-ઘણું ભવમાં રખડયો...બહુ દુઃખી થયોહવે બસ ! હવે તે તેનાથી છૂટવાને આ અવસર છે. માટે તારામાં રહેલા પરમતત્ત્વને જાણી લે...જેથી તારું આ ભવભ્રમણ છૂટી જાય. [૧૨] Page #40 -------------------------------------------------------------------------- ________________ આમ બોધન ] [ ૩૧ * આત્મજ્ઞાન સહિત તપ વડે શીધ્ર પરમપદ-પ્રાપ્તિ જ इच्छा रहियउ तव करहि अप्पा अप्पु मुणेहि । तो लहु पावइ परम-गई फुडु संसारु ण एहि ॥१३॥ વિણ પછી શુચિ–તપ કરે, જાણે નિજરૂપ આપ; રાવર પાર્મ પરમપદ, તપે ન ફરી ભવ-તાપ. ૧૩. પ્રથમ તે જે આત્માને આત્મારૂપે જાણે, પછી તેના જ ચિંતનમાં ઉપયોગ એકાગ્ર થતાં બહારની કઈ શુભાશુભ ઇચ્છા જ ન રહે, તે ઈચ્છા વગરનો તપ છે, તેમાં ચૈતન્યની વીતરાગતાને પ્રતાપ છે, આવો તપ કરનાર જીવ ભવના તાપમાં તપતા નથી, તે શીધ્ર પરમપદને પામી જાય છે. જુઓ, આ મોક્ષ માટે તપ! આત્માના જ્ઞાન વગર આ સમ્યક્ તપ હોતે નથી. એ જીવ તે કષાયમાં તપે છે, ચૈતન્યની શાંતિમાં ઠરતું નથી. આત્મજ્ઞાનથી જીવ નિર્વાણ પામે છે એમ ૧૨ મી ગાથામાં કહ્યું-અને જે તે જ્ઞાનની સાથે સ્વરૂપમાં એકાગ્રતારૂપ તપ હોય તે તે “શીઘ્ર” નિવણને પામે છે....એમ કહીને અહીં ચારિત્રવંત મુનિવરોની વિશેષતા બતાવી છે–તેઓ તે જ ભવે પણ મોક્ષને પામે છે. ઈચ્છા વગરને-રાગ વગરને શુદ્ધ આત્મા જાયે હેય, રાગને દુઃખરૂપ જાણ્યો હોય ને રાગ વગરના ચૈતન્યમાં સુખ છે એમ અનુભવ્યું હોય,–તે તેમાં એકાગ્ર થઈને ઈચ્છાને નિરોધ કરે ને?—પણ રાગમાં ને ઈચ્છામાં જ જેને સુખ લાગતું હોય, એનાથી જુદા આત્માનું ભાન પણ જેને ન હોય, તે ઈચ્છાને નિષેધ ક્યાંથી કરે? ને ઈચ્છાનિરોધ વગરને તપ તે મોક્ષનું કારણ કેમ થાય? અજ્ઞાની ગમે તેટલા વ્રત–તપ–ઉપવાસાદિ કરે પણ તે માનું કારણ થતું નથી, ને તેને ભગવાને સાચે તપ કહ્યો નથી. ચિતન્યના પ્રતાપરૂપ સાચે તપ તે તે નિર્જરા અને મોક્ષનું કારણ થાય છે....તે તપમાં આત્મા શોભી ઊઠે છે, તેમાં કલેશ કે દુ:ખનું વેદન નથી, તેમાં તે પરમ શાંતિનું વદન વધી જાય છે. અરેરે, અજ્ઞાનીજનો આવા તપનું સ્વરૂપ ઓળખતા નથી, ને બહારમાં તપ માની ભે છે, અથવા તપને મહાકણરૂપ સમજે છે. તપમાં તે ઉપગની શુદ્ધતા છે શુદ્ધસ્વરૂપમાં ચરવું..એકાગ્ર થવું. લીન થવું શુદ્ધતામાં આત્માનું પ્રતાપવું તે જૈનધર્મને તપ છે; ને જ્યાં આવી શુદ્ધતારૂપ તપ હેય ત્યાં એવી મહાન શાંતિ થાય છે કે બહારના વિષયોની ઈચ્છા સહેજે અટકી જાય છે. આવા તપ વડે તુરત જ ભવને અંત આવી જાય છે. પરથી ખસવું ને સ્વમાં વસવું એનું નામ તપ. પરથી જુદું પિતાનું સ્વ-રૂપ Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩૨ [ યેાગસાર--પ્રવચન : ૧૩ કેવુ છે તે જાણે....તે તેમાં વસે ને ! સ્વને જાણીને તેમાં ઉપયાગ જોડવા....તે જ મેાક્ષને માગ ! રાગમાં ઉપયાગ જોડવા તે બંધમા ને તે જ સંસાર. પરને--કાયાને ને કષાયને માહ તૂટે તે તપ થાય. મેહ તૂટચા વગર તપ થાય નહિ. મેને તેડે તે મેાક્ષને સાધે, તપમાં તે ચૈતન્યને પ્રતાપ છે, રાગદ્વેષ વગરની ઉજ્જવલતા છે. આવા તપની ભાવના સમ્યગ્દષ્ટિને હાય છે....કયારે પરિગ્રહના રાગ છોડીને નિગ્રંથપણે નિજસ્વરૂપમાં રમુ...ને તેના ધ્યાનમાં તલ્લીન થઈને કેવળજ્ઞાન પામુ ?-તે દશા એવી દશા આવ્યે જ મેાક્ષ પમાય છે. ધન્ય છે. બહારના ત્યાગ વડે કે શુભરાગ વડે કાંઈ મેક્ષ પમાતા નથી. અરે, એનાથી આત્મજ્ઞાન પણ નથી પમાતુ, આત્મજ્ઞાનની રીત પણ તેનાથી જુદી છે. નિરૂપને નિજ જાણતાં આત્મજ્ઞાન થાય....ને પછી તેમાં ઠરતાં તુરત મેક્ષ પમાય. આત્મજ્ઞાન કેમ પમાય ?-કે આત્માને જાણવા માટે આત્માની સન્મુખ જોવું જોઈ એ; આત્માથી વિમુખ રહીને બીજાની સામે જોયે આત્મા ન જણાય. ખરેખર જો આત્માને જાણવા ચાહતે હો તેા જ્ઞાનને આત્માની સન્મુખ કરીને પૂછ....કે હું આત્મા ! તુ કાણુ છે ? તું શેમાં રહેલા છે? તારી પાસે કેટલા વૈભવ છે ?—આ રીતે જ્ઞાનને અંતમુ ખ કરીને તું ઉદ્ઘા–પેાહુ (-ઈહ્રા-અવાય) કરીશ ત્યાં અંદરથી આત્મા જવાબ આપશે કે આ હું ચૈતન્યસ્વરૂપ છે, અનંતગુણુની મારી ચૈતન્યવિભૂતિ છે તેમાં હું રહેલા છું. રાગમાં કે જડમાં મારા વાસ નથી. ~આ રીતે આત્મા વડે આત્માને એળખવે; તેને એળખવાનુ બીજુ કોઈ સાધન બહારમાં નથી; રાગને સાથે લઈને જઈશ તે આત્મા જવાબ નહી' આપે. જ્ઞાનને અંતર્મુખ કરીને ‘ આ આત્મા હું....આ જાણનાર-દેખનારઆનંદમાં રહેલા હું '. ’—આ પ્રમાણે આત્મા વડે જ આત્મા જણાય છે, અનુભવમાં આવે છે. આ રીતે શુદ્ધ આત્માના શ્રદ્ધાન-જ્ઞાન કરીને, પરભાવાથી ખસીને સ્વમાં વસવુ' તે તપ છે. આવા તપ વડે શીઘ્ર પરમાત્મપદ થાય, પછી તે જીવ સ ંસારમાં આવે નહિ. ઉત્કૃષ્ટ એવા ચૈતન્યભાવમાં વસવુ' તે ખરે ઉપવાસ ’ તપ છે; ને આવે! તપ તે ધ છે. બાકી ક્રોધાદ્રિ પરભાવમાં વાસ તે કાંઈ ઉપવાસ નથી, તે તેા અશુદ્ધતામાં વાસ એટલે કે હીનવાસ છે. ભાઈ, તપ તા જીવમાં થાય છે, કાંઈ શરીરમાં નથી થતા. ઉપવાસ તે ધર્માત્મા પણ કરે; ત્યાં બહારમાં આહાર–પાણી ન આવ્યા તે જુદી વાત છે, અને તે વખતે અંદરમાં ચૈતન્યપરિણામની વિશુદ્ધતા થઈ તે તપ છે; તે તપ જીવમાં થાય છે ને તેનું ફળ મેાક્ષ છે. જેમ ગળપણુના સ્વાદમાં લુબ્ધ થયેલી માંખી તેને છેડતી નથી, તેમ ચૈતન્યના મહા આનદની મીઠાશના સ્વાદમાં તલ્લીન થયેલા મુનિવરે તેમાંથી બહાર આવતા નથી; તેમાં જ લીન રહીને શીઘ્ર કેવળજ્ઞાન અને મેાક્ષને પામે છે. [૧૩] Page #42 -------------------------------------------------------------------------- ________________ આત્મસ મેધન ] જીવને અંધ કે મેક્ષ પોતાના પરિણામથી જ જાણા परिणामें बंधु जि कहिउ मोक्ख वि तह जि वियाणि । इउ जाणेविणु जीव तुहुं तहभाव हु परियाणि ॥ १४ ॥ બંધ–મેાક્ષ પિરણામથી, કર જિનવચન પ્રમાણ; નિયમ ખરો એ જાણીને, યથાર્થ ભાવેા જાણ. ( ૧૪ ) જીવને પેાતાના અશુદ્ધ પરિણામથી જ ખંધ થાય છે, ને પેાતાના શુદ્ધ પરિણામથી જ મેાક્ષ થાય છે, એમ ભગવાને કહ્યું છે; આ પ્રમાણે જાણીને હે જીવ! તુ પેાતાના શુદ્ધ-અશુદ્ધભાવાને જેમ છે તેમ ખરાખર જાણુ. [ ૩૩ આમાં એ વાત આવી : એક તે, જીવને ખધનું કે મેાક્ષનું કારણ કોઈ પરદ્રવ્ય નથી; અને બીજી, રાગાદિક અશુદ્ધભાવા જે ખંધના કારણ છે તેને મેાક્ષના કારણુ ને માની લે; તે અશુદ્ધ ભાવાને છેડવા જેવા સમજ. અને મેાક્ષના કારણરૂપ સમ્યક્ત્વાદિ શુદ્ધભાવાને એળખીને તે પ્રગટ કર. આ વાત બરાબર સમજીશ તે પુણ્યરાગને પણ મહિમા તારા હૃદયમાં નહીં રહે. માટે ખાસ કહ્યું કે બધ-મેાક્ષના કારણરૂપ ભાવાને તુ યથાર્થ જાણુ, યથાર્થ જાણ્યા ત્યારે જ કહેવાય કે તેમાં હેય–ઉપાદેયને વિવેક હોય. જુઓ, મધ-મેાક્ષ માટે જૈનધર્મના આ મહત્વના સિદ્ધાન્ત છે, તે ખરાખર જાણવા જરૂરી છે. જૈનસિદ્ધાન્ત એટલે કે વસ્તુનુ* સ્વરૂપ આ છે કે-દરેક જીવ પોતે જ, પેાતાના રાગ કે વીતરાગ પરિણામ વડે પેાતાના બધ-મેાક્ષને કરે છે....રાગમાં રક્ત જીવ કર્માંથી બંધાય છે, ને વૈરાગ્યસપન્ન જીવ મુક્ત થાય છે; કોઈ બીજો તેના બંધમેાક્ષને કરતા નથી. ખધમાં કમ નિમિત્ત ભલે હો પણ જીવ ખંધાય છે તેા પેાતાના અશુદ્ધભાવથી જ; અને મેક્ષમાં શ્રીગુરુ નિમિત્ત હોય છે-પણ જીવ છૂટે છે તે પેાતાના શુદ્ધભાવ વડે જ. આત્માની સ્વાધીનતાના આવા જૈનસિદ્ધાન્ત જિનેશ્વરદેવે કહ્યો છે. વ્યવહારનાં કથન હોય ત્યાં પણ આ સિદ્ધાન્ત અખંડ રાખીને તેના ભાવ સમજવા જોઈ એ. સામેા જીવ તેના આયુપ્રમાણે જીવે કે મરે છે, તેને લીધે આ જીવને બંધન થતુ નથી; દયારૂપ કે હિંસારૂપ પેાતાના શુભ-અશુભભાવાથી જીવને બંધન થાય છે, ને જ્ઞાનમય વીતરાગભાવથી જ તે મુક્ત થાય છે. બહારનાં બીજાં કારણેા કહેવા તે માત્ર ઉપચાર છે. હે ભાઈ! તારામાં જ ખધ-મૈાક્ષના કારણરૂપ ભાવાને તું જેમ છે તેમ ખરાખર જાણુ. સંસારથી ભયભીત જીવ તેના કારણરૂપ અધભાવને સારો કેમ માને ? તું વિચાર કર કે, પુણ્યભાવ ધનુ કારણ છે કે મેાક્ષનુ...? ઘણા પુણ્ય કરવાથી પણ મેાક્ષ તે થતા નથી, સ`સાર જ થાય છે; માટે તે ભાવને તું અંધનું કારણ જાણુ, તેને મેાક્ષનું કારણ ન માન. મેાક્ષનું કારણ તો આત્માના અનુભવરૂપ શુદ્ધભાવ જ છે—એમ જાણુ. આ. ૫ Page #43 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ? [ ગસાર-પ્રવચન : ૧૪ અહો, બંધ-મોક્ષને આ એક સિદ્ધાંત બરાબર જાણે તે જીવ બંધભાવથી પાછો વળી જાય, ને સ્વાશ્રયે સમ્યગ્દર્શનાદિ ક્ષભાવ પ્રગટ કરે. હે ભાઈ! તને તારા પરિણામ જ દુઃખ-સુખનું કે બંધ-મેક્ષનું કારણ છે, બીજું કંઈ નહીં –એમ જે તું બરાબર સમજીશ....તે તેને બીજા ઉપર નકામા રાગદ્વેષ નહિ થાય; એટલે દુઃખદાયક એવા પિતાના મિથ્યાત્વ–ક્રોધાદિ બંધભાને છેડીને તું સમ્માદિ મોક્ષભાવને પ્રગટ કરીશ. પણ જે તારા બંધ-મેક્ષ કરાવનાર બીજાને માનીશ, તે છૂટવાનું તારા હાથમાં ક્યાં રહ્યું ? –તું પરાધીન થઈ ગયે! અને પરને સુખ-દુઃખ દેનારાં માનીશ એટલે તેના ઉપર રાગદ્વેષ થયા વગર રહેશે જ નહીં. માટે ભગવાન કહે છે કે હે જીવ! ઝક તારા મિથ્યાત્વ-કષાયભાવેને જ તું બંધનું ને દુઃખનું કારણ જાણીને તેને છોડ. * તારા સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ વીતરાગ ભાવોને જ એક્ષ-સુખનું કારણ જાણીને તેનું સેવન કર. જે જીવ, ભગવાન આત્માની શુદ્ધ ચૈતન્યસમ્પદાને ભૂલી જાય છે, ને “આ મને કિક, આ મને અઠીક’ એમ પરની અધિક કિંમત કરીને સ્વભાવને અનાદર કરે છે, તેના મિથ્યાત્વ સહિતના ક્રોધાદિ કષાયભાવ જ તેને બંધનું કારણ છે. આ એક જ બંધનું કારણ છે, બીજુ કઈ પરદ્રવ્ય બંધનું કારણ નથી, તેમજ જીવનાં અશુદ્ધ પરિણામ અને જડ કર્મ એ બંને ભેગાં થઈને બંધનું કારણ થાય-એમ પણ નથી. બંધમાં બીજુ નિમિત્ત ભલે હો પણ જીવને બંધન તો પિતાના ભાવથી જ છે. અને, બંધભાવમાંથી સવળી ગુલાંટ ખાઈને, તે જ આત્મા પોતાની ચિતન્યસંપદાને અપાર મહિમા જાણીને, સ્વરૂપસન્મુખ થઈને શ્રદ્ધા-જ્ઞાન-સ્થિરતાના વીતરાગ પરિણામ કરે તે જ તેને મોક્ષનું કારણ છે, બીજું કઈ મેક્ષનું કારણ નથી. દેહની ક્રિયા જેમ બંધનું કારણ નથી તેમ તે મોક્ષનું કારણ પણ નથી. મેહભાવ હોય તે જ જીવને બંધન થાય છે. ભગવાન અરિહંતને સમવસરણાદિ હોવા છતાં, તેમજ બીજા ઉદયભાવોની ક્રિયા (દિવ્યધ્વનિ, વિહાર વગેરે) હોવા છતાં, પિતાના ભાવમાં મેહના અભાવને લીધે તેમને બંધન થતું નથી, ઉલટું તે કર્મોને ક્ષય થાય છે, તેથી તે ક્રિયાઓને કુંદકુંદસ્વામીએ “ક્ષાયિકી ક્રિયા' કહી દીધી છે. કે છતાં બધા ને લાગુ પડે તે સિદ્ધાન્ત આ છે કે – સ્વભાવની સન્મુખ પરિણામ વડે મોક્ષ. સ્વભાવથી વિમુખ પરિણામ વડે બંધ. બંધ મેક્ષ પરિણામથી...કર જિનવચન પ્રમાણ.” Page #44 -------------------------------------------------------------------------- ________________ આત્મસંબંધન | [ ૩૫ પ્રશ્નઃ–પૈસા દેવાથી મોક્ષ નથી થતો, પણ પુષ્ય તે થાય? ઉત્તર:–ના પ્રથમ તે પૈસા આવવા-જવાની ક્રિયા જીવની નથી, પણ જડની છે. તે વખતે જીવના ભાવ અનુસાર તેને પુણ્ય પાપનું બંધન થાય છે. [ લાંચ દેવા કોઈ લાખ રૂપિયા આપતો હોય ત્યાં રૂપિયા આપવા છતાં તેને પાપ બંધાય છે. ] શુભભાવથી દાન કરે તો પણ પુણ્ય બંધાય છે તે પાપ કે પુણ્ય બંને, જીવને મોક્ષનું કારણ થતા નથી –એમ જાણવું. મક્ષ તે પોતાના સ્વસમુખ વીતરાગ પરિણામથી જ થાય છે. હે જીવ! આ રીતે જિનવચન પ્રમાણે તું બંધ મેક્ષના કારણેને બરાબર જાણ..... બંને ભાવોને જુદા ઓળખ. (૧) બંધના કારણરૂપ પરસન્મુખ પરિણામ અને (૨) મેક્ષના કારણરૂપ સ્વસમુખ પરિણામ-એ બંનેનું ભેદજ્ઞાન કરીને, તું એક્ષપરિણામ તરફ વળ...ને બંધભાવોથી છૂટો પડી જા.-જેથી અલ્પકાળમાં તું મોક્ષને પામીશ. જુઓ, આ મોક્ષની રીત. જન્મ-મરણનાં દુઃખેથી જેને છૂટવું હોય ને મેક્ષસુખ પામવું હોય તેને માટે આ વાત છે. અનાદિકાળથી એક પછી એક ભવ કરીને ચારેગતિમાં દુઃખના ધેકા ખાય છે, બે ભવ વચ્ચે કયાંય આંતરે કે વિસામે નથી, વિભાવ કરીને ભવ કરે છે ને નવા-નવા શરીર ધારણ કરે છે,–તે કાંઈ જીવનું સ્વરૂપ નથી, અનંતા શરીર આવ્યા ને ચાલ્યા ગયા; જીવ સાથે એકેય રહ્યું નહિ; છતાં જીવ તેમાં પિતાપણું માનીને હેરાન થયેલ છે. ટૂંકા દેહામાં વેગીન્દુદેવે બહુ સારી વાત સમજાવી છે. અશુભ તેમજ શુભભાવે ધમાંત્માનેય સમ્યગ્દર્શનની સાથે હોય છે, રાગરૂપ બંધધારા ને ધર્મરૂપ મોક્ષધારા બંને ધારા સાધકને એકસાથે ચાલે છે, પણ શુદ્ધતાના સામર્થ્ય વડે તે બંધધારાને તેડને જાય છે, ને અલ્પકાળમાં મેક્ષને સાધી લે છે. તેને બંને ધારા હોવા છતાં, તેમાં નિશ્ચયરત્નત્રયરૂપ શુદ્ધભાવની જે ધારા છે તે તે એકલા મોક્ષનું જ કારણ થાય છે, તેને કેઈ અંશ બંધનું કારણ થતું નથી, ને રાગાદિને કઈ અંશ મોક્ષનું કારણ થતો નથી. બંને ધારા જુદી છે.–તેનું દષ્ટાંત: ભાવનગરના રાજવી ભાવસિંહજીના કુંવરનું મૃત્યુ થતાં, છૂપા વેશે જોગીદાસ-ખુમાણ નામને “બહારવટિયે” ખરખરો કરવા માટે ભાવનગર આવ્યો.... આવીને પિક મૂકી. તેના અવાજથી રાજા તેને ઓળખી ગયા ને માથે હાથ મૂકી કહ્યું : “ખમૈયા કરે...જોગીદાસ!” લોકે એકદમ બોલી ઊઠયા–“અરે, આ તે બહારવટિયે Page #45 -------------------------------------------------------------------------- ________________ | ૩૬ ] [ ગસાર-પ્રવચનઃ ૧૪ ....એને પકડે..........મારે.... ત્યારે ભાવસિંહજી દરબાર કહે છે : ભાઈઓ ! આ જોગીદાસ અત્યારે “બહારવટે નથી આવ્યા, અત્યારે તે તે આપણું દુઃખમાં “ભાગીદાર” થવા આવ્યા છે...એને પકડાય નહીં.–જુઓ, આ ખાનદાનીને વિવેક. તેમ સમ્યગ્દષ્ટિજોગીને જેટલા રાગદ્વેષ છે તે તે બહારવટિયા જેવા છે, –મોક્ષને લૂંટનારા છે–પણ તેને કારણે કાંઈ તેના સમ્યગ્દર્શનાદિ શુદ્ધભાવેને બંધનું કારણ ન મનાય; તે ભાવે તે બહારવટાથી જુદા છે–સ્વજન છે,-સુખના ભાગીદાર છે, મેક્ષના સાધક છે. રત્નત્રયને કોઈ અંશ બંધનું કારણ થાય નહીં. * રાગને કેઈ અંશ મોક્ષનું કારણ થાય નહીં. * રત્નત્રયરૂપ શુદ્ધભાવ તે મોક્ષનું જ કારણ છે. * રાગાદિ અશુદ્ધભાવે તે બંધનું જ કારણ છે. –આમ ભગવાને કહ્યું છે માટે હે જીવ! તું તારા આત્મામાં બંધ-મક્ષના ભાવેને બરાબર જાણ; જાણીને બંધના કારણરૂપ અશુદ્ધભાવેને છેડને મોક્ષના કારણરૂપ શુદ્ધભાવેને આદર.જેથી તું મેક્ષ પામીશ. આત્માને જાણ્યા વગર ઘણું પુણ્ય કરવાથી પણ મોક્ષ પાસે નથી–એમ હવે કહેશે. * * મુમુક્ષુ જીવ દુનિયામાં ગમે ત્યાં હોય તે પોતાના આત્મહિતના ધ્યેયને કદી ઢીલું કરતો નથી. ચૈતન્યસ્વરૂપની સ્વાનુભૂતિમાં રમતાં જ્ઞાનીઓને દેખીને મુમુક્ષુને સ્વાનુભવની પ્રેરણા જાગે છે. Page #46 -------------------------------------------------------------------------- ________________ આત્મસંબોધન | [ ૩૭ આત્માને જાણ્યા વિના ઘણું પુણ્ય કરવાથી પણ મેક્ષ નથી માત अह पुणु अप्पा णवि मुरणहि पुण्णु जि करहि असेस ।। तो वि ण पावहि सिद्धि-सुहु पुणु संसारु भमेस ।।१५॥ નિજ-રૂપને નથી જાણતો, પુણ્ય કરે છે. અશેષ, ભમે તોય સંસારમાં શિવસુખ પામે ન લેશ. ૧૫ બંધ-મોક્ષના કારણોને જાણવાનું કહ્યું, ત્યાં કોઈને એમ થાય કે પુણ્ય તે ભિક્ષનું કારણ હશે?–તે કરતાં કરતાં તે મેક્ષ પમાશે! તેને ખુલાસો કરતાં આ દોહામાં સ્પષ્ટ કહે છે કે-ના ભાઈ! પુણ્ય કદી મોક્ષનું કારણ થતું નથી. અશેષ-પુણ્ય એટલે મિથ્યાષ્ટિપણામાં થઈ શકે તે બધાય પુણ્ય કરવા છતાં જીવને મોક્ષ ન થયે; આત્મજ્ઞાન વગરને તે સંસારમાં જ ભમે. આત્મજ્ઞાન જ મોક્ષનું કારણ છે. પિતાના નિજસ્વરૂપને જાણ્યા વગર અશેષ-પુણ્ય, ઘણાં પુણ્ય પણ જીવને મોક્ષસુખ જરાય આપી શકતા નથી. અરે, તે પુણ્યથી સમ્યકત્વ પણ નથી થતું ત્યાં મેક્ષની શી વાત! મેક્ષ અને મોક્ષમાર્ગ એ બંને પુણ્યથી જુદી જાતનાં છે, રાગ વગરનાં છે.. આત્મજ્ઞાન વગર વ્રત મહાવ્રત પાળીને અનંતવાર સ્વર્ગમાં ગયે તેપણ અજ્ઞાની જીવ લેશમાત્ર સુખ ન પામે. પુણ્યના ફળમાં શું પામે?...કે સંસાર ને સંસાર. પુણ્ય પણ જીવને સંસારમાં જ લઈ જાય છે, કાંઈ મોક્ષમાં નથી લઈ જતું. મોક્ષમાં તે સમ્યગ્દર્શન લઈ જાય છે. માટે હે જીવ! તું પુણ્યને કે તેના ફળને મહિમા છોડીને આત્માને ઓળખ. कैवल्यसुस्यस्पृहाणां विविक्तमात्मानमधाभिधास्ये જેને સ્વર્ગસુખની ને ઇન્દ્રિયભેગોની લાલસા હોય તેને માટે આ વાત નથી, આ તે જેને સંસારને ભય હોય, જેનું ચિત્ત વિષયેથી ઉદાસ થયું હોય ને જેને Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ] [ગસાર-પ્રવચન : ૧૫ મોક્ષસુખની લાલસા હોય તેવા જીવને સંબોધન કરે છે....કે હે ભાઈ! જ્યાંસુધી તું પિતાના આત્માને નહિ જાણ ત્યાંસુધી તને મોક્ષસુખ નહીં મળે; પુણ્યરાગ વડે પણ મેક્ષસુખ નહીં સધાય. અહો, સુખને ભંડાર શુદ્ધ ચૈતન્ય ભગવાન, અંદરમાં ઊંડેઊંડે, રાગથી પાર બિરાજે છે. તેમાં નજર કર...તેને જોતાં જ તને મોક્ષસુખને સ્વાદ આવશે ને તારા ભવદુઃખને અંત આવશે. જે રાગથી તું સંસારમાં રખડ્યો તેનાથી જુદા ચૈતન્યસ્વભાવને જાણ–તે સંસારથી છૂટીશ. અતીન્દ્રિય આનંદથી ભરપૂર ચૈતન્યસ્વભાવ. જેમાં રાગ કશું પણ નથી, તેને તે વિશ્વાસ કરે નહિ, ને પુણ્યનોરાગને વિશ્વાસ કરે કે “આનાથી મને મુક્તિ મળશે – તે તે જીવ પુણ્ય કરીને સંસારમાં જ રખડશે, પુણ્યથી કાંઈ તેને મુક્તિ નહીં મળે. – પુણ્યવડે અત્યારે મેક્ષ ભલે ન થાય, પણ ભવિષ્યમાં તે થશે? હે ભાઈ! અત્યારે કે ભવિષ્યમાં જ્યારે પણ મોક્ષ થશે ત્યારે સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રરૂપ વીતરાગભાવવડે જ મોક્ષ થશે, પુણ્યવડે નહીં થાય. પુષ્યનેય અભાવ થાય ત્યારે મેક્ષ થાય છે ને પુણ્યથી જુદા આત્માને જાણે ત્યારે મોક્ષમાર્ગ શરૂ થાય છે. મોક્ષમાર્ગની શરૂઆત પણ પુણ્ય વડે થતી નથી, રાગ વગરના શુદ્ધોપગ વડે જ મોક્ષમાર્ગની શરૂઆત થાય છે. –વ્યવહારમોક્ષમાર્ગને નિશ્ચયને સાધક કહ્યો છે ને? –ત્યાં અજ્ઞાનીની કે એકલા રાગની વાત નથી, ત્યાં તે જ્ઞાનીની વાત છે; જ્ઞાનને અંશે શુદ્ધતા સહિત વ્યવહાર હોય છે તેને સાધન કહ્યું છે, એકલા રાગને સાધન નથી કહ્યું, સમ્યદૃષ્ટિનેય જેટલા શુભ પરિણામ છે તે તે બંધનું જ કારણ છે, તે કાંઈ મોક્ષનું કારણ નથી. અજ્ઞાની પણ પુણ્ય તે કરે છે ને સંસારમાં અહમિન્દ્ર પણ થાય છે, પણ પિતાના ચૈતન્યતત્ત્વને વિશ્વાસ કરતું નથીતે ખોટા રસ્તે ચડી ગયો છે. મેક્ષને બદલે સંસારના રસ્તે ચડી ગયે....તેને સમજાવે છે કે અરે ભાઈ! તારે સંસારમાંથી બહાર નીકળવું હોય તે એ રાગના રસ્તેથી તું પાછો વળ. રાગથી ધર્મ કેમ થાય? ધર્મ તે વીતરાગભાવ છે; રાગ તે અધર્મ છે, સંસાર છે, દુઃખ છે, મુનિજને વ્રત-સમિતિના શુભવિકલ્પનેય ટાળવા માંગે છે ને વીતરાગપણે સ્વરૂપમાં ઠરવા ચાહે છે.માટે તું પણ પુણ્યને મેક્ષનું કારણ ન જાણુ અણુમાત્ર રાગ રહે ત્યાં સુધી મેક્ષ નથી પમાડે. પુણ્ય-પાપથી પાર ચૈતન્યતત્વને જાણુ.તે જ મોક્ષનું કારણ છે.....એમ હવેના દેહામાં કહેશે. [૧૫] છે તેથી ન કર રાગ જરીયે ક્યાંય પણ મોક્ષેચ્છએ; વીતરાગ થઈને એ રીતે તે ભવ્ય ભવસાગર તરે. હું Page #48 -------------------------------------------------------------------------- ________________ આમસંબોધન ] { ૩૯ એક આત્મદર્શન સિવાય બીજું કાંઈ મોક્ષનું કારણ ન માન. अप्पा-दसणु एक्कु पर अण्ण ण कि पि वियाणि । मोक्खहं कारण जोइया णिच्छहि एहउ जाणि ।। १६ ।। નિજદર્શન બસ શ્રેષ્ઠ છે, અન્ય ન કિંચિત માન; હે યોગી ! શિવહેતુ એ, નિશ્ચયથી તું જાણુ. (૧૬) પ્રભો! પુણ્યવડે પણ મોક્ષ નથી પમાડે, તો પછી કઈ રીતે મિક્ષ પમાય છે? : -એવી શિષ્યની જિજ્ઞાસાના ઉત્તરમાં મોક્ષનું કારણ બતાવતાં કહે છે કે હે યોગી ! હે મોક્ષાર્થી! નિશ્ચયથી તું એક માત્ર પરમ આત્મદર્શનને જ મોક્ષનું કારણ જાણ; બીજુ કાંઈ પણ મેક્ષનું કારણ ન માન. જુઓ, આ મેક્ષના દરવાજા ખેલવાની રીત ! મોક્ષના દરવાજા કેમ ખુલે?——કે પિતાને મહા કિંમતી જે શ્રેષ્ઠ આત્મસ્વભાવ તેનું પરમ દર્શન, એટલે કે અંતર્મુખ થઈને શ્રદ્ધા-જ્ઞાન–અનુભવ તે જ મોક્ષને દરવાજે છે, તે જ શ્રેષ્ઠ છે, તેના સિવાય બીજું કાંઈ શ્રેષ્ઠ નથી, ને બીજુ કાંઈ મોક્ષનું કારણ નથી. અભેદરૂપ જે પરમ શુદ્ધ આત્મતત્વ, તેનાથી જુદા બીજા કોઈને મોક્ષનું કારણ ન માનવું. આત્મા સિવાય બીજા કોઈના આશ્રયે જરાપણ મેક્ષમાર્ગ નથી–આ શુદ્ધ -ચ -સ્પણ મોક્ષમાર્ગ છે. જે સર્વજ્ઞ પરમાત્માની વાણીમાં આવ્યું, સન્તએ ચારિત્રદશા સહિત અંતરમાં જે અનુભવ્યું તે મોક્ષમાર્ગનું સ્વરૂપ જગત પાસે ખુલ્લું મૂક્યું છે કે હે ભવ્ય જીવો! અમે આવા માર્ગથી મોક્ષને સાચ્ચે છે, ને તમે પણ આ જ માર્ગે નિઃશંકપણે ચાલ્યા આવો. એક જ માર્ગ છે. જ્યાં મનની પહોંચ નથી...વચનની ગતિ નથી.કાયાની ચેષ્ટા નથી, વિકલ્પને જેમાં પ્રવેશ નથી એવું જે એક પરમ આત્માનું અચિંત્ય દર્શન...(જેમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-- ચારિત્ર ત્રણેય સમાઈ જાય છે....) તે જ શ્રેષ્ઠ છે, તેને જ નિશ્ચયથી મોક્ષનું કારણ જાણે. તે આત્મદર્શનથી અન્ય એવા કેઈ પણ ભેદ-ભંગ-પરાશ્રયના ભાવને મોક્ષમાર્ગ જરાપણ ન માને. શુભરાગ વગેરેને માનું નિમિત્તે કહેવું તે માત્ર ઉપચાર છે, તે ખરેખર મેક્ષને માટે અનુકૂળ નથી પણ પ્રતિકૂળ છે, એટલે તેને બંધનું કારણ કહેવું તે યથાર્થ છે. હે ગી! નિશ્ચયથી આત્મદર્શનને જ તું મેક્ષનું કારણ જાણ.” જુએ, “યોગી” કહીને સંબોધન કર્યું છે, તેમાં બે વાત છે-એક તે શાસ્ત્રકાર “ગીચન્દ્રમુનિએ પોતે Page #49 -------------------------------------------------------------------------- ________________ ૪૦ ] [ ગસાર-પ્રવચન : ૧૬ પિતાને સંબોધન કર્યું છે (આત્મસંબંધન કાજ... ); અને બીજુ-જેણે પિતાના ઉપગને આત્મસ્વરૂપમાં જે છે તે “યેગી” છે એટલે સમ્યગ્દષ્ટિ જીવ એગી છે. -ભલે તે અવ્રતી-ગૃહસ્થ હોય, પણ ચિદાનંદસ્વભાવની દષ્ટિમાં તેને આખા સંસાર પ્રત્યે વૈરાગ્ય વતે છે, એક ચૈતન્યમાં જ તેનું ચિત્ત લાગ્યું છે...ભગવાન આત્માના અતીન્દ્રિય આનંદનું તેને દર્શન થયું છે એટલે મોક્ષના દરવાજા ખુલી ગયા છે....મોક્ષના આનંદને સ્વાદ તેના અનુભવમાં આવી ગયે છે, એટલે બીજે ક્યાંય સુખ તે માનતા નથી. આવા સમ્યગ્દર્શનને પ્રધાન કરીને તેને જ મોક્ષનું કારણ કહ્યું, તેમાં બીજા રાગાદિ પરભાવને નિષેધ છે, પણ ચેતનના સર્વે ગુણેને રસ તે તેમાં અભેદપણે આવી જાય છે. “જ્યાં ચેતન ત્યાં સર્વગુણ –આત્માના અનંતગુણને રસ સ્વાનુભવમાં સમાઈ જાય છે.– गुण अनंत के रस सबै अनुभवरसके मांही। तातें अनुभव सारिखो दूजो कोउ नाहीं ॥ ભાઈ, તું શાંત અને ધીરે થઈને આ વાત સમજ. અંતરના શુદ્ધસ્વભાવ સાથે એકતા કરીને અનુભવ કરતાં તું મોક્ષમાર્ગમાં દાખલ થઈશ. પહેલાં રાગાદિ બાહ્ય ભારૂપે જ પોતાનું અસ્તિત્વ સ્વીકારતા ત્યારે જીવ બહિરાત્મા હતે; હવે રાગરહિત અનંત ચૈતન્યગુણના પિંડમાં ઉપગ જોડીને પિતાના અસ્તિત્વને અંતરમાં સ્વીકાર્યું એટલે તે જીવ અંતરાત્મા થયે, ને તેમાં જ રમણતા વડે અલ્પકાળમાં તે પરમાત્મા થશે.-આ મેક્ષપુરીમાં પ્રવેશવાને રસ્તે છે. સીમધરભગવાન, મહાવીરભગવાન વગેરે સર્વે તીર્થકરો આવા મોક્ષમાર્ગને સાધીને સર્વજ્ઞ પરમાત્મા થયા છે; અનંત સિદ્ધ ભગવંતેએ આ જ રીતે મોક્ષમાર્ગ સાધીને સિદ્ધપદ પ્રાપ્ત કર્યું છે; ગણધરાદિ સંતમુનિજને આવા જ મેક્ષમાર્ગને સાધી રહ્યા છે. તે તીર્થકરો તથા ગણધરાદિ સંતે એ આ જ એક મેક્ષમાર્ગ બતાવ્યું છે. આ સિવાય બીજું કાંઈ પણ મેક્ષનું સત્ય કારણ જરાય નથી. હે ગી! આવા મેક્ષમાર્ગને તું જાણ. જુઓ, આ વીતરાગનો માર્ગ જગતને સાંભળવા મળય મેં છે. જે તારે ભગવાનના કહેલા આવા મેક્ષમાર્ગને માન હોય, આ મેક્ષમાર્ગમાં આવવું હોય તે અન્ય ન કિંચિત્ માન”-બીજે કઈ માર્ગ માનીશ નહિ. શુભરાગમાં મોક્ષમાર્ગ જરાક તે હશે ને!”—તે કહે છે કે ના. ભગવાને જે માર્ગ કહ્યો તેનાથી વિરુદ્ધ રાગાદિને જો તું મોક્ષમાર્ગ માને તે તે ભગવાનની વાત ક્યાં માની? જો તારે ભગવાનને ખરેખર માનવા હોય તે તું ભગવાને કહેલા વીતરાગીમોક્ષમાર્ગને સ્વસમ્મુખ થઈને જાણ...ને રાગાદિ પરસમુખી કેઈ પણ ભાવને મોક્ષમાર્ગ ન માન. Page #50 -------------------------------------------------------------------------- ________________ [ ૪૧ આત્મસંબોધન | દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા ત્યારે જ સાચી થશે કે જ્યારે અંતર્મુખ થઈને તું પોતાના શુદ્ધાત્માની શ્રદ્ધા કરીશ. શુદ્ધાત્માના જ્ઞાન વગર દેવગુરુશાસ્ત્રની સાચી ઓળખાણ કે શ્રદ્ધા થતી નથી. દેવગુરુ શાસ્ત્ર તે એમ ફરમાવે છે કે નિજ આત્માનું અવલોકન તે જ મેક્ષનું કારણ છે, રાગ મોક્ષનું કારણ નથી; –તેનાથી ઊલટું તું એમ માન કે રાગ મોક્ષનું કારણ છે, – તે દેવ-ગુરુ-શાસ્ત્રને કયાં માન્યા? પ્રભો! તે પોતે પોતામાં પૂરો, આનંદથી ભરેલો ભગવાન....તારે બીજા સામે જોવાની જરૂર ક્યાં છે? તારે પરવસ્તુની તે જરૂર નથી, ને પરની સામે જોવાની જરૂર નથી; એક-એકલે પોતાના સ્વતત્વની સન્મુખ દૃષ્ટિ કરીને અનુભવ કરતાં સમ્યગ્દર્શન ને મહા આનંદ થાય છે. આવું આત્મદર્શન તે જ નિશ્ચયથી મોક્ષને હેતુ છે. –આવું આત્મદર્શન કેમ થાય?' તો કહે છે કે પર સન્મુખ રહીને શુદ્ધાત્માનું દર્શન નથી થતું, પર સન્મુખતા છોડીને અતરમાં તારું પોતાનું શુદ્ધ જ્ઞાયક તત્ત્વ મહા કિંમતી વિદ્યમાન છે તેને પરમ મહિમા અને અત્યંત રસ જાગે ત્યારે પરિણામ સ્વસમ્મુખ થઈને પરમ આત્માનું દર્શન થાય છે. –આ જ સમ્યગ્દર્શન છે, આ જ મોક્ષમાર્ગ છે, આ જ પંચપરમેષ્ટીપદમાં ભળવાને ઉપાય છે, ને આ જ ઉપાયથી મોક્ષપુરીના દરવાજા ખુલે છે. “હે સ્વામી! તમે તે એક આત્માને જ જાણવાનું કહ્યું...ને તેને જ મોક્ષમાર્ગ કહ્યો, પરંતુ શાસ્ત્રોમાં તે ગુણસ્થાન-માર્ગણાસ્થાન વગેરેનું ઘણું વર્ણન આવે છે –તેનું શું?” તેને ખુલાસે કરે છે – मग्गरण-गुरपठारगइ कहिया विवहारेण वि दठ्ठि। रिणच्छय-गइ अप्पा मुगहि जिम पावहु परमेठ्ठि ॥१७॥ ગુણસ્થાનક ને માર્ગણા, કહે દષ્ટિ વ્યવહાર નિશ્ચય આતમજ્ઞાન છે પરમેષ્ઠી પદકાર. (૧૭) વ્યવહારનયની દષ્ટિથી જ જીવને ચૌદગુણસ્થાન, માર્ગણાસ્થાન વગેરે રૂપ કહેવામાં આવે છે, તે અશુદ્ધતા છે, તેના આશ્રયે પરમેષ્ઠીપદ પમાતું નથી. નિશ્ચયનયથી શુદ્ધ એક જ્ઞાયકભાવ-માત્ર જીવ છે, તેને જાણવાથી જ પરમેષ્ઠીપદ પમાય છે. નિશ્ચય-આત્માનું જ્ઞાન તે જ પરમેષ્ટીપદને પ્રાપ્ત કરાવે છે. તેને તું જાણુ....જેથી તું પરમાત્મપદને પામીશ. જુઓ, એક દોહામાં નિશ્ચય-વ્યવહારને ખુલાસો કરી નાંખ્યો. નિશ્ચયથી એક જ્ઞાયકભાવરૂપ પરમતત્વ આત્મા છે, તે સદાય એકરૂપ અનુભવાય છે, સ્વસમ્મુખ થઈને આ. ૬ Page #51 -------------------------------------------------------------------------- ________________ ૪૨ ] | યોગસાર-પ્રવચન : ૧૭ તેને જાણતાં તને પરમાત્મપદના લાભ થશે. નવ તત્ત્વ દ્વારા, ૧૪ ણુસ્થાનદ્વારા કે ૧૪ માણાસ્થાનદ્વારા પણ, તેમાં રહેલા શુદ્ધ જ્ઞાનમય જીવ ખતાવવાનુ જિનવાણીનુ પ્રયાજન છે; માત્ર ભગ–ભેદ કે અશુદ્ધતાના વિકલ્પમાં અટકવાનું પ્રયાજન નથી. –આવું પ્રયેાજન લક્ષમાં રાખીને જિનવાણીના અભ્યાસ કરે તેને શુદ્ધ જીવના અનુભવ અને પરમાત્મપદની પ્રાપ્તિ થાય જ. ૧૪ ગુણસ્થાન તે જીવની શુદ્ધ-અશુદ્ધ પર્યાય છે; જીવના ‘ગુણુ' ચેતનભાવ અને તેની સાથે મેહુ-જોગના પરિણામ ભળવાથી ૧૪ ગુણસ્થાનની રચના થાય છે. તે આ પ્રમાણે ૧. મિથ્યાત્વ ૨. સામાન ૩. સમ્યક્ત્વ-મિથ્યાત્વરૂપ મિશ્ર ૪. સમ્યગ્દષ્ટિઅવિરત ૫. દેશિવરત ૬. મુનિ--પ્રમત્તસયત ૭. અપ્રમત્તસયત ૮. શ્રેણી-અપૂર્વકરણ ૯. અનિવૃત્તિકરણ ૧૦. સૂક્ષ્મલાભ (સાંપરાય ) ૧૮. ઉપશાંતમેાહ–વીતરાગ ૧૨. ક્ષીણમેહવીતરાગ ૧૩. અરિહત-સયેાગકેવળી અને ૧૪. અયેાગ-કેવળી. આ બધા ગુણસ્થાનામાં જેટલા માહ-જોગસ’બધી મિથ્યાત્વ-કષાયાદિ અશુદ્ધભાવે છે તે નિશ્ચયથી જીવનું સ્વરૂપ નથી; તેમાં સત્ર શુદ્ધ ચેતનભાવરૂપે જે રહેલ છે તે પરમાર્થી જીવ છે—એમ જાણવું. એ જ રીતે, ૧૪ માણાસ્થાને નીચે મુજબ છે— ૧. ગતિ [નરક, તિયચ, દેવ, મનુષ્ય; તથા પાંચમ મોક્ષગતિ ] ૨. ઇન્દ્રિય [ એકેન્દ્રિયાદ્ધિ પાંચ; તથા અનીન્દ્રિય ૩. કાય [ પાંચ સ્થાવર, છઠ્ઠી ત્રસ; તથા અકાય ] ૪. જોગ [મનજોગ, વચનજોગ, કાયોગ; તથા અયેાગ ] ૫. વેદ [ સ્ત્રી-પુરુષ–નપુ‘સક ત્રણ વેદ તથા અવેદ] ૬. કષાય [ક્રાધ-માન-માય—àાભ; તથા અકષાય ] ૭. જ્ઞાન [મતિ-શ્રુત-અવધિ--મનઃપ ય-કેવળજ્ઞાન ] ૮. સયમ [ અસયમ, દેશસયમ તથા પાંચ-સંયમ ] ૯. દન [ ચક્ષુ, અચક્ષુ, અવધિ, કેવળદર્શન ] ૧૦. લેશ્યા [ કૃષ્ણુનીલ-કાપાત, પીત-પદ્મ-શુકલ; તથા અલેશ્યા ] ૧૧. ભવ્યત્વ [ ભવ્યતા, અભવ્યતા] ૧૨. સમ્યક્ત્વ [ત્રણ સમ્યક્ત્વ, તથા મિશ્ર, સાસાદન, મિથ્યાત્વ ] ૧૩. સન્નિત્ય [સંજ્ઞી, અસંજ્ઞી; તથા સ'જ્ઞાથી પાર ] ૧૪. આહાર [ આહારક તથા અનાહારક ] Page #52 -------------------------------------------------------------------------- ________________ આત્મસંબોધન ] | ૪૩ " કઈ માગણામાં કે ક્યા ગુણસ્થાનમાં કેટલા જ હોય છે, કેટલા કાળ સુધી રહે છે –વગેરે અનુયેગનું વિસ્તારથી વર્ણન સિદ્ધાન્તશાસ્ત્રોમાં છે. આ ચારગતિ વગેરે ભિન્ન-ભિન્ન અવસ્થામાં રહેલા જીવો ૧૪ માર્ગણ વડે ઓળખાય છે. આ ૧૪ માગણ વડે જીવનું અસ્તિત્વ ધી શકાય છે. પણ તેમાં શુદ્ધજીવ ખરેખર ગતિવાળે-કષાયવાળો કે ઇન્દ્રિયાદિવાળે નથી; શુદ્ધજીવ નિશ્ચયથી જ્ઞાયક સ્વરૂપ છે ધર્મી તેને અંત૮ છિ વડે દેખે છે. આ રીતે ગુણસ્થાન-માણસ્થાન વગેરે દરેક અવસ્થામાં રહેલા જ્ઞાયકરૂપ શુદ્ધજીવને દેખવે તે પરમાત્મપદની પ્રાપ્તિનો માર્ગ છે. મિથ્યાદષ્ટિને પહેલું ગુણસ્થાન, સમ્યગ્દષ્ટિ (અવતી)ને ચોથું, મુનિને સામાન્યપણે છઠ્ઠું-સાતમું, કેવળી-અરિહંત પરમાત્માને તેરમું-ચૌદમું ગુણસ્થાન હોય છે;–આ બધી જીવની પર્યા છે, પણ તેના આશ્રયે જીવનું પરમાર્થ સ્વરૂપ જણાતું નથી. ગતિ-ઈન્દ્રિય-કષાય વગેરે અશુદ્ધ પય છે, તેના આયે શુદ્ધજીવનું સ્વરૂપ જણાતું નથી એટલે સમ્યગ્દર્શન થતું નથી, ને સમ્યગ્દર્શન વગર પરમેષ્ટીપદ પમાતું નથી. માટે હે ભવ્ય! નિશ્ચયથી તું શુદ્ધ જીવને દેખ. ગુણસ્થાને અને માર્ગોણસ્થાને દ્વારા જીવની સૂક્ષ્મપર્યાય બતાવી છે, તેનું જ્ઞાન જૈનમાર્ગ સિવાય બીજામાં હોય નહિ, અને છતાં તે પણ હજી જીવનું વ્યવહાર સ્વરૂપ છે; જીવનું પરમાર્થ સ્વરૂપ તે તેનાથી ક્યાંય ઊંચું છે. જેને વ્યવહારમાં પણ વિપરીતતા હોય તેને તે પરમાર્થ આત્માની ખબર હોતી નથી. કેવળજ્ઞાનદશામાં તેરમા ગુણસ્થાને કેવી વીતરાગદશા હોય, છઠ્ઠા-સાતમા ગુણસ્થાને વર્તતા જીવની (સાધુની) નિર્ચથદશા કેવી હોય, તથા ચેથા ગુણસ્થાને સમ્યકત્વમાં કેવા દેવ-ગુરુને સ્વીકાર હેય! –એવી પ્રજનરૂપ વાતમાં પણ જેની ભૂલ હોય તેને તે વ્યવહાર પણ ખેટો છે. અહીં તે કહે છે કે, તે પર્યાયરૂપ વ્યવહાર તે–તે સ્થાને યથાયોગ્ય હોય છે, પણ જીવના શુદ્ધસ્વરૂમાં અશુદ્ધતા નથી, એવા ભૂતાઈજીવનું સ્વરૂપ જાણ... દેખ...અનુભવ તે જ જ તને સમ્યક્ત્વ થશે. માર્ગણ એટલે સંસારમાં ક્યા જીવને ક્યાં છે ?—જેમ કે મુનિ અથવા અરિહંત-કેવળી ક્યાં હોય?...મનુષ્યગતિમાં જ હેય. સમ્યગ્દષ્ટિ જી કઈ ગતિમાં હોય? કે ચારેગતિમાં હોય....ને સિદ્ધમાં પણ હોય, પંચમગુણસ્થાની જીવ ક્યાં હોય? કે મનુષ્ય અને તિર્યંચગતિમાં જ હોય, દેવ કે નારકીમાં ન હોય–આ રીતે પર્યાયવડે જીવને શે તે વ્યવહારજીવની વાત છે, પરમાર્થ જીવને ક્યાં શોધવો?—તે કહે છે કે જીવનું પરમાર્થ સ્વરૂપે જોવા માટે એક ભૂતાર્થરૂપ જ્ઞા...ય....ક...ભા...વ....ને તું દેખ. તેમાં જ નિશ્ચયજીવ છે, આવા જીવને દેખ–અનુભવ તે નિશ્ચય આત્મજ્ઞાન છે, અને આવું નિશ્ચય આત્મજ્ઞાન જ પરમેષ્ઠીપદની પ્રાપ્તિનું કારણ છે. તે નિશ્ચય Page #53 -------------------------------------------------------------------------- ________________ ૪૪ ] ( Wગસાર-પ્રવચન : ૧૭ આત્મજ્ઞાન કઈ ભંગ-ભેદને આશ્રય નથી કરતું, તે તે પરમાર્થ સ્વભાવની સન્મુખ થઈને તેને જાણે છે. “ભવ્ય છું, ભવ્યમાં પણ આત્માને આરાધક ને નિકટ મેક્ષગામી છું' –એમ ધર્મીને સ્વપર્યાયનો નિર્ણય નિશ્ચય આત્મજ્ઞાનના બળ વડે થઈ ગયું હોય છે; પર્યાયમાં રાગ હજી બાકી છે, અમુક કર્મોદય અવશેષ છે, તેથી હજી એકાદ ભવ પણ થશે –એમ ધર્મીનેય પર્યાયનું જ્ઞાન થાય; પણ સાથે રાગ વગરના ભૂતાર્થ સ્વભાવની શ્રદ્ધા-દષ્ટિ ને જ્ઞાન વર્તે છે. શ્રીમદ્ રાજચંદ્રજી કહે છે. અમને અપૂર્વ આત્મશાંતિ જાગી છે, સમ્યગ્દર્શન થયું છે, પણ હજી જરાક રાગ ને કમેને ભગવટો બાકી છે એટલે આ ભવમાં મેક્ષ નથી, પણ આત્માની સાધના ચાલુ છે તેથી એકાદ ભવમાં જરૂર મોક્ષ પામશું ને સ્વરૂપન સ્વદેશમાં જાશું.... ઉદય કર્મનો ભાગ છે ભેગવા અવશેષ... તેથી દેહ એક જ ધારીને જાશું સ્વરૂપ સ્વદેશ...” –આમ પોતાની પર્યાયની સ્થિતિનું જ્ઞાન કર્યું....કે આ ભવમાં પરિણામની ઉગ્નધારા એવી નથી દેખાતી કે કેવળજ્ઞાન થાય! પણ ભૂતાર્થ સ્વભાવના આશ્રયથી સમ્યગ્દર્શન થયું છે તેથી (આત્મજ્ઞાન કેવળજ્ઞાનને લાવે છે...) એકાદ ભવમાં જ હવે ચેકકસ મોક્ષ પામશું, એમ મેક્ષને નિઃસંદેહ નિર્ણય પણ સ્વભાવના આશ્રયે વતે છે. જુઓ, આ ધર્મની દશા! આમાં નિશ્ચય ને વ્યવહાર બધુંય આવી ગયું. ભગવાન જિનેશ્વરદેવે કહેલાં નવ તો, ૧૪ ગુણસ્થાન-માર્ગણાસ્થાન-જીવસ્થાન વગેરેનું જ્ઞાન, જીવને અન્ય વિપરીત મતોથી છેડાવે છે, પર્યાય સંબંધી વિપરીત અભિપ્રાય દૂર કરીને જૈનને વ્યવહાર ચરખો કરાવે છે... પણ તે ઉપરાંત, જૈનધર્મના સારભૂત ભૂતાર્થ જીવસ્વભાવ નિશ્ચયથી કેવું છે? તેને અંતર્મુખ થઈને જાણ તે તને પરમેષ્ટીપદની પ્રાપ્તિ થશે. પરમાર્થ આત્મા કે છે ?–અનંતગુણથી ભરેલી જે ચૈતન્ય મહાસત્તા છે તે આત્મા છે; એવા એકરૂપ આત્માને નિશ્ચયથી આત્મારૂપ જાણ. તેને જાણવાથી તને પરમ-ઈષ્ટ એવા અરિહંતપદ તથા સિદ્ધપદની પ્રાપ્તિ થશે. જુઓ, આવી શુદ્ધપર્યાયની પ્રાપ્તિ તે શુદ્ધ આત્માને જાણવાનું ફળ છે. તીર્થકર પ્રકૃતિ ધર્માત્માને જ બંધાય છે, અને જેને તે તીર્થકર પ્રકૃતિ બંધાય તે જીવ ત્રીજે ભવે જરૂર મેક્ષ પામશે.....એ વાત સાચી, પણ તેને મોક્ષ થશે તે કાંઈ તીર્થકર પ્રકૃતિના કારણે નહિ થાય, કે શુભરાગના કારણે નહિ થાય; પણ તે બંનેને છોડીને, નિશ્ચયથી જે શુદ્ધ આત્મા જાયે છે તેમાં કરશે ત્યારે જ મેક્ષ થશે. અખંડ Page #54 -------------------------------------------------------------------------- ________________ [ ૪૫ આત્મસાધન ] આત્માને જાણવો તે જ એક મેક્ષકારણ છે, રાગ કરે ને તીર્થંકરપ્રકૃતિનું કર્મ બાંધવું તે કાંઈ મોક્ષનું કારણ નથી. આ રીતે નિશ્ચયથી એક જ મેક્ષિકારણને હે યેગી! તું જાણ; “અન્ય ન કિચિ માન’ –બીજું કોઈ કારણ ન માન. રાજગૃહી નગરીમાં, સમવસરણમાં ભગવાન મહાવીરે શ્રેણીકરાજાને કહ્યું –હે ભવ્ય! ત્રીજા ભવે તારો આત્મા, આ ભરતક્ષેત્રની આવતી ચોવીસીમાં પ્રથમ તીર્થકર થશે. [ આ ચોવીસીના અંતિમ-તીર્થકર અને આવતી ચોવીસીના પહેલા તીર્થકર –એ બંને વચ્ચે માત્ર ૮૪૦૦૦ વર્ષનું અંતર છે. ] શ્રેણકે વીરપ્રભુને પાદમૂળમાં તીર્થંકરપ્રકૃતિ બાંધી, તેમજ ક્ષાયિક સમ્યકત્વ પ્રગટ કર્યું. તેમાં ક્ષાવિકસમ્યગ્દર્શન તે સ્વભાવને અવલંબીને પામ્યા, ને તે તે મેક્ષનું કારણ છે; પણ જે તીર્થંકરપ્રકૃતિ બાંધી તે કાંઈ સ્વભાવને અવલંબીને નથી બાંધી, તે તે પરાલંબી રાગ વડે બાંધી છે ને તે પરાલંબી ભાવ કાંઈ કેવળજ્ઞાનનું કે મોક્ષનું કારણ થતું નથી. સ્વભાવના અવલંબને અંતર્મુખ ગથી જ કેવળજ્ઞાન થાય છે. આત્મજ્ઞાન જ કેવળજ્ઞાન પમાડે છે, અલ્પકાળમાં જ તે કેવળજ્ઞાનને બોલાવી લ્ય છે. ત્રીજા ભવે તીર્થકર થઈશ ને મોક્ષ પામીશ” –એમ શ્રેણીકના જ્ઞાનમાં આવી ગયું...અને કઈ રીતે મેક્ષ પામીશ –તેનું જ્ઞાન પણ સાથે જ હતું, – કે જે નિશ્ચયઆત્મજ્ઞાન વર્તે છે તે આત્મામાં ઉપયોગ મૂકીને ઠરીશ ત્યારે જ કેવળજ્ઞાન ને મોક્ષ થશે. જ્ઞાનની ધાર જ મોક્ષનું કારણ થાય છે, જેનાથી તીર્થંકરપ્રકૃતિ બંધાય છે તે રાગની ધારા તડશે...ને જ્ઞાનધારાને અંદરના સ્વરૂપમાં જોડીને પૂર્ણ કરશે ત્યારે કેવળજ્ઞાનરૂપ પરમ ઈષ્ટ પદ પ્રાપ્ત થશે. જાઓ, યેગીન્દ્રદેવ કહે છે કે–ગને જેડ તારા આત્મામાં. બહારમાં ઉપયોગને જોડીશ તો મેક્ષ નહિ પમાય. બહારમાં વેગ [ જ્ઞાનનું જોડાણ ] તે ગ...સાર નથી પણ સંસાર છે; ને અંતસ્વરૂપમાં જ્ઞાનના જોડાણરૂપ યોગ તે મોક્ષનું કારણ છે, તે ગ.. સાર છે. આમાં બંધ-મેક્ષને સિદ્ધાન્ત ટૂંકામાં સમજાવી દીધો. ઉપ-યોગનું અંતરુસ્વરૂપમાં જોડાણ તે મેક્ષને પંથ ઉપગનું બહારમાં ભ્રમણ તે સંસાર. બસ, સ્વમાં વસ....પરથી ખસ !” ગુણસ્થાન વગેરે “વ્યવહારેણુ કહિયા”—તે જાણવા યોગ્ય છે, પણ “નિશ્ચયેન સEા મુળદુ..” આત્માના એકાકાર સ્વરૂપને જાણતાં તને ચોકકસ કેવળજ્ઞાન થશેતું નક્કી સિદ્ધપદને પામીશ. અંદરમાં શુદ્ધ એકાકાર ચૈતન્ય-ગુણભંડાર આત્મા છે, તે પરમાર્થ છે, તેમાં બીજાને કોઈ સંબંધ નથી. વ્યવહાર પરાશ્રિત છે, તે બીજા પદાર્થને ભેળવીને વાત કરે છે. નિશ્ચય તે સ્વાશ્રિત છે, તે શુદ્ધસ્વરૂપ ભેળસેળ વગરનું બતાવે છે. નિશ્ચયથી Page #55 -------------------------------------------------------------------------- ________________ સાર-પ્રવચન : ૧૭ ૪૬ } અરિહંત અને સિદ્ધ જે આ આત્મા શુદ્ધ છે.–આવા સ્વભાવની દષ્ટિ ને જ્ઞાન કરતાં પર્યાયમાં સિદ્ધપદની પ્રાપ્તિ થાય છે. પંચ પરમેષ્ટીપદ પર્યાય છે, તેની પ્રાપ્તિ વ્યવહારના આશ્રયે નથી થતી. ચૈતન્યસ્વભાવ અભેદ છે તેની દષ્ટિ થતાં, તેનું જ્ઞાન થતાં, તે દૃષ્ટિ ને જ્ઞાન સ્વભાવ સાથે અભેદ થયા, તે જ અભેદરૂપ એવા સિદ્ધપદની પ્રાપ્તિનું કારણ છે; બીજું કઈ કારણ નથી. ૧૪ જીવસ્થાન, ૧૪ માર્ગણાસ્થાન, ૧૪ ગુણસ્થાન વગેરે વ્યવહારના પ્રકારે પણ વિતરાગમાર્ગમાં જ છે, બીજે ક્યાંય એવી સૂક્ષમ વાત નથી; વ્યવહારના તે પ્રકારે જાણવા ગ્ય છે, પણ પરમપદની પ્રાપ્તિ તે એકલા નિશ્ચય-આત્મજ્ઞાન વડે જ થાય છે. [–આવું આત્મજ્ઞાન કોને હોય? તે હવેના દેહામાં કહેશે. – એ દેહે ગુરુદેવને અતિ પ્રિય હતે.] હજારો વર્ષનાં શાસ્ત્ર ભણતર કરતાં એક ક્ષણને સ્વાનુભવ વધી જાય છે. જેને ભવસમુદ્રથી તરવું હોય તેણે સ્વાનુભવની વિદ્યા શીખવા જેવી છે. અહે, આ તો ખરેખરી પ્રયોજનભૂત, સ્વાનુભવની ઉત્તમ વાત છે. સ્વાનુભવની આવી સરસ વાત પણ મહાભાગ્યે જ સાંભળવા મળે છે, ને એ અનુભવદશાની તો શી વાત ! મોક્ષમાર્ગનું ઉદ્દઘાટન નિર્વિકલ્પ–સ્વાનુભવ વડે થાય છે; અને તે ગૃહસ્થ પણ કરી શકે છે. Page #56 -------------------------------------------------------------------------- ________________ આત્મસ મેધન | [ ગુરુદેવને પ્રિય દેહે : ૧૮ ] ગૃહસ્થ પણ આત્મજ્ઞાન કરીને નિર્વાણમા પર ચાલે છે * હે સ્વામી! આપે આત્મદર્શનને જ મેાક્ષનું કારણ કહ્યું તે નિશ્ચય આત્મજ્ઞાન કરવાનું કહ્યું; તે અમને પ્રશ્ન થાય છે કે અમે તે ગૃહસ્થ છીએ....શું અમને ગૃહસ્થને પશુ આવુ' આત્મદર્શીન અને આત્મજ્ઞાન થાય ?' તેના ઉત્તર કહે છે કે હા, સાંભળ— गिहि-वावार परिट्टिया हेयाहेउ मुणंति । अणुदिणु झार्याह देउ जिणु लहु णिव्वाणु लहंति || १८ || ગૃહકામ કરતાં છતાં હૈયાહેયનુ જ્ઞાન, ધ્યાવે સદા જિનેશપદ શીઘ્ર લહે નિર્વાણુ. (૧૮) [ ૪૭ ગૃહકાર્ય સબધી પ્રવૃત્તિમાં રહેલા હોવા છતાં ધર્મીજીવને હેય-ઉપાદેયના વિવેક છે, પેાતાના શુદ્ધઆત્મા જ ઉપાદેય છે તે કયારેય ભુલાતા નથી, અને દરાજ જિનદેવના ધ્યાનમાં તેનું ચિત્ત લાગેલુ' છે; આવા ધી-ગૃહસ્થ પણ શીઘ્ર નિર્વાણને પામે છે. | ચેાગસારના આ ૧૮ મે। તથા ૬૫, ૮૫ અને ૧૦૦ એ દોહા ગુરુદેવને ખૂબ જ પ્રિય હતા, ને અવારનવાર તેને આધાર પ્રવચનમાં આપતા.... ] ગુરુદેવ દાડા મેલીને પ્રમાદથી કહે છે —વાહ રે વાહ, જુએ તે ખરા....આત્મદનવડે ગૃહસ્થને, અરે ! દેડકાને પણુ, મેક્ષના દરવાજા ખુલી જાય છે. આત્મદર્શન અને મોક્ષમાર્ગી એકલા મુનિને જ હોય ને શ્રાવક-ગૃહસ્થને ન હાય—એમ નથી; શ્રાવક-ગૃહસ્થને પણ આત્મજ્ઞાન અને મેાક્ષમાગ હોય છે. ઇન્દ્ર હાય, Page #57 -------------------------------------------------------------------------- ________________ ૪૮ ] [ ગસાર-પ્રવચન : ૧૮ ચક્રવર્તી હોય કે ગરીબ હોય, તિર્યંચ હોય, અરે નારકી પણ હોય,– છતાં તેની પાસેય ભગવાન આત્મા તે અંદર બેઠે છે ને?–પિતાના શુદ્ધ આત્માને અંતઃદૃષ્ટિથી દેખીને મેક્ષના માર્ગમાં તે પણ ચાલી શકે છે. તે જાણે છે કે – જે શુદ્ધ-ચૈતન્ય વસ્તુ મારામાં પડી છે તે જ મારે ઉપાદેય છે, ને જે વિષય-કષાયે છે તે ઉપાદેય નથી, હેય છે.– આવા હેય-ઉપાદેયના સાચા જ્ઞાન વડે ગૃહસ્થ પણ નિવણમાર્ગને પથિક છે, મેક્ષનો સાધક છે. “–પણ અત્યારે તે પંચમકાળ છે ને!” અરે ભાઈ! પંચમકાળમાં થયેલા મુનિનું આ કથન છે; ને પંચમકાળમાંય ગૃહસ્થને પણ આવું નિશ્ચય આત્મદર્શન થાય છે. વેપાર-ધંધા રાજ-પાટ કે રાગ –એ તે બધું આત્માના દર્શનથી બહાર રહી જાય છે, અને તે પરરૂપે જાણે છે. હેય સમજે છે, નિજરૂપ નથી માનત, ઉપાદેય નથી માનતે, તેમાં સુખબુદ્ધિ નથી કરતે; સ્વભાવમાંથી આવેલા અતીન્દ્રિયસુખને જ ઉપાદેય સમજે છે. –આવા હેય-ઉપાદેયના વિવેકવડે તે ગૃહસ્થ પણ મોક્ષના માર્ગમાં છે. ખરેખર તે “ગૃહ-સ્થ” નથી પણ “માર્ગ–સ્થ” છે. “પૃદોષ મોક્ષમાળ ..” –એ સમન્તભદ્રસ્વામીનું વચન છે. તે ધર્માત્માને માટે પં. બનારસીદાસજીએ “Jથ હૈ... ચર્તા હૈ” એમ કહ્યું છે, કેમકે, ગૃહસ્થપણું તે તેની દૃષ્ટિમાંથી છૂટી ગયું છે, તેનાથી તે ઉદાસીન છે, ને મુનિ પણું હજી પ્રગટ્યું નથી, માટે તે “નથી ગૃહસ્થ કે નથી સાધુ.” -અમે તે ચૈતન્યસ્વરૂપે પૂર્ણ પરમાત્મા છીએ –એમ તે ધમી નિરંતર દેખે છે ને ક્યારેક-ક્યારેક શુદ્ધોપગી થઈને તે નિર્વિકલ્પ અનુભવ કરી યે છે. આવા સમ્યકત્વ ધારક ધર્માત્માને કુંદકુંદપ્રભુએ ધન્ય કહ્યો છે...મેક્ષને સાધવામાં તે શૂરવીર છે. તે અલ્પકાળમાં જ મુનિ થઈને મોક્ષને સાધી લેશે. શ્રાવકે શું કરવું?’ –તો કહે છે કે શુદ્ધ સમ્યકત્વને ધારણ કરીને ધ્યાનમાં નિરંતર થાવવું; તે સમ્યકત્વના પરિણમનવડે જ શુદ્ધતા વધતાં વધતાં આઠે કર્મોને ક્ષય થઈને સિદ્ધપદ પમાય છે. –આને અર્થ એમ નથી કે ગૃહસ્થપણામાં રહીને કેવળજ્ઞાન ને મોક્ષ પમાય છે! –ગૃહસ્થપણુમાં આત્મજ્ઞાન થાય પણ કેવળજ્ઞાન ન થાય; ગૃહસ્થને મેક્ષમાર્ગ હોય છે પણ સાક્ષાત્ મેક્ષ નથી. કેવળજ્ઞાન અને મેક્ષ તે પછી ગૃહસ્થપણું છોડીને, મુનિ થઈ શુદ્ધોપાગમાં લીન થાય ત્યારે જ થાય છે –એમ સમજવું. તીર્થકર જેવા પુરુષે પણ ચારિત્રદશા અંગીકાર કર્યા પછી જ કેવળજ્ઞાન પામે છે, તેમાં અપવાદ હોતું નથી. ધર્મ -ગૃહસ્થને કેવળજ્ઞાન હોતું નથી પણ નિશ્ચય આત્મજ્ઞાન વડે તે કેવળજ્ઞાનના સાધક છે....કેવળજ્ઞાનને બોલાવે છે. મુનિઓની જેમ તેના શ્રદ્ધા-જ્ઞાનમાં પણ પરમાત્મા વસ્યા છે. આ રીતે જ્ઞાની-ગૃહસ્થનું જીવન પણ “કથંચિત્ મુનિ જેવું' છે. Page #58 -------------------------------------------------------------------------- ________________ આત્મસંબોધન ] - ૪૯ મોક્ષમાર્ગ મુનિઓના મનમાં “ભગવાન” વસે છે, રાગાદિ કષાયે એમના મનમાં વસતા નથી, દેહની ક્રિયાઓ એમના જ્ઞાનમાં વસતી નથી. હે ભવ્ય! તારે જે મુનિ જેવું જીવન જીવવું હોય તે તારા જ્ઞાનમાં શુદ્ધ આત્માને વસાવ ને રાગાદિ કષાયોને જ્ઞાનમાંથી બહાર કાઢી નાંખ. મુનિઓના જ્ઞાનમાં વસેલે સુખસમુદ્ર ભગવાન આત્મા, તે વિષયસુખમાં રત જીને સર્વથા દુર્લભ છે. જેના મનમાં વિષયે વસે તેના મનમાં પરમાત્માને વાસ ક્યાંથી હોય? મુનિવરોની જેમ સાધક ધમાંત્મા-ગૃહસ્થ પણ પોતાના અંતરમાં શુદ્ધાત્માને વસાવ્યું છે ને રામાદિ પરભાવને જ્ઞાનમાંથી બહાર કાઢી નાંખ્યા છે. ઘરમાં રહેલા ધર્માત્માના મનમાં-રુચિમાં-જ્ઞાનમાં ઘર નથી વસ્યું પણ ચૈતન્યભગવાન વસ્યા છે. અહા, એ ધર્માત્માને તે ભગવાનના ઘરના તેડા આવ્યા છે....ભગવાન એને મેક્ષમાં બેલાવે છે...પિતાના હૃદયમાં ભગવાનને વસાવીને તે સિદ્ધપદ તરફ ચાલ્યા જાય છે. મુતિ ધર્મ શ્રાવક ધમ ING –આવું જીવન તે ધર્મોનું જીવન છે. બાકી જેના હૃદયમાં વિષય-કષાયે વસે છે, જેના અંતરમાં રાગની ને પુણ્યની અભિલાષા વરસે છે તેના હૃદયમાં ભગવાન–શુદ્ધ આત્મા વચ્ચે નથી, એટલે કે તે ભગવાનના માર્ગમાં આવ્યું નથી, વિષય-કષાયથી લેપાયેલું એનું જીવન તે સાચું જીવન નથી. હૃદયપલટો કરીને, શ્રદ્ધા-જ્ઞાન ચેખાં કરીને તેમાં જ્યાં પરમાત્મ-તત્વને વસાવ્યું ત્યાં જીવન આખું ઊજળું થઈ જાય છે, સુખને સમુદ્ર અંતરમાં ઊછળવા માંડે છે. –આવું ઊજળું જીવન ધર્મી જીવે છે. તે જ ખરું જીવન છે. “તારું જીવન ખરું....તારું જીવન!” જુઓ, ગૃહસ્થને એકલા વિષય-કષાયના પાપભાવે જ હોય છે –એમ નથી, તેને દેવદર્શન-પૂજ–સ્વાધ્યાય-દયા–દાન વગેરે પુણ્યના ભાવો પણ વિશેષ હોય છે, તીવ્ર અન્યાય અભક્ષ્ય વગેરે તે તેને હોતાં જ નથી, પણ તે અશુભ કે શુભ બધાય પરભાવથી પાર મારે શુદ્ધઆત્મા જ મારે ઉપાદેય છે –એમ તે જાણે છે, ને તે શુદ્ધ આત્માના આશ્રયથી Page #59 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ] [ યાગસાર-પ્રવચન : ૧૮ તે ગૃહસ્થ પણ મેાક્ષમાગ માં ધીમે ધીમે ચાલી રહ્યો છે, “મુનિવરો ઝડપથી ચાલી રહ્યા છે. “ અમે તે ગૃહસ્થ....અમારે કાંઈ મેાક્ષમાગ હાય ! મેક્ષમાર્ગ તે ઘરખાર-ત્યાગી વનવાસી મુનિને જ હાય' એમ ન માની લેવું. કેમકે આત્મદર્શીન વડે મેાક્ષના દરવાજા શ્રાવક–ગૃહસ્થ પણ ખોલી શકે છે ને મેાક્ષસુખના થોડોક સ્વાદ ચાખી શકે છે. હા, એટલુ* વિશેષ કે મુનિ ઉગ્રપણે સ્વરૂપના પુરુષાથથી વાર વાર નિર્વિકલ્પ થઈ ને અતીન્દ્રિય આનંદને પ્રચુરપણે અનુભવતા થકા શીવ્રપણે મેક્ષનું ઉત્કૃષ્ટ સાધન કરે છે. ગૃહસ્થને એટલુ' ઉગ્ર મેાક્ષસાધન નથી હોતુ, તાપણુ આત્માનું ઉપાદેયપણું જાણીને અને રાગાદિનુ હેયપણું જાણીને તે મેાક્ષનું સાધન કરે છે. બહારમાં ઘર-વેપાર વગેરે સંબધી રાગપ્રવ્રુત્તિ હોવા છતાં અંતરની દૃષ્ટિમાં તે તે સદા જિનેશપદને ધ્યાવે છે, શુદ્ધ આત્મા જ તેની દૃષ્ટિમાં બિરાજી રહ્યો છે, તેમાં બીજાને કોઈ ને સ્થાન નથી. પરમ ચૈતન્યસ્વરૂપ જે પેાતામાં વિદ્યમાન જ છે, તેને ગૃહસ્થ કેમ ન જાણી શકે? પોતાના સ્વરૂપને પાતે ઉપાદેય કરીને તેને અનુભવ કેમ ન કરી શકે ? –સંસારથી ભયભીત હોય તે જરૂર કરી શકે. ઘણા જીવાએ આવે અનુભવ કર્યાં છે. આવા આત્માને ઉપાદેય કરવા માટે, એટલે કે તેના અનુભવ કરવા માટે રાગ કાંઈ સાધન નથી, રાગ તે આત્માના સ્વભાવથી દૂર છે, બહાર છે, તે સાધન નથી. પેાતાને પરમ ચૈતન્યસ્વભાવ નજીક છે, પેાતામાં જ છે, તે જ પેાતાના અનુભવનુ’ સાધન છે.— આ જ હું છું' એમ સ્વસન્મુખ થઈને [ વિકલ્પ વગર ] જાણવું—માનવુ તે જ તેને ઉપાદેય કર્યું. કહેવાય છે. ગૃહસ્થ પણ આમ કરી શકે છે કેમકે તેને આત્મા કયાંય ચાહ્યા ગયા નથી. પહેલાં ઊંધી ષ્ટિમાં તે દૂર હતા, હવે આ તદૃષ્ટિમાં તેને સમીપ કર્યાં કે આ હું...!' આવા સ્વાનુભવનું સાધન પણ આત્મા પોતે જ છે. સાધનરૂપ સમ્યક્ત્વાદિ પર્યાય પ્રગટી તે પેાતાના સ્વભાવની સમીપમાંથી જ પ્રગટી છે, રાગમાંથી કે પરમાંથી તે નથી આવી. હું. જ્ઞાનના રિયે। છું ને સુખથી રિયા ....મારે શુદ્ધ આત્મા જ જગતમાં સૌથી કિંમતી ચીજ છે” એમ જાણે તેા તેની સન્મુખ થઈને તેમાં ઉપાદેયબુદ્ધિ કરેને ખીજા બધામાંથી ઉપાદેયબુદ્ધિ છૂટી જાય. તે સ્વભાવમાં તન્મય પરિણતિ તે જ તેનુ‘ ઉપાદેયપણુ છે, ને રાગાદિ પરભાવમાં તન્મયબુદ્ધિ ન થવી એ જ તેનું હેયપણુ છે. ધી ગૃહસ્થ આવા હૈય–ઉપાદેયના વિવેકપૂર્વક જિનપદને સદા ધ્યાવે છે, ને ભેદજ્ઞાનના બળે મેાક્ષને અલ્પકાળમાં સાધે છે. આત્મદર્શનના બળે મેાક્ષના દરવાજા તેને ખુલ્લી ગયા છે. ગૃહસ્થપણામાં હજી રાગાદિ ભાવે છે, પણ તેને તે મેક્ષના સાધન તરીકે નથી સ્વીકારતા, તે રાગાદિ ભાવાને પેાતાના સ્વભાવથી દૂર રાખે છે....તેનાથી ડરે છે, ને શ્રદ્ધાજ્ઞાનમાં પેાતાના શુદ્ધસ્વભાવને જ નજીક રાખ્યા છે....એક ક્ષણુ પણ તેનાથી જુદેષ્ઠ પડતા નથી; આ રીતે, રાગ વખતેય વીતરાગસમાધિની એક ધારા તેને વતે છે....જે Page #60 -------------------------------------------------------------------------- ________________ [ ૫૧ આત્મસંબોધન ] મેક્ષ તરફ જ આત્માને લઈ જાય છે. આ પ્રમાણે ગૃહસ્થ પણ મોક્ષમાર્ગ છે. ગં. માં સમાગ ક્ષ..માં * 2 5 " ક "5 F kathaosbjign: જે કે મોક્ષમાર્ગને મોટો ભાગ મુનિવર પાસે છે, ચારિત્રસહિત ઘણે મેક્ષમાર્ગ મુનિઓને હોય છે, ને ધર્મીગૃહસ્થ પાસે મોક્ષમાર્ગને નાનો ભાગ છે;–ભલે નાને, પણ તેની જાત તે મુનિરાજના મોક્ષમાર્ગ જેવી જ છે. ગણધરમુનિ ને શ્રાવક-ગૃહસ્થ એ બંને સર્વજ્ઞ જિનેશ્વરના વારસદાર છે, બંને ભગવાનના માર્ગમાં છે, મોક્ષના સાધક છે. સિદ્ધભગવંતે જે પંથે મોક્ષપુરીમાં ગયા...સાધક મુમુક્ષુ કહે છે–હું પણ તે જ પથે મેક્ષમાં જાઉં છું. સ્વાનુભવ વડે એ માર્ગ મુમુક્ષુએ પિતામાં જોયેલે છેએ જોયેલા-જાણેલા -અનુભવેલા માર્ગે તે મેક્ષમાં જાય છે.–આ મુમુક્ષુને માર્ગ છે...તે આનંદમય છે. જેને ચાર ગતિમાં દુઃખ લાગે એને રાગને ને વિષયોને રસ ઊડી જાય, ને શુદ્ધાત્માને રસ ઘણે વધી જાય.—પછી અંતર્મુખ પરિણામમાં શુદ્ધાત્માને ઉપાદેય કરતાં પરમ આનંદસહિત મોક્ષમાર્ગ ખુલી જાય છે. “વાહ, સંતોએ મોક્ષમાર્ગના દરવાજા બલવાની રીત બતાવીને મહાન ઉપકાર કર્યો છે.” પ્રઝન: ધંધા-વેપારમાં રહેલા ગૃહસ્થનેય મોક્ષમાર્ગ થાય છે, તે પછી હવે અમારે ધંધા-વેપારમાં લાગ્યા રહેવામાં કંઈ વધે નહીં....ને? ઉત્તરઃ અરે બાપુ! તું કાંઈ સમજે નહિ. તે ગૃહસ્થને જે મોક્ષમાર્ગ છે તે કાંઈ ધંધા-વેપારના ભાવથી નથી, જેટલા ધંધા-વેપારના ભાવ છે તેટલું તે પાપ જ છે, પણ તે હોવા છતાં, તે જ વખતે તેનાથી જુદો પડીને, તેને હેય સમજીને, એટલે કે તેને રસ તેડીને અને ચૈતન્યસ્વભાવને રસ વધારીને, તે પિતાના શુદ્ધ આત્માને ઉપાદેય કરે છે, અંતર્દષ્ટિ વડે તેને દેખે છે, તે આત્મદર્શનને લીધે જ તેને મોક્ષમાર્ગ છે. તેમના આત્મદર્શનનું તારે અનુકરણ કરવાનું છે કે હું પણ આવા આત્માને ઓળખું. -તેને Page #61 -------------------------------------------------------------------------- ________________ પર ] [ યોગસાર-પ્રવચન : ૧૮ બદલે તેની એથે તું તારા વેપાર-ધધાના પાપને પેાષવા માંગે છે-તે તે જ્ઞાનીને એળખ્યા નથી. તારે મેક્ષમાગ માં આવવુ... હાય તે ધર્માત્માની જેમ તું પણ આત્મદન વડે રાગ વગરના આત્માને તારામાં દેખ. જે આત્મદર્શન કરે છે ને જિનપદને પેાતામાં ધ્યાવે છે એવા સમ્યગ્દષ્ટિ ગૃહસ્થને જ મેાક્ષમાગ હોય છે. કાંઈ પાપમાં ડૂબેલા ગૃહસ્થને મેાક્ષમાગ નથી હોતા. જે હેય-ઉપાદેયને જાણે નહિ, આત્મહિતની દરકાર કરે નહિ તેવા ગૃહસ્થની આ વાત નથી. પહેલાં તે સ`સારથી એટલે કે અશુભ કૈ શુભ બધાય પરભાવથી ડરીને, આત્માન તીવ્ર જિજ્ઞાસાથી શાસ્ત્રઅભ્યાસ વડે હૈય-ઉપાદેય તત્ત્વાને ખરાખર એળો ને ઉપાદેય તત્ત્વની સન્મુખ થઈ ને અનુભવ કરે કે અહા, આ મારે આત્મા...હું પોતે.... અતીન્દ્રિય જ્ઞાન-આનંદથી ભરપૂર છુ.....શુ ગૃહ-વેપાર વખતે આત્મા કયાંય બીજે ચાલ્યે ગયે છે ?....ના; વિદ્યમાન છે; તેને જે શ્રદ્ધા-જ્ઞાનમાં લ્યે છે, તે ધર્માત્માને ગૃહસ્થપણામાંય ધમ થાય છે. જેને એવી આત્મદૃષ્ટિ નથી તે ગૃહસ્થને કે ત્યાગીને કેઈને ધમ થતુ નથી. તે ધ–ગૃહસ્થ પાપ-પુણ્યના ભાવા વચ્ચેય તેનાથી અળગા રહે છે, પેાતાના ચૈતન્યનું રાગથી અધિકપણું તેને કદી છૂટતું નથી, ને રાગનું અધિકપણું કદી થતું નથી. પરમાત્મપદને અને પંચપરમેષ્ઠીને તે પોતાના અંતરમાં સદાય ધ્યાવે છે, તેમનું અચિત્ય માહાત્મ્ય તેના અંતરમાં નિર ંતર વર્તે છે.-- ‘સુખધામ અનંત સુસત ચહી, દિનરાત રહે તધ્યાન મહીં; ' એ પડમાં * એકકેર પરમાત્મવભાવથી આત્મા .... તે ઉપાદેય. ખીજે પડખે પુણ્ય પાપરૂપ પરભાવે, ને ઘર દુકાનના જડ સયેગા....તે હેય. પૂર પેાતાને તે બંનેના ભેદજ્ઞાનના બળથી, ઉપાદેય તત્ત્વના આશ્રયે મેાક્ષમાગ ને ધર્મીજીવ સાથે છે. બધાયથી છૂટુ પેાતાનું તત્ત્વ જ્ઞાયકમૂર્તિ આત્મા....તે જેની દૃષ્ટિમાં વિદ્યમાન છે તે જીવ, ગૃહસ્થ હાય તેપણુ, મેાક્ષને સાધક છે, તે સિદ્ધ ભગવાનને નાતીલેા છે; તે સદાય જિનપદનું ધ્યાન કરે છે. એટલે કે ‘જિન' જેવા ‘ નિજ ’ આત્માને લક્ષમાં લઈ ને તેનુ ચિન્તન કરે છે. ચૈતન્યવસ્તુ વિદ્યમાન હોવા છતાં જેની દૃષ્ટિમાં તેને અભાવ છે, અંતમુ ખ થઈ ને તેને જે લક્ષમાં પણ લેતા નથી, હેય ઉપાદેયના ભેદને જાણતા નથી ને પર ભાવેામાં જ રચ્યા પચ્યા રહે છે, એવા જીવને ધમ કયાંથી થાય ? તે માક્ષને કઈ રીતે સાથે ? તે તે સસારમાં જ રખડે છે, તે તે અનાદિથી છે જ; હવે તે જેને તે રખડપટી મટાડવી. ઢાય તેવા જીવને માટે આ સ ંખેધન છે, જેણે પૂર્ણાન દસ્વભાવને દૃષ્ટિમાં લઈને તેને સ્વીકાર પરમેશ્વરને સત્કાર્યાં; રાગાદિ પરભાવેને સત્કાર છેડયા ને કર્યાં તેણે પેાતાની પર્યાયમાં પરમાત્માને સત્કાર કર્યાં. Page #62 -------------------------------------------------------------------------- ________________ આત્મસંબંધન ] આ રીતે શુદ્ધાત્માને ઉપાદેય કરતાં જ સર્વે રાગ હેય થઈ જાય છે. રાગના અંશનેય જે ઉપાદેય જાણે તે જીવ, ભગવાન આત્માને રંગવાળ-મેલ માનીને તેને તીરસ્કાર કરે છે, રાગ વગરના શુદ્ધ આત્માને તે જાણતા નથી. - આત્માને જાણવાનું ને ઉપાદેય કરવાનું સાધન શું ? કે પિતાના આત્માનું ચિંતનમનન તે જ તેનું સાધન છે. તેને સંસાર નીરસ લાગે ને ચૈતન્યસુખની ખરેખરી લગની જાગે તે પછી બીજે કયાંય સાધન ગોતવા માટે તારે જવું નહીં પડે; તારો આત્મા પોતે જ તારું સાધન થઈ જશે. અહીં તો કહે છે કે આ અનુભવ ગૃહસ્થનેય થાય છે—જે અંતરમાં પાત્રતા કરે તે. - જીવને ગૃહસ્થપણારૂપ રાગપર્યાય છે પણ તેટલે જ કાંઈ જીવ નથી, તે જ વખતે ત્યાં જીવન પરમ ચૈતન્યસ્વભાવ વિદ્યમાન છે, મમતાના કાળેય સમતાને પિંડ વિદ્યમાન છે, તેના સ્વીકારથી ધર્મીને, ગૃહ-રાગ વખતેય મેક્ષમાર્ગરૂપ ધર્મ ચાલુ જ રહે છે..... તથા કવચિત નિર્વિકલ્પ ઉપગ વડે આનંદમય ધ્યાન પણ તેને થાય છે. ગૃહસ્થને એકવું બંધન અને રાગ જ હોય છે –એમ નથી, છૂટવાને માર્ગ અને શાંતભાવ પણ તેને હોય છે; શુભાશુભરાગ તેમજ ચૈતન્યનું જ્ઞાન બંને સાથે વતે છે, એટલે આસવ-બંધ તેમજ સંવર-નિરા ચારે તો તેને હેય છે. ગૃહસ્થને જેટલે રાગ છે તેટલું બંધન છે, અને તે જ વખતે તેને આત્મજ્ઞાન સહિત જે અકવાયભાવ વતે છે તે માનું કારણ છે. ધર્માત્માની આવી અટપટી દશાને કઈ વિરલા જ ઓળખે છે; અને જે ઓળખે છે તેને રાગ અને જ્ઞાનનું અપૂર્વ ભેદજ્ઞાન થઈ જાય છે. તેથી તેને કહ્યું છે કે “જિબૂત ધારિ મોદે વરિ સાત હૈ દાટી...છ ખંડના રાજ વચ્ચે રહેલા ભરતચક્રવતી વગેરેને અંતરમાં આવી દશા હતી, છ ખંડને સાધતી વખતે તેઓ મેક્ષના સાધક હતા; અખંડ ચૈતન્યના શ્રદ્ધા--જ્ઞાન તે વખતે તેમને વર્તતા હતા. - ષ શ્રાવકના ચિત્તમાં જિનદેવ બિરાજે છે, વીતરાગ સ્વભાવની તેને લગની લાગી છે, અંદરના ભાવમાં દિનરાત તેને જ આદર-બહુમાન વર્તે છે, જે તેમ ન હોય તે ધર્મદશા જ ન રહી શકે. મેક્ષમાર્ગનું મોટું સાધન તે મુનિ કરે છે, ગૃહસ્થને મુનિ જેટલું સાધન નથી હોતું પણ તેને એકદેશ હોય છે, છતાં બંનેને પૂર્ણાનંદસ્વભાવનો જ આદર છે, રાગને આદર કેઈને નથી. મોટો ભાગ મુનિને ને ના ભાગ ગૃહસ્થને–ભલે નાને, પણ છે તે મોક્ષમાર્ગને જ કટકે, રાગને જે ધર્મ માને તેને તે ધર્મ કે મોક્ષમાર્ગ જરાય હોતું નથી. ધર્મી-ગૃહસ્થને રામાં હોય તે જુદી વાત છે પણ આદરબુદ્ધિ તે પિતાના ચૈતન્યભાવમાં જ છે. ધમ-ગૃહસ્થને કઈ ક્ષણે જિનપૂજા-સ્વાધ્યાય વગેરે શુભરાગ હોય, કે ક્ષણે Page #63 -------------------------------------------------------------------------- ________________ ૫૪ ] [ યાગસાર–પ્રવચન : ૧૮ ભાગવાસના વેપાર વગેરે અશુભરાગ હોય, ને કોઈક ક્ષણે નિર્વિકલ્પ ધ્યાનમાં અતીન્દ્રિય આનંદને અનુભવતા હોય; –પણ તે ત્રણેય વખતે દૃષ્ટિમાં પેાતાના શુદ્ધ આત્મા એકસરખા જ વર્તે છે. શુભ કે અશુભ રાગ વખતે તે દૃષ્ટિ કાંઈ મેલી થઈ ગઈ એમ નથી. તેને સ્વાનુભવપૂર્વક આત્મસ્વભાવનુ' જે પરમ માહાત્મ્ય આવ્યુ છે તે કયારેય [ અશુભરાગ વખતેય ] ખસતું નથી. આ રાગ કે વિષયે તે કોઈ મારું વિશ્રામસ્થાન નથી, મારુ` વિશ્રામ-ધામ ને ઠરવાનું સ્થાન મારે। આનંદક આત્મા જ છે.— 11 હું અન ́ત ગુણુનેા દરિયા છુ..... હુ જ્ઞાન—આન ંદથી ભરિયે। છુ.... અનત શાંતિના સાગર છુ..... વીય સ્વભાવે પૂરા છું.. ગૃહસ્થપણામાં રહેલ ધર્મીજીવ પણ આવા પોતાના આત્માને શ્રદ્ધા-જ્ઞાનમાં ગ્રતુણ કરીને અનુભવી શકે છે. તે ગૃહસ્થ નિરંતર જિનપદને હૃદયમાં ધ્યાવે છે. જિનેશ્વર જેવા શુદ્ધઆત્મા લક્ષમાં લીધા છે, એટલે તેની પૂર્ણતાને પામેલા જિનેશના ચિન્તનમાં તેનુ ચિત્ત લાગેલુ' છે; તેને શ્રદ્ધા-જ્ઞાનની નિમળતા, તથા અન`તાનુબ'ધી કષાયેાના અભાવરૂપ જેટલી શુદ્ધપરિણતિ થઈ છે, તે કાયમ વતે છે; એટલેા મેાક્ષમા તેને સદાય ચાલુ છે, તેથી અલ્પકાળે તે મેાક્ષને પામશે જ. દેહ છૂટે ને ભવપલટો થાય ત્યારે પણ તે સમાધિભાવ રાખે છે, ચૈતન્યના શ્રદ્ધા-જ્ઞાનને છોડતા નથી, પરભવમાંય તે આરાધનાને સાથે લઈ જાય છે; એ રીતે અખંડ આરાધના વડે તે ધર્માંત્મા લઘુકાળમાં નિર્વાણને પામે છે. —સમ્યક્ત્વની આરાધનાના આવા મહિમા જાણીને ગૃહસ્થાએ પણ તેની આરાધના [ ૧૮ ] કર્તવ્ય છે. = હું સ્વચ્છ – વીતરાગી ધામ છુ... હું પ્રભુતાથી પૂરા પરમેશ્વર છુ..... a આનદુના ધામમાં શાક શા સુખના ધામમાં દુ:ખ શા? જ્ઞાનના ધામમાં અજ્ઞાન શા મુક્તિના ધામમાં મુંઝવણ શી? રે ચૈતન્યહસ! Page #64 -------------------------------------------------------------------------- ________________ [ ૫૫ આત્મસંબંધન 1 પરમપદની પ્રાપ્તિ માટે શુદ્ધાત્માનું ચિંતન કરે जिणु सुमिरहु जिणु चितवहु जिणु झायहु सुमणेण । सो झायंतहं परम-पउ लन्भइ एक खणेण ॥१९ ।। જિન સમરો જિન ચિંતા, જિન ધ્યાવે મનશુદ્ધ; તે ધ્યાતાં ક્ષણ એકમાં લહ પરમપદ શુદ્ધ. ૧૯. અહીં જિનદેવના સ્મરણ–ચિંતન-ધ્યાનની વાત વ્યવહારથી કરી છે, તેમાં પોતાના શુદ્ધાત્માનું ચિંતન પણ ભેગું આવી જ જાય છે, –કેમકે ભગવાનના આત્મામાં ને આ - શુદ્ધ આત્મામાં ખરેખર –પરમાથે કાંઈ ભેદ નથી; એ વાત સાથેના લેકમાં જ કહે છે— with IT ...ાવે સદા જિનેશપદ” सुद्धप्पा अरु जिणवरहं भेउ म कि पि वियाणिं । मोक्खहं कारणे जोइया णिच्छई एउ विजाणि ॥२०॥ જિનવર ને શુદ્ધાત્મમાં કિંચિત ભેદ ન જાણુ મોક્ષાર્થે હે યોગીજન ! નિશ્ચયથી એ માન. ૨૦. રાગ વગરના, પરમ શુદ્ધ સર્વજ્ઞસ્વભાવે એવી જિનેસ્વરૂપને ઓળખીને તેનું સ્મરણ કરે, તે જિનસ્વરૂપનું ચિન્તન કરે ને તે જિનનું ધ્યાન કરે તેમના ધ્યાન વડે એક ક્ષણમાં પરમપદની પ્રાપ્તિ થાય છે.– રીતે જિનવરની વાત કરીને પછી તેની સાથે જ એમ બતાવ્યું કે હે ગીજન! નિશ્ચયથી તે જેવા જિનવર છે તે Page #65 -------------------------------------------------------------------------- ________________ ૫૬ ] [ ગસાર-પ્રવચન : ૧૯ જ તું છે. આ આત્માના શુદ્ધસ્વરૂપમાં ને જિનવરમાં કંઈ પણ ભેદ નથી એમ તું જાણ. એટલે ખરેખર જિનવરના શુદ્ધસ્વરૂપને ધ્યાવતાં પોતાના શુદ્ધાત્માનું જ સ્વરૂપ લક્ષમાં આવી જાય છે, તેના બળે વિકલ્પ તૂટીને નિવિકલ્પ શુદ્ધાત્માનું ધ્યાન થઈ જાય છે ને તે પરમપદના ધ્યાન વડે એક ક્ષણમાં જ પરમાત્મપદની પ્રાપ્તિ થઈ જાય છે. માટે હે મુમુક્ષુ ! મોક્ષને માટે તું જિનવરસમાન પોતાના શુદ્ધાત્માને જાણ, તેમાં જરા પણ ભેદ ન માન...વારંવાર તેનું ચિન્તનમનન ને ધ્યાન કર. પર્યાયમાં ફેર છે પણ જિનસમરણપૂર્વક તું શુદ્ધસ્વભાવમાં લક્ષ જેડીશ ત્યાં પર્યાયને ફેર પણ ભાંગી જશે ને તું પિતે પરમાત્મા થઈ જઈશ. જેમ લેકમાં ઉત્તમ પ્રસંગે સારા સગાં-વહાલાને યાદ છે, તેમ અહીં મોક્ષસાધક ધર્માત્મા, મોક્ષને સાધવાના ઉત્તમ પ્રસંગે શ્રેષ્ઠ સગાં-વહાલા એવા જિનવરદેવનું વારંવાર સ્મરણ કરે છે, તેમના ગુણોનું ચિન્તન કરે છે. તેના વડે શુદ્ધાત્માના ઘણા સ્નેહને પુષ્ટ કરે છે ને રાગને તેડે છે. જેમ મુનિરાજ વગેરે મહાપુરુષ આંગણે પધારે ત્યાં ભક્તજન પધારે, પ્રભુ! પધારે...મારા આંગણાને આપે ઊજળા કર્યા.” એમ આદર-ભક્તિથી તેમની સન્મુખ થાય છે, તે વખતે આડું-અવળું જોતું નથી કે બીજા કામમાં રોકાતે નથી, તેમ મેક્ષસાધક ધર્માત્મા પોતાના આંગણે જિનપ્રભુને પધરાવીને “જેવા જિન તે જ હું ? એમ લક્ષમાં લઈને અત્યંત આદર–પ્રીતિપૂર્વક વારંવાર તેના ચિન્તનમાં ચિત્તને જોડે છે, બહારના વ્યવહારકાર્યોમાં તે પોતાના ચિત્તને વધુ વખત રોકતા નથી. ચિદાનંદ પ્રભુ સિવાય બીજાના ચિન્તનમાં તેનું ચિત્ત લાગતું નથી. જેમ વહાલાએકના એક પુત્રને તેની બા અતિ વહાલથી યાદ કરે તેમ અત્યંત વહાલા પોતાના એક ચિત પ્રભુને પરમ પ્રીતિથી વારંવાર યાદ કરીને, તેમાં એકાગ્રતા વડે ધમ જીવ એક ક્ષણમાં મોક્ષને પ્રાપ્ત કરી લ્ય છે. રાગ સામે જેવા રોકાતા નથી, શુદ્ધભાવથી આત્માને ધ્યાવીને વીતરાગ થઈ જાય છે ને કેવળજ્ઞાન પામે છે. ભાઈ પરમાત્મા થવા માટે તારે સ્વસમ્મુખ તારામાં જ જોવાનું છે, પરસન્મુખ જોવાનું નથી, કેમકે તારા સ્વભાવમાં જ તારું પરમાત્મપણું ભરેલું છે. જે સ્વભાવમાં ન હોય તે તે આવ્યું ક્યાંથી? અંદર ભર્યું છે તેમાંથી આવ્યું છે. જે પોતાના આવા આત્માને જાણે તે તેનું સ્મરણ-ચિંતન ને ધ્યાન કરે ને ? જાણ્યા વગર સ્મરણ કોનું ને ધ્યાન કેનું? માટે કહ્યું કે પહેલાં તે હેયાયેયનું જ્ઞાન કરીને શુદ્ધાત્માને જાણ. પછી તેના ધ્યાન વડે ક્ષણમાં મોક્ષ પમાશે. શ્રી કુંદકુંદસ્વામીએ પણ પ્રવચનસાર ગા. ૮૦ માં કહ્યું છે કે પરમાર્થે અરિહંતના આત્મામાં ને આ આત્મામાં કાંઈ તફાવત નથી, તેથી અરિહંતદેવના આત્માના વીતરાગી _ચેતન્યસ્વરૂપને ઓળખતાં પોતાના આત્માનું શુદ્ધસ્વરૂપ પણ ઓળખાય છે, ને તેને ઓળખતાં મેહને ક્ષય થાય છે. પછી તેમાં જ એકાગ્રતાથી રાગ-દ્વેષને પણ ક્ષય Page #66 -------------------------------------------------------------------------- ________________ આત્મસંબોધન ] [ પ૭ કરીને આત્મા નિવણને પામે છે. બધાય તીર્થંકરભગવંતે આ જ માગે નિર્વાણ પામ્યા છે, ને મુમુક્ષુઓને આ જ માર્ગ ઉપદે છે. નિર્વાણને આ એક જ માર્ગ છે, બીજો માર્ગ નથી ભાઈ, પહેલાં તું આવા સત્ય માર્ગને નિશ્ચય તે કર...તે તે માર્ગે ચાલતાં તારા ભવના નીવેડા આવશે.ને તું મેક્ષને પામીશ. અહીં તે કહે છે કે આવા શુદ્ધાત્માના ધ્યાનવડે એક ક્ષણમાં જ પરમપદને લાભ થાય છે. મુમુક્ષુને માટે શુદ્ધાત્મા સિવાય આ સંસારમાં બીજું કાંઈ પ્રિય નથી, બીજું કાંઈ ચિન્તન કરવા જેવું નથી. મફતને પરની ચિન્તા કરી કરીને અનંતકાળ બહુ દુઃખી થયે...રે જીવ! હવે તે તું તારી દયા કરને દુઃખમાંથી તારા આત્માને છોડાવવા પ્રીતિપૂર્વક જ્ઞાનસ્વરૂપ આત્મામાં ચિત્તને જોડ.– “આમાં સદા પ્રીતિવંત બન, આમાં સદા સંતુષ્ટ ને આનાથી બને તું તૃપ્ત, તુજને સુખ અહો ઉત્તમ થશે.” બાપુ, ભવદુઃખમાં આત્મા તરફડી રહ્યો છે, તેને ઉગારવા ઉલ્લસિત વીર્યવડે આ સુખના રસ્તા લે.... ભાઈ! વીતરાગમાર્ગી સંતે કરુણાથી તને આ રસ્તો બતાવે છે. આના સિવાય બીજે કયાંય શરણ નથી, બીજે કયાંય શાંતિ નથી. નિગોદમાંથી નીકળીને જેની પ્રાપ્તિ ચિંતામણિ સમાન કહેલ છે એવી આ ત્રણપર્યાય, તે ઉત્કૃષ્ટ કાળ ૨૦૦૦ સાગરથી વધુ નથી રહેતી. એટલા કાળની અંદર છવ કાં તે મોક્ષ પામી જાય,નહીંતર પછી નિગોદમાં એકેન્દ્રિયમાં ચાલ્યો જાય. મેક્ષમાંથી તે ફરીને પાછા આવવાનું અશકય છે, ને નિગોદમાંથી નીકળીને ફરીથી ત્રસ થવું તે ઘણું દુર્લભ છે. ત્યાં બે ઘડીમાં તે હજાર વખત જન્મે છે ને મરે છે, ત્યાંનું દુઃખ કપનાતીત છે.—એવા ઘોર દુખેથી કાયમ માટે છૂટી જવાનો આ અવસર તને મળ્યા છે. માટે હે ભાઈ! તું ચિત્તમાંથી વિષય-કવાને દૂર કરીને, આત્માના પરમ પ્રેમથી તેને જ ચિંતનમાં ને ધ્યાનમાં ચિત્તને જેડ. આવું ચિન્તન ને આત્માનો અનુભવ ગૃહસ્થ પણ કરી શકે છે. અજ્ઞાની રાગના–કષાયના ધ્યાન વડે ચેતન્યની વિરાધના કરીને એકેન્દ્રિયપામર થાય છે; જ્ઞાની રાગથી જુદા શુદ્ધાત્માના ધ્યાન વડે અતીન્દ્રિય-પરમાત્મા થઈ જાય છે. ગુરુદેવ કરુણરસથી કહે છેઃ અરે બાપુ! તું આ પરિભ્રમણના પંથમાં કયાં પડ્યો! તારા આત્મામાં પરિભ્રમણનો અંત કરીને ક્ષણમાં પરમાત્મા થવાની તાકાત છે. તેને તું સંભાળ...તને અતીન્દ્રિય આનંદની પ્રાપ્તિ થશે, ને પછી મુનિ થઈને તેના ધ્યાનમાં આ. ૮ Page #67 -------------------------------------------------------------------------- ________________ ૫૮ ] [ ગસાર-પ્રવચન : ૧૯-૨૦ સ્થિર રહેતાં એક ક્ષણમાં તું પિતે પરમાનંદરૂપ પરમાત્મા થઈ જઈશ. અહા, એક ક્ષણમાં કેવળજ્ઞાન ને પરમાત્મપણું પ્રગટ કરે એવી અપાર તાકાત ચૈતન્યમાં છે, તે જાગે એટલી વાર છે ! અહા, આત્મા પોતે પરમાત્મા છે, પોતે જ પરિપૂર્ણ ભગવાન છે–આ પિતાને વિશ્વાસ આવે તે અપૂર્વ વાત છે. જેમ ભમરીને ચટકો લાગતાં ઈયળ પણ ભમરી બની જાય છે તેમ અહીં પરમાત્મસ્વભાવની શ્રદ્ધાને ચટકે લાગતાં તેના ધ્યાન વડે આત્મા પામર મટીને પરમાત્મા બની જાય છે.–આ જ પરમાત્માની ખરી ઉપાસના છે. જુઓ, આ પરમાત્માની ઉપાસના ! પરમાત્મા પોતે વીતરાગ છે, તેમની ઉપાસના વીતરાગભાવવડે જ થઈ શકે. વીતરાગી શ્રદ્ધા વડે તેને પ્રારંભ થાય છે. “અહા, જેવા પરમાત્મા તેવો જ હું; અમારામાં કોઈ ફેર નથી'– કેટલી મોટી વાત! તેના સ્વીકારમાં સ્વસમ્મુખતાને અપૂર્વ વીતરાગી પુરુષાર્થ છે; તે જ પરમાત્માની નિશ્ચય ઉપાસના છે, ને તે જ મેક્ષનો પંથ છે. સમ્યગ્દર્શન પામવાની ને મોક્ષને સાધવાની આ જ રીત છે. જુઓ, આ “પરમાત્મ-ભાવના” ઘૂંટાય છે, મોક્ષને માટે શું કરવું?-કે પિતાના શુદ્ધ આત્મામાં ને જિનવરમાં કાંઈ ભેદ ન જાણ; જિનવર જે જ મારો આત્મા છે–એમ નિશ્ચયથી દેખીને તેની ભાવના કરવી. હે જીવ! તારા સ્વરૂપની તું કિંમત કર. કેટલી કિંમત?—કે જિનવર જેટલી, અપજ્ઞતા જેટલી નહિ, રાગ જેટલી નહિ, પણ સર્વજ્ઞ પરમાત્મા જેટલી તારા આત્માની કિંમત જાણ. તેની કિંમત થતાં તારું ચિત્ત વારંવાર તેમાં લલચાશે, ને તેના ધ્યાન વડે તું ક્ષણમાં પરમાત્મા થઈશ. પરમાત્મામાં ને તારા આત્મામાં ભેદ ન કર; જે ભેદ કરીને આત્માને રાગવાળે માનીશ તે તું પરમાત્માથી જુદો જ રહીશ એટલે કે સંસારમાં જ રખડીશ. ને પરમાત્મા જે જ માનીને અંતર્મુખ થઈશ તે તું પોતે પરમાત્મા થઈને મોક્ષને પામીશ. સાધ્ય ને સાધન બંનેરૂપે આત્મા પોતે પરિણમે છે. બીજું કંઈ સાધન નથી. આવા આત્માને અનુભવે ત્યાં જ્ઞાનચેતનામાં રાગનું કર્તુત્વ રહેતું નથી, ને રાગ તેનું સાધન થતું નથી. જેમ સર્વજ્ઞદેવ વિકલ્પના કે પરના કતાં નથી, તેમ મારે જ્ઞાનસ્વરૂપ આત્મા પણ વિકલ્પને કે પરને કર્તા નથી; સર્વાની ચેતના ને મારી ચેતના એક જ જાતની છે. –આવું ચેતનસ્વરૂપ સમજીને-અનુભવમાં લઈને, ભવને ભાંગવાના ને મેક્ષને પામવાના આ ટાણું છે. સમ્યગ્દષ્ટિ ગૃહકામ વચ્ચે પણ પોતાના આવા સ્વભાવને એકક્ષણ પણ ભૂલતા નથી, Page #68 -------------------------------------------------------------------------- ________________ આત્મસંબોધન ] { ૫૯ પ્રશ્ન –વીતરાગ ભગવાનને તે રાગ નથી, અમને તે રાગ છે, એટલે અમે તે રોગના કર્તા છીએ? - ઉત્તર –અરે ભાઈ શુદ્ધચૈતન્યરૂપે તારા આત્માને દેખ...તો તેમાં રાગનું કર્તાપણું છે જ નહિ; અને તેને દેખનારા શ્રદ્ધા-જ્ઞાનમાં પણ રાગનું કર્તુત્વ નથી, તે વીતરાગ છે. મોક્ષને સાધક....સર્વજ્ઞભગવાનનો ભક્ત કહે છે કે પ્રભો! આપ તે રાગથી જુદા થયા, ને અમે રાગમાં એકપણે કેમ રહીએ? જેમ આપે રાગને જુદો કર્યો તેમ અમે પણ અમારા સ્વભાવથી રાગને જુદો જ રાખશું. હે ધર્મ–જિનેશ્વર ! અમને આપના જેવા સ્વભાવને રંગ લાગે છે, તેમાં હવે ભંગ નહીં પડે. આપના જેવા સ્વભાવને સ્વીકાર કર્યા પછી હવે રાગને કેણ કરે ? ને કમને કેણ બાંધે? ધર્મના રંગમાં હવે વચ્ચે બીજો કોઈ ભાવ અમારા ચિત્તમાં આવવા નહીં દઈ એ. સ્વભાવની અખંડ શ્રદ્ધાના રંગથી અમે મોક્ષને સાધશું. અમે તીર્થકરોના કૂળના છીએ, ને તીર્થકરોના કૂળની આ ટેક છે. જુઓ તે ખરાવીતરાગી સન્તના આ સિંહનાદ!...આત્માને અંદરથી ઊંચે કરી ઘે છે કે “હું પરમાત્મા છું.’ સિહનું એક બચ્ચું ભૂલું પડીને બકરાના ટોળામાં પેસી ગયું ને પોતાને બકરું સમજીને વર્તવા લાગ્યું. બીજા એક અનુભવી સિહે તેને દેખ્યું ને તેને જગાડવા સિંહનાદ કર્યો. સિંહની ત્રાડ સાંભળતાં જ બકરાં તે ભાગ્યા, પણ સિંહનું બચ્ચું ત્યાં જ ઊભું રહ્યું. ત્યારે બીજા સિંહ નજીક આવીને કહ્યું બેટા, તું બેં-બેં કરનારું બકરું નથી, તું તે મહાપરાક્રમી સિંહ છે...દેખ, મારે સિંહનાદ સાંભળીને બકરાં તે ભયથી ભાગ્યા, પણ તને બીક કેમ ન લાગી?કેમ કે તું સિંહ છે, તું મારી જાતને છે. જે જોઈ...આ સ્વચ્છ પાણીમાં દેખwતારું મોઢું કોના જેવું છે? સિંહ જેવું છે કે બકરા જેવું છે? Page #69 -------------------------------------------------------------------------- ________________ [ યાગસાર-પ્રવચન : ૧૯--૨૦ * ત્રાડ માર જોઈ....તારા અવાજ કાના જેવા છે? બકરાં જેવા છે? કે સિંહ જેવા છે? १० 1 એમ ચિહ્નથી તેનું સ્વરૂપ ઓળખાવીને કહ્યું ઃ શાર્દૂલકા બચ્ચા ! તું આ બકરીનાં ટાળામાં ન હૈ....આવી જા....આ સિંહના ટોળામાં! તેમ અહીં, પેાતાના પરમાત્મસ્વરૂપને ભૂલીને ભવમાં ભટકતા ભવ્યજીવાને જગાડવા, સજ્ઞદેવ દિવ્યધ્વનિના સિંહનાદ વડે કહે છે કે અરે જીવ! તું અમારી જાતના પરમાત્મા છે....દેડવાળા-રાગી-નમાલે-તૂચ્છ તુ' નથી, તું તે સજ્ઞશક્તિથી ભરેલે પરમાત્મા છે. નિર્મળ જ્ઞાનદર્પણમાં તારા સ્વલક્ષણને જો....અમારી સાથે તારું' ચેતનપણું મળતુ આવે છે કે રાગ સાથે? ‘હુ' સિદ્ધ...તું સિદ્’....આપણી બંનેની જાત એક જ છે ....આ સંસારમાં પુદ્ગલનાં ટાળાં વચ્ચે રહેવાનું તને શોભતું નથી,- ખાવી જા....આ અનંત સિદ્ધનાં ટાળામાં! અહા, જુએ તે ખરા....આ વીતરાગી સંતેાની વીર હાક ! આત્માનું પરમાત્મપણુ દેખાડીને તેઓએ પરમ ઉપકાર કર્યો છે. સિંહના બચ્ચા જેવા મુમુક્ષુ પહેલા જ ધડાકે પેાતાના પરમાત્મપણાને ઉલ્લાસથી સ્વીકાર કરે છે. ‘ અરે, અત્યારે મારામાં પરમાત્મપણું કેમ હોય’–એમ શંકા કે નકાર નથી કરતા.-આ મુમુક્ષુનું ચિહ્ન છે. શ્રીમદ્દુરાજચંદ્રજી એકવાર જંગલમાં ફરવા ગયેલા.... ભરવાડના બે છોકરા કુતૂહુલભરી જિજ્ઞાસાથી તેમને જોઈ જ રહ્યા....તે પાછા ફર્યા ત્યારે પણ તે છેકરા ત્યાં જ ઊભેલા... તેમની આવી ચેષ્ટા જોઈને શ્રીમદ્ભૂજીએ તેમને લાવ્યા....ને કહ્યું: ભાઈ એ..... આંખ મીંચી જાઓ... ને અંદર વિચાર કરેા કે ‘હું પરમેશ્વર છું, ’ ત્યારે છોકરાઓએ તેમની વાતમાં આડાઅવળા કોઈ ત ન કર્યાં પણ તેમની વાતનું અનુસરણ કર્યું..—તેમનું પરમાત્મપણું તેમના કાને તે પડયુ...!! તેમ અહીં સર્વજ્ઞભગવાન અને સંતે તને તારું પરમાત્મપણુ સંભળાવે છે...અંતમુ ખ થઈ ને તુ તેના સ્વીકાર કર....તા તુ જરૂર પરમાત્મા થઈશ. અહા, જેની પાસે આખા ભગવાન છે તેને બીજા કોની જરૂર છે? સર્વજ્ઞના આવા સિંહનાદ ઝીલીને સાધક જાગી જાય છે. ને ‘હું સિદ્ધ છું”—એમ પાતે પણ સિદ્ધસ્વભાવની શ્રદ્ધાના સિંહનાદ કરતા-કરત સિદ્ધોના ટોળામાં પહેાંચી જાય છે. સાધકના અંતરમાંથી સિદ્ધપદના રણકાર ઊઠે છે: વાણીયાને દીકરે....ભલે ગરીબ ...પણ વાણીયાની નાતને છે, લગ્નના મંડપમાં તે નાતના જમણમાં તે બધાયની ભેગા જ બેસશે, ને બધાય જે જમશે તે જ તે જમશે; અછૂતની જેમ તે આદ્યા નહિ રહે, બહાર નહીં રહે; તેમ અમે સાધક ભલે નાના....પણ સિદ્ધની નાતના છીએ....તેમનાથી અમે જુદા કે આઘા નહીં રહીએ, તેમની સાથે જ મેાક્ષના માગ માં અમેય તેમના જેવા Page #70 -------------------------------------------------------------------------- ________________ wenn આત્મસાધન છે. [ ૬૧ જ અતીન્દ્રિય આનંદને અનુભવ કરશું....ને પરમાત્મા થઈને સિદ્ધાલયમાં સદાકાળ તેમની સાથે જ રહેશું. [ અહા, કહાનગુરુ! સિંહનાદ જેવી તમારી વિરહાક... એને પડઘા આ લખતાં-વાંચતાંય અમારા હૃદયમાં અત્યારે ગૂંજી રહ્યા છે. અમને “ભગ...વા...ના..આત્મા’ કહીને બોલાવતો તમારો એ રણકે... અત્યારે અમારી ચેતનાને ઉલ્લાસાવી રહ્યો છે.. ધન્ય તમારા ઉપકાર!...] ( ૧૯-૨૦) (9) પરમાત્મા જેવા નિજ આત્માને દેખવો. તે સર્વ સિદ્ધાન્તને સાર. [ સાધકના રણકાર એમાં સિદ્ધપદના ભણકાર ] जो जिणु सो अप्पा मुणहु इहु सिद्धतहं सारु । इउ जाणेविण जोइयही छंडहु मायाचारु ।।२१॥ जो परमप्पा सो जि हउं जो हउं सो परमप्पु । इउ जाणेविणु जोइया अण्णु म करहु वियप्पु ॥२२॥ જિનવર તે આતમ લખો—એ સિદ્ધાંતિક સાર; એમ જાણી યોગીજન, ત્યાગે માયાચાર. (૨૧) જે પરમાત્મા તે જ હું, જે હું તે પરમાતમ; એમ જાણું હે યોગીજન ! કર ન કાંઈ વિકલ્પ. (રર) હે ગીજને! જે જિન છે તે આત્મા છે એવા સિદ્ધાન્તના સારને તમે સમજો.... અને આમ જાણીને માયાચારને છોડો. જે પરમાત્મા છે તે જ હું છું, અને હું છું તે જ પરમાત્મા છે–આમ જાણીને હે યેગી ! તમે બીજા કેઈ વિકલ્પ ન કરે. જે ભગવાનને જીવ તે આ જીવ-વસ્તુપણે બંને જુદા પણ સ્વભાવ બંનેને સરખે; જીવ તે જિનજિન તે જીવ–આવા અનુભવમાં ચારે અનુગરૂપ જિનસિદ્ધાન્તને Page #71 -------------------------------------------------------------------------- ________________ ૬૨ ] [ સાર-પ્રવચન : ૨૧-૨૨ સાર સમાઈ જાય છે. પુરાણોમાં મહાપુરુષના ચારિત્ર વડે પણ સિદ્ધાન્ત તે આ જ બતાવે છે. તીર્થંકર-ચક્રવર્તી વગેરે મોક્ષગામી પુરુષએ કઈ રીતે આત્માને સાથે?તે બધાયે પણ આત્માને પરમાત્મા જેવો પહેલાં ઓળખ્યો, ને તે સ્વભાવના ધ્યાન વડે વીતરાગ થઈને મિક્ષને સા–એમ પ્રથમાનુગમાં દષ્ટાન્ત વડે બતાવ્યું છે. કરણાનયોગમાં ગુણસ્થાન વગેરેના વર્ણન દ્વારા જીવના સૂક્ષ્મ પરિણામ તેમજ કર્મને સંબંધ વગેરે બતાવીને પણ, તેમાં રહેલે શુદ્ધ ચિદાનંદ આતમા બતાવવાને આશય છે, કર્મ સહિતપણું બતાવ્યું તે કર્મહિત થવા માટે બતાવ્યું છે, ક્રોધાદિ અશુદ્ધતાનું જ્ઞાન કરાવ્યું તે તેને અભાવ કરવા માટે છે, તેમાં અટકવા માટે નથી. સર્વજ્ઞ વીતરાગ થયા પછી ભગવાનને ઉપદેશ નકળ્યો, તેમાં પરમાત્મતત્વની ભાવનાથી સર્વજ્ઞ–વીતરાગ થવાનું જ ઉપદેડ્યું છે. “બાપા એ પરમHT”—એવા અનુભવથી વીતરાગતા થાય તે જ સર્વ શાસ્ત્રનું તાત્પર્ય છે....તે જ મોક્ષસુખને ઉપાય છે. ચરણનુગમાં પણ રત્નત્રયની શુદ્ધતારૂપ વીતરાગી આચરણ કરવાનું જ ઉપદેશ્ય છે; ને દ્રવ્યાનુયેગમાં પણ સીધી શુદ્ધાત્માના સ્વાનુભવની વાત છે. જિનસિદ્ધાન્તના ચારે અનુગમાં કઈને કઈ પ્રકારે રાગ છેડાવીને વીતરાગતાનું જ પોષણ કર્યું છે, ક્યાંય પણ રાગને મોક્ષમાર્ગ નથી કહ્યો. “જેવા જિન છે તે જ હું છું –એને સ્વીકારમાં વીતરાગી અભિપ્રાયનું કેટલું જેર છે! જ્યાં “જિન” જે આત્મા લક્ષમાં લીધે ત્યાં પછી રાગને કઈ પણ કણીયે તેમાં કેમ સમાય? એક ઝાટકે બધાય રાગને નિષેધ થઈ ગયે....રાગ અને શુદ્ધાત્માનું ભેદજ્ઞાન થઈ ગયું.-બારે અંગને સાર તેને જાણવામાં આવી ગયે. - વાહ, જિન કહે છે કે તું જિન છે....કેવી મધુરી વાત છે! સંતે તને ભ...ગ....વા...ન’ કહીને સંબોધે છે. અત્યારે તે સંસારને સંકેલીને સિદ્ધપદને સાધવાના ટાણાં છે. સંસારને અભાવ ને મેક્ષની ઉત્પત્તિ ક્યારે થાય?—કે પિતાના આત્માને ભગવાન સ્વરૂપે દેખે ત્યારે. માટે જેઓ સંસારથી ભયભીત હોય ને મેક્ષસુખની લાલસાવાળા હોય તેઓ અંતર્દષ્ટિથી પિતાના આત્માને જિનવર સમાન દેખો. બીજા બધા માયાચાર છોડે, બીજા કેઈ વિકલપ ન કરે. “હું પરમાત્મા છું'-એથી વિશેષ બીજું શું જોઈએ? પરમાત્મામાં માયાચાર કે? ને વિકપ કેવા? ભાઈ તારી અંદર પરમાત્મવસ્તુ પડી છે તેની આ વાત છે. સિદ્ધનગરીમાં અનંત સિદ્ધ પરમાત્માના ટોળાં બિરાજે છે, તેમને અનંતગુણની જે મેક્ષ-સમૃદ્ધિ પ્રગટી છે તેવી જ સમૃદ્ધિ તારા આત્મામાં ભરેલી છે.....તેમાં તું નજર કર. બહારથી તારી નજરને સંકેલી લેને અંદરમાં જે. પરમાત્મા થયા તેમણે બહારથી બધો સંકેલે Page #72 -------------------------------------------------------------------------- ________________ આત્મસંબંધન ] કરીને અંદરમાં ચૈતન્યસ્વભાવના વૈભવને વિસ્તાર કર્યો. એવા પરમાત્માના વૈભવને ઓળખીને “હું પણ આવો છું' એમ તું દેખ.-“જિનવર તે આતમ લખો..એ સિદ્ધાન્તને સાર.” જૈનસંતનું કઈ પણ શાસ્ત્ર નાનું સૂત્ર છે કે મોટી ગાથા હો, તેમાં સર્વત્ર આત્માને પરમાત્મા સમાન પ્રસિદ્ધ કર્યો છે, પરમાત્મપદના ઢઢેરા પડ્યા છે. ધર્મધૂરંધર સંતને આ સાદ છે કે અરે જવ ! તારામાં ને જિનમાં કોઈ ફેર નથી.” તારો સ્વભાવ સિદ્ધસમાન છે, તેની ભાવનાથી અશુદ્ધતાનો નાશ થઈ જશે ને પર્યાયમાં જે ફેર છે તે પણ દૂર થઈને તું સાક્ષાત્ સિદ્ધ બની જઈશ. એકવાર તારા પૂર્ણ પરમાત્માસ્વભાવને તું દષ્ટિમાં લઈશ પછી કોઈપણ પરભાવમાં તને ગોઠશે નહિ, અધૂરાશમાં તને સંતોષ નહિ થાય; છતે સ્વભાવ દેખ્યા પછી પર્યાયમાં પરમાત્મપણાની અછત તને નહીં ગોઠ...એટલે પરમાત્મસ્વભાવને ધ્યાવી–ધ્યાવીને તું પર્યાયમાં પણ પરમાત્મા થઈને જ રહીશ. હે મોક્ષાથી તું પ્રભુ છો?....કે પામર_બોલ! શેને તારે સ્વીકાર છે? પામરતા સ્વીકાર્યું પ્રભુતા નહીં આવે..ને પ્રભુતાના સ્વીકારમાં પામરતા નહીં રહે. “પ્રભુતા...પ્રભુતા..ને પ્રભુતાને જ સ્વીકાર છે. ? બસ, જ્યાં પ્રભુતાને સ્વીકાર આવ્યા ત્યાં જ સમ્યગ્દર્શન થયું એટલે દષ્ટિમાં તે વીતરાગ થઈ ગયે....ને પછી અલ્પકાળમાં જ તે પ્રભુતામાં સ્થિર થતાં તને વીતરાગતા ને સર્વજ્ઞતા થઈ જશે. માટે માયાચાર અને વિકલ્પોને છોડીને સીધેસીધો તારી પ્રભુતાને સ્વીકાર કરી લે. જે વિકલ્પમાં-રાગમાં ધર્મ માને તેને માયાચાર અને વિકલ્પ થયા વગર રહે જ નહિ; કેમકે તેણે રાગથી લાભ માનીને રાગ વગરના સ્વભાવમાં વક્રતા કરી, તે અનંતાનુ બંધીને માયાચાર છે. એવા માયાચારને છોડીને, વિક૯પ વગર, તું સરલપણે તારા પરમાત્મસ્વરૂપનો સ્વીકાર કરી લે...તો તારું કલ્યાણ થશે. (પં. બનારસીદાસ ) “જિન સેહી હૈ આતમાં, અન્ય હોઈ સે કર્મ એહી વચનસે સમઝ લે જિનપ્રવચનકા મર્મ. ” (શ્રીમદ્ રાજચંદ્ર ) “જિનપદ નિજ પદ એકતા, ભેદભાવ નહીં કાંઈ લક્ષ થવાને તેને કહ્યાં શાસ્ત્ર સુખદાઈ.” સર્વ જીવ છે સિદ્ધસમજે સમજે તે થાય.” (કુંદકુંદસ્વામી ) જેવા જીવે છે સિદ્ધિગત તેવા સંસારી છે.” (ગીન્દુ મુનિ ) “જિનવર તે આતમ લખે.એ સિદ્ધાંતિક સાર.” Page #73 -------------------------------------------------------------------------- ________________ ૬૪ ] | ગસાર-પ્રવચન : ૨૧-૨૨ –આમ જૈનશાસનમાં બધા સંતોએ આત્માને “ભગવાન” તરીકે સંબોધન કર્યું છે. (એક શ્રોતા-) અમને આવડા મોટા શું કામ કરાવે છે? ગુરુદેવ કહે છે: ભાઈ! તને મોટે ઠરાવીને ભગવાન બનાવે છે. કાંઈ તને મોટો ઠરાવીને સંતને તારી પાસેથી પૈસા નથી લેવા...ખરેખર તું જેવડો મોટો ભ...ગ....વા...ન છે તે બતાવીને તેને સંસારથી છોડાવવો છે. જે સંસારથી ભયભીત હોય ને જેને મોક્ષની લાલસા હોય તે જીવ પોતાને જિન સમાન જાણે...ઉત્સાહથી હા પાડે.... –જેમ રણે ચડેલા રજપૂતની શૂરવીરતા છાની ન રહે; તેમ મોહને જીતીને મોક્ષ લેવા જે જાગ્યો તે મુમુક્ષુની શૂરવીરતા છાની ન રહે...તેના આત્મામાથી પરમાત્મપણાના રણકાર ઊઠે કે “હું પરમાત્મા છું.”—એમ પરમાત્મપદના રણકાર કરે તે મેહને તેડીને મેક્ષને સાધે છે. રાંકે અને દીન થઈને મોક્ષ નથી સધાત. (-“દીન ભય પ્રભુ પદ જપે....મુક્તિ કહાંસે હેય?”) અહીં કહે છે કે “હે ભગવાન! તમારા જે પરમાત્મા છું....ને હમણાં પરમાત્મા થવાને છું.'-આવા આત્માને દેખો-જાણો– અનુભવો તે સિદ્ધાંતને સાર છે, એમાં જ આત્માની મોટાઈ–મહાનતા ને શોભા છે; રાગમાં–પુણ્યમાં આત્માની મેટાઈ કે શભા નથી. અરે પ્રભુ! શું તારે રાગવડે ભવું છે? નહીં રે નહીં, રાગથી તે તને કલંક છે; પરમાત્મપદ વડે જ તારી શોભા છે. જેવા પરમાત્મા અત્યારે વિદેહમાં ને મોક્ષમાં વિચરે છે તે જ પરમાત્મા તું છે. ધર્મકાળ અહે વ ધર્મક્ષેત્ર વિદેહમાં, વીસ–વીસ જહાં ગજે ધોરી–ધર્મપ્રવર્તકા. વિદેહક્ષેત્રમાં સદા ધર્મકાળ છે, ધર્મક્ષેત્ર છે, ધર્મધૂરંધર વીસ તીર્થકર ભગવંત ત્યાં સદાય વિચરે છે; તેઓ દિવ્યધ્વનિ વડે ધર્મને સ્રોત વહાવી રહ્યા છે તે ઝીલીને ગણધરે બાર અંગ રચે છે, તેમાં એમ કહ્યું છે કે હે જીવ! તું તારા આત્માને જિનવર જે જ જાણ. રાગ રાખવા માટે ભગવાનને ઉપદેશ નથી; પ્રભુ પ્રત્યેય રાગ તેડીને પ્રભુતા પ્રગટાવવા માટે પ્રભુને ઉપદેશ છે. હે જીવ! તારી પ્રભુતા તારા કાને પડી....હવે તું સંગ વડે કે રાગાદિ ભાવ વડે બીજા પાસે મોટાઈ દેખાડવાને માયાચાર છેડી દે...પામરતા વડે તારી પ્રભુતાને પીખી ન નાંખ. પરભાવોને પડતા મૂકીને રાગ વગરના તારા સ્વભાવની પ્રભુતાને જાણ. તું પોતે જ અનંત મહિમાવંત મોટો ભગવાન છે.....પછી તારે કેની જરૂર છે? રાગ વડે પુણ્ય વડે કે બહારની પદવી વડે તારી મોટપ ન માનીશ; આત્માને પરમાત્મસ્વરૂપે જાણીને તેને ધ્યાવજે. સ્વસમ્મુખ થઈને જ્યારે તું તારા પરમાત્મપણને સાક્ષાત્કાર કરીશ ત્યારે જ Page #74 -------------------------------------------------------------------------- ________________ આત્મસંબોધન ] બીજા પરમાત્મા પણ આવા છે” એમ તને નકકી થશે. નિશ્ચયને જાણ્યા વગર વ્યવહાર નક્કી થશે નહિ, સ્વને જાણ્યા વગર પર જણાશે નહિ. માટે કહે છે કે હે ગી! પરસમુખ વિક૯પ છોડીને, “હું પરમાત્મા છું' એમ સ્વસમ્મુખપણે તમે જાણે ! શાસ્ત્રોમાં બતાવેલ “પરમાત્મા” તે કાંઈ શાસ્ત્રના શબ્દોમાં નથી, તે તે તારામાં જ છે; માટે “હું જ જ્ઞાયક પરમ તત્ત્વ છું” એમ સ્વસમ્મુખ થઈને તું દેખ. અરેરે, પરમેશ્વર હોવા છતાં તું તારા સુખ માટે બાહ્યવિષયનો ભિખારી–રાંકે થઈ ગયે-એ દીનતા તને શેભતી નથી. અંતર્મુખ થઈને તારા પરમાત્મસુખને અનુભવ કર, એમાં જ તારી શોભા ને વીરતા છે. –આ તે વીરને માર્ગ છે દુનિયાના માર્ગથી આ વીરમાર્ગ જુદી જાતનો છે. સંસારના માર્ગથી તે મોક્ષનો માર્ગ જુદો જ હોય ને! હુ પરમાત્મા છું”—આવી કબુલાત ક્યા ભાવથી કરશે? શું શાસ્ત્રના શબ્દોમાં કે રાગના વિક૯પમાં આવી કબુલાત કરવાની તાકાત છે?—ના. શબ્દોથી પાર, વિકપોથી પાર એવા ચૈતન્યસ્વભાવની સન્મુખતાના પૂર્વ ભાવ વડે જ સ્વીકાર થાય છે કે “હું પરમાત્મા છું. ' અજ્ઞાનીની દૃષ્ટિમાં વિકલ્પની આડને લીધે અંદર બેઠેલે પરમાત્મા–પોતે તેને દેખાતું નથી, તેને વિકલ્પ જ દેખાય છે. ભગવાન આત્મા નિર્વિકલ્પ છે ને તે નિલિંક૯પદશામાં જ પ્રાપ્ત થાય તેવો છે, માટે હે યેગી ! તું બીજા કોઈ વિકલપ કર્યા વગર આવા આત્માને જાણ. વિક૯પમાં રહીને પરમાત્મા નથી દેખાતા; વિકલ્પ છેડીને અંદર જતાં પરમાત્મા દેખાય છે....ને અપૂર્વ આનંદ થાય છે. પરમાત્મ તત્ત્વને અનુભવ કરવા માટે “હું પરમાત્મા છું” એય વિકલ્પ તારે કર નહીં પડે; વિકલ્પ વગર જ સ્વયં અનુભવમાં આવે એ તારો સ્વભાવ છે. શુભ વિકલ્પ વડે સમ્યગ્દર્શન પણ નથી પમાતું, તે તેનાથી પરમાત્મપદ તે કેમ પમાય? વિકલપવડે જે સમ્યક્ત્વ માને છે તે પોતાના સમ્યગ્દર્શનને તેમજ પરમાત્મતત્ત્વને રાગમાં લૂંટાવી દે છે. શુભરાગમાં ભગવાન નથી ને ભગવાનમાં શુભરાગ નથી. સર્વે રાગથી જુદો થઈને જે આવા આત્માની શ્રદ્ધા-જ્ઞાન નહીં કર, ને તેને ઈન્કાર કરીને વિરાધના કરીશ........તેના ફળમાં એવી હલકી (વનસ્પતિ વગેરે એકેન્દ્રિય) દશા પામીશ કે “તું જીવ છે” એમ માનવું પણ બીજાને મુશ્કેલ પડશે. અરે, રાગથી લાભ માનીને નિર્દોષ ભગવાન આત્મા ઉપર તું આળ ન દે. જે રાગાદિ દોષ વગરનો છે તેને દોષવાળે માનીને તેના ઉપર કલંકનું આળ નાંખવું તે મિથ્યાત્વની સજા બહુ આકરી છે બાપુ! એના ફળ સહન કરવા બહુ આકરા પડશે. અને, રાગ વગરના નિર્દોષ પરમાત્મતત્વને સત્કાર કરતાં તેના ફળમાં તું પિતે એ અતીન્દ્રિય પરમાત્મા થઈશ... કે ઇન્દ્રિયજ્ઞાનવાળા છે તારા અસ્તિત્વને જાણ પણ ન શકે. –તે ફળ મહાઆનંદરૂપ છે. –હવે તને જે ગમે તે કર. આ. ૯ Page #75 -------------------------------------------------------------------------- ________________ [ ગસાર-પ્રવચન : ૨૧-૨૨ તારા પરમાત્મતત્વમાં પરમાણુને પ્રવેશ નથી ને કેઈ વિકલ્પ પણ તેનામાં નથી એમાં તે પરમ આનંદના ખજાના ભર્યા છે. તારા ચૈતન્યખજાનામાં ક્યાં બેટ છે કે તારે બીજાનું શરણું લેવું પડે ! શ્રોતા:- અરે પ્રભુ! પંચમકાળમાં આવી ઊચી વાત કરો છે! * ગુદેવ:–ભાઈ આત્મા પિતે એટલે પરમાત્મા છે એટલે એની વાત પણ ઊંચી જ હોય ને ! ઊંચી છે–પણ આ પંચમકાળમાંય તે અનુભવમાં આવી શકે તેવી છે. ભગવાને આ પંચમકાળમાંય ધર્મને સદ્ભાવ કહ્યો છે. પંચમકાળમાં થયેલા મુનિએ જાતે અનુભવીને આ વાત કરી રહ્યા છે. માટે કાળનું બહાનું કાઢીને પુરુષાર્થહીન ન થા. આ તે પુરુષાર્થ પ્રેરક વીર-વાણું છે....કે “આત્મા પરમાત્મા છે.” કેણ કહે છે આ વાણી? મુનિરાજ ગીન્દુ-જિન કહે છે. જેમાં ૧૪૦૦ વર્ષ પહેલાં આ ભરતક્ષેત્રમાં વિચરતા વનવાસી દિગંબર સન્ત હતા....અંદરમાં વિકલ્પ વગરના ચૈતન્યમાં વારંવાર ઉપગ જોડતા હતા...એવા ગી ભવભયથી ડરીને “ આમસંબોધન કરતાં કહે છે કે હે યેગી! હે સાધક ! હું આત્મા જ પરમાત્મા છું –એમ તું સ્વાનુભવથી જાણ....ને તેમાં એકાગ્ર થા. સાધકને પોતાનું પરમાત્માપણું પૂરું કરવા કાંઈ પર સામે જેવું નથી પડતું, અંદર ને અંદર પોતાના પરમાત્મસ્વરૂપમાં ઊતરીને તે પૂર્ણ પરમાત્મા થઈ જાય છે. પિતાના પરમાત્માણની આવી વાત સાંભળતાં શૂરવીર મુમુક્ષુને તે મોક્ષને સાધવાને પાનો ચડી જાય છે...વીતરાગતાનું શૂરાતન ઉલસે છે. જેમ દીર્ઘકાળે વહાલ, પુત્ર શ્રીકૃષ્ણને જોતાં દેવકી માતાને છાતીમાં દૂધની ધારા ઊછળે છે. શ્રીકૃષ્ણ પણ જાણું જાય છે કે હું આને પુત્ર છું..તેમ અત્યંત વહાલા ચૈતન્ય-પરમેશ્વરને પોતામાં જોતાં જ સાધકની ચૈતન્યપરિણતિમાં આનંદના દૂધની ધારા ઊછળે છે....ને “આ મારા ભગવાન' -એમ તે અનુભવી ત્યે છે. બસ, હે ગી! તું આવો અનુભવ કર....ને બીજા વિકપિ છેડીને તેમાં જ ચિત્તને સ્થિર કર. અંદર આત્મા પતે “શાંત રસને પિંડલે” છે.... તેમાં ઉપયોગ જડતાં જ બધા વિક છૂટી જશે ને પરમ આન દસહિત પોતાના પરમાત્માને સાક્ષાત્કાર થશે. [ આવડો મોટો ભગવાન આત્મા...તે બિરાજે છે કયાં? તેનું ક્ષેત્ર કેવડું? તે હુવેના બે દોહામાં બતાવશે. ] [૨૧-૨૨] Page #76 -------------------------------------------------------------------------- ________________ આત્મસ એાધન ] ભગવાન આત્માનું સ્વક્ષેત્ર * पूरिय लोयायास - परमाणु 1 सुद्ध - पएसहं सो अप्पा अणुदिणु मुणहु पावहु लहु णिव्वाणु ॥ २३॥ णिच्छ लोय - पमाणु मुणि ववहारें सुसरीरु । " મળ્વ-સહાર મુળ તદું પાહિ મવ-તીર || શુદ્ધ પ્રદેશી પૂર્યું છે, લેાકાકાશ-પ્રમાણ; તે આતમ જાણે! સદા, શીધ્ર લહે। નિર્વાણું. ૨૩. નિશ્ચય લેાક–પ્રમાણ છે, તનુ પ્રમાણ વ્યવહાર; એવા આતમ અનુભવેા, શીઘ્ર લહે। ભવપાર. ૨૪. સંખ્યાથી લેાકાકાશના પ્રદેશેા જેટલા અસ`ખ્ય પ્રદેશાવાળું એક અખડ સ્વક્ષેત્ર, તેમાં આત્મા રહેલા છે....તે પ્રદેશેાને શુદ્ધ કહ્યા, કેમકે તે અનંત શુદ્ધગુણેાચી પૂર્ણ છે, તેમાં કયાંય વિકાર નથી ભર્યાં. સ્વક્ષેત્રમાં રહેલા આવા શુદ્ધ -પૂર્ણ આત્માને સદાય જાણી તા શીઘ્ર નિર્વાણને પામેા. [ ૬૭ તે આત્મા, લેાકપ્રમાણ અસંખ્ય પ્રદેશવાળા ત્રણેકાળ એક સરખા જ રહે છે, તે અસ`ખ્ય પ્રદેશમાં એક પણ પ્રદેશના વધારે કે ઘટાડા કી થતા નથી; જેટલા અસખ્ય પ્રદેશ નિગેાદમાં છે, મેાક્ષજીવમાં પણ એટલા જ અસખ્ય પ્રદેશ છે; તેથી અસખ્ય પ્રદેશીપણું તે નિશ્ચય છે. પણ તે અસંખ્ય પ્રદેશના કોઈ એક ચાક્કસ આકાર કહી શકાતા નથી, કીડી-હાથી-દેવ-મનુષ્ય વગેરે ભિન્નભિન્ન આકારવાળા નાના મોટા શરીર પ્રમાણે જીવને પશુ તેવા આકાર થાય છે, તે આકાર એક સરખા રહેતા નથી, તેથી શરીરપ્રમાણ' જીવ કહેવા તે વ્યવહાર છે. મેાક્ષમાં પણુ, શરીર ન હોવા છતાં અસ`ખ્ય—ચૈતન્યપ્રદેશાનેા આકાર લગભગ છેલ્લા શરીર જેવા હાય છે. અરૂપી જીવના સ્વપ્રદેશાને આકાર, અને તેમાં પણ નિશ્ચય ને વ્યવહાર, આ વાત જિનદેવના માર્ગ સિવાય બીજે કચાંય નથી. આટલા સ્વક્ષેત્રમાં પણ શુદ્ધ-અનંતગુણેાથી પૂર્ણ ભરપૂર આત્મા છે....તેને અનુભવ કરતાં શીઘ્ર ભવને પાર પમાય છે. અસ'ખ્યપ્રદેશી મેક્ષ મારુ' સ્વઘર છે; આ સ'સારના ભવ કે શરીર તે મારું ઘર નહીં; અમે દેહવાસી નહિ, અમે તેા અન ંત ચૈતન્યગુણધામમાં વસનારા છીએ. દેહ અને ભવ એ તેા પર ઘર છે; આવા પરદેશમાં અમે કયાં આવી ચડ્યા ! સિદ્ધપદ અમારા સ્વદેશ છે. આ પ્રમાણે ધર્મી જીવ અનંતગુણવૈભવથી ભરેલા અસંખ્યપ્રદેશી સ્વધરમાં જ પેાતાનું અસ્તિત્વ દેખે છે. Page #77 -------------------------------------------------------------------------- ________________ ૬૮] [ ગસાર-પ્રવચન : ૨૩-૨૪ આત્મા “નિશ્ચયથી એટલે ત્રણે કાળે એકરૂપ’ અસંખ્ય પ્રદેશ છે, અને વ્યવહારથી એટલે તે –તે કાળની અનેકરૂપ” પર્યાયમાં દેહપ્રમાણ હોય છે. “દેહપ્રમાણ” કહ્યો પણ કાંઈ દેહમાં આત્મા નથી, આત્મા તો દેહથી ભિન્ન ચૈિતન્યભાવમાં છે. દેહના જડ ઢીંગલાને ન દેખ; દેહના આઝલ દૂર કરીને જે-તે અંદર અતિ સુંદર ચૈતન્ય –પરમાત્મા બિરાજે છે. એકવાર કુતું હલ કરીને તેને દેખ તે ખરો. [૧ ધનુષ એટલે ત્રણ મીટર ] પાંચસે ધનુષને મેટો જીવ હોય કે એક ધનુષને હોય, સ્વાનુભવમાં તે બંનેને એક સરખે જ આત્મા આવે છે; કાંઈ પાંચસે ધનુષવાળાને વધારે આનંદ આવે ને એક ધનુષવાળાને ઓછો આનંદ આવે –એમ નથી. અને પાંચસે ધનુષમાં વ્યાપે કે એક ધનુષમાં વ્યાપે –બંનેનું અસંખ્યપ્રદેશી સ્વક્ષેત્ર તે સરખું જ છે. જેના અસખ્યપ્રદેશરૂપ ચૈતન્યખેતરમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ આનંદ પાકે, સિદ્ધપદનાં પાક પાકે, “પરમાત્મા” નું ઝાડ પાકે, –જેમાં “પરમાત્મા ” નું ઉત્પાદન થાય એવો આ આત્મા છે....આવા આત્માને જાણીને તું અનુદિન એને ભાવ તે શીધ્ર નિર્વાણને પામીશ. તે આત્મા પોતાના અસંખ્ય પ્રદેશમાં ને અનંતગુણમાં સર્વવ્યાપક છે, પણ બહારના ક્ષેત્રમાં તે સર્વવ્યાપક નથી, પરમાં વ્યાપક નથી. દેહપ્રમાણ પિતાના અસંખ્ય પ્રદેશમાં જ તેના અસ્તિત્વની પૂર્ણતા છે. એટલે તેને જાણવા-અનુભવવા માટે કે તેનું ધ્યાન કરવા માટે બહાર નજર લંબાવવી નથી પડતી, પણ નજરને અંદર સંકેલીને અહીં આટલામાં (દેહની અંદર) જ તેનું જ્ઞાન–ધ્યાન થાય છે. પિતાના અસંખ્ય પ્રદેશમાં બેઠો બેઠો અનંત પદાર્થોને તેમજ અનંતક્ષેત્રને જાણ ત્યે એ તેને અચિંત્ય સ્વભાવ છે. પોતે ઓછા ક્ષેત્રમાં રહેલે તેથી ઓછું જાણે–એવું કાંઈ નથી. થોડા ક્ષેત્રમાં પણ અનંત જ્ઞાન ને અનંત સુખ ભરેલું છે.--આવા આત્માનું જ્ઞાન-ધ્યાન કરે તે શીવ્ર નિવણને પામશે. શ્રી યેગીન્દુ મુનિરાજે, ભવને અભાવ કરવાની ને “શીઘ્ર” નિર્વાણ પામવાની વાત વારંવાર કરી છે. જે સમજતાં સ્વભાવની પ્રાપ્તિ થાય ને અલ્પકાળમાં જ ભવન અંત થાય એવી આ વાત છે. પરમાત્મતત્ત્વની ભાવના આમાં વારંવાર ઘૂંટાય છે. બાપુ! આ સંસારના દુઃખોથી છૂટવા આવી ભાવના કરવા જેવી છે. જીવ સંકેચાઈને કીડી કરતાંય નાના શરીરમાં રહે છે વિસ્તરીને હાથી કરતાંય મોટા શરીરમાં રહે, પણ તેના પ્રદેશોની સંખ્યામાં વધઘટ થતી નથી, તેમજ પ્રદેશ નાના-મોટા થતા નથી; પ્રદેશની પરસ્પર અવગાહનામાં સંકેચ –વિસ્તાર (વધુ ગીચતા કે ઓછી ગીચતા) થઈને નાનો-મોટો આકાર થાય છે. તેમાં નાનામાં નાને આકાર અંગુલના અસંખ્યાતમા ભાગને, તુચ્છ જીવને હેય છે; અને મેટામાં મોટો આકાર આખા લેકમાં વ્યાપક, કેવળીભગવાનને સમુદ્રઘાત વખતે માત્ર એક સમય પૂરતો હોય છે. મેક્ષમાં પણ દરેક સિદ્ધજીવને પોતપોતાને સ્વતંત્ર આકાર હોય છે, અને તે સદાય એકસરખે રહે છે. Page #78 -------------------------------------------------------------------------- ________________ આત્મસંબોધન | ધર્મનું ક્ષેત્ર કેટલું? –કે આત્માના ક્ષેત્ર જેટલું. તે ક્યાંય બીજે બહારમાં નથી; અહીં (દેહની અંદર) આટલામાં જ તું છે, તેમાં નજર કરીને સ્વાનુભૂતિ કર એટલે અહીં જ ધર્મ થાય છે. સ્વાનુભૂતિ દ્વારા જ સ્વઘરમાં ને સ્વધર્મમાં પ્રવેશ થાય છે, એ સિવાય રાગવડે કે બાહ્ય ક્રિયા વડે ધર્મમાં પ્રવેશ નથી થતું. વિકલ્પ તે આત્મામાંથી બહાર કાઢવા જેવા છે, તેને સાથે લઈને સ્વભાવની અંદર પ્રવેશ કેમ થાય? તારે સ્વભાવ-ઘરમાં પ્રવેશવું હોય તે, વચ્ચેથી વિક૯યને દૂર કરીને, તારા ઉપયોગને સીધો આત્મામાં જોડી દે... “–અરે, સીધું આત્માનું ધ્યાન?” –હા, ભગવાન આત્મા અંદર બેઠો છે ને! સીધો તેમાં ઉપયોગ જેડ. બસ, આ રીતે આત્માને જાણતાં-અનુભવતાં તું શીધ્ર મોક્ષને પામીશ. ગસારમાં ટૂંકી સરળ શૈલીમાં બહુ સરસ સમજાવ્યું છે.” [ ૨૩-૨૪ ] સમ્યકત્વની દુર્લભતા चउरासी लक्खहि फिरिउ कालु अगाइ अणंतु । पर सम्मत्तु ण लद्ध जिय एहउ जाणि णिभंतु ।।२५।। લક્ષ ચોરાશી યોનિમાં ભમિયો કાળ અનંત; પણ સમકિત તેનવ લહ્યું એ જાણો નિર્દાન્ત (૨૫). અનાદિકાળથી માંડીને આજ સુધીનો અનંતકાળ ચોરાશી લાખ જીવનિમાં તું ભટક્યો, પણ હજી સુધી તે સમ્યક્ત્વને પ્રાપ્ત ન કર્યું, એમ તું નિસન્દહ જાણ–એમ જાણીને હવે સમ્યક્ત્વનો ઉદ્યમ કર. ચોથા દોહામાં પણ કહ્યું હતું કે સમ્યક્ત્વ વગર અનાદિ કાળથી મિથ્થાબુદ્ધિને લીધે જીવ સંસારમાં દુઃખી થઈ રહ્યો છે, તે દુઃખથી ભયભીત થઈને તેનાથી જે છૂટવા માંગતા હોય તેને માટે આ સંબંધન છે. તીવ્રપાપ કરીને નરકાદિમાં ને પુણ્ય કરીને સ્વાદિમાં –એમ ચારે ગતિમાં, નિગદથી નવમી ગ્રેવેયક સુધીના ભાવમાં હે જીવ! તું સર્વત્ર રખડ્યો, પણ તારા ચિદાનંદ પરમાત્માને તે ક્યાંય ન દેખ્યા...હતા તે તે તારી સાથે ને સાથે... પણ તેની સામું તે ન જોયું, તેથી તું દુઃખી થયે. ઘાણીમાં ને પાણીમાં, વીંછીથી ને નાગથી તું અનંતવાર માર્યો, તેમજ તું પોતે પણ પાણી–નાગ-વીંછી અન તવાર થયો; ભેગી પણ થયો ને ત્યાગી પણ થયું, પણ એ બધાથી પાર આત્મતત્વ શું છે તેની ઓળખાણ તે કદી ન કરી. હમણાં થોડા દિવસ પહેલાં એક Page #79 -------------------------------------------------------------------------- ________________ ૭૦ ] | [ યોગસાર-પ્રવચન : ૨૫ કરો સોનગઢ પાસેના ગામે નાટક જોવા ગયેલે રાત્રે કેઈએ તેના ચાંદીના બટન લૂંટી લઈને તેને કૂવામાં નાંખે...વામાં પાણી ન હતું, સામે મેટો સાપ ફેણ માંડીને બેઠેલે..... એવી સ્થિતિમાં ભયભીતપણે તેણે કાળ ગાળ્યો.પણ, ચારગતિના ઘેર દુઃખે પાસે એ તો કાંઈ હિસાબમાં નથી. ભાઈ તે રાગનો ને વિષયને પ્રેમ કરી કરીને ભવના કારણને સેવ્યું ને દુઃખી થયે, –એ તે બધું અસાર છે. મેક્ષનું કારણ રાગ વગરનું છે, અંતરમાં ઉપયોગ જોડીને તેનું સેવન તે કદી ન કર્યું. પાપ-પુણ્ય અનંતવાર કરવા છતાં સમ્યગ્દર્શન ન થયું; માટે હે જીવ! તું ચકકસ જાણ કે પુણ્ય-પાપ વડે સમ્યગ્દર્શન થતું નથી. સમ્યગ્દર્શન તે મોક્ષનો ભાવ છે; ને પુણ્ય–પાપ તે સંસારના ભાવ છે, તેના આશ્રયે મેક્ષનો ભાવ કેમ પ્રગટે? અને સમ્યગ્દર્શન વગર તે ભવદુઃખ કઈ રીતે મટશે નહિ; માટે સ્વભાવ તરફ આવીને તું સમ્યક્ત્વને પ્રયત્ન કર....જેથી આ સંસારદુખેથી તારે છૂટકારો થાય. આ જગતમાં સમ્યકત્વસમાન જીવનું હિતકારી બીજું કઈ નથી, ને મિથ્યાત્વસમાન અહિતકારી બીજું કઈ નથી. -સમન્તભદ્રસ્વામીનું આ વચન છે – ત્રણકાળ ને ત્રણલોકમાં સમ્યકત્વ–સમ નહીં શ્રેય ; મિથ્યાત્વ–સમ અશ્રેય કો નહીં જગતમાં આ જીવને. સમ્યગ્દર્શન શ્રેયકારી છે, અને જ્ઞાન તથા ચારિત્ર પણ જે સમ્યકત્વ સહિત હોય તે જ તે જીવને શ્રેયકારી છે. જગતમાં સર્પથી, હળાહળ વિષથી કે સિંહ વગેરેથી તે કદાચ એકવાર મરણ થાય, પરંતુ મિથ્યાત્વના સેવનથી તે અનંતવાર જન્મ ને મરણ થાય છે, માટે મિથ્યાત્વ સમાન જીવનું કલ્યાણ કરનાર જગતમાં બીજું કંઈ નથી.—એમ જાણીને તેનું સેવન છેડો, ને સમ્યગ્દર્શનની આરાધના કરો. સમ્યગ્દર્શન મહા હિતકારી છે. સમ્યકત્વ સહિત નરકવાસને પણ ભલે કહ્યો,-ખરેખર કાંઈ નરકવાસ સારે નથી, સારૂં તો સમ્યકત્વ છે; અને તે સમ્યકત્વ વગરના દેવળેકના વાસને પણ શ્રેયકર ન કહ્યો, કેમકે મિથ્યાત્વ સહિત જીવ દેવલોકમાંય શેભતો નથી, સુખ પામતું નથી. જીવને સમ્યગ્દર્શન થાય પછી, વ્રત ન હોય તોપણ, તેને હલકીગતિનું આયુ બંધાતું નથી; તેને અનંતસંસાર કટ થઈ જાય છે ને તે મોક્ષના માર્ગમાં દાખલ થઈ જાય છે – આવા સમ્યકત્વ વગર જ જીવ અત્યાર સુધી સંસારમાં દુઃખી થયો; માટે હવે સાવધાન થઈને તેની આરાધના કરો...એમ ઉપદેશ છે. (૨૫) Page #80 -------------------------------------------------------------------------- ________________ [ ૭૧ આત્મસંબોધન ] મેક્ષને ચાહે તે શુદ્ધાત્માને જાણો...ન જાણે તે...? सुद्ध सचेयणु बुद्ध जिणु केवलणाण सहाउ । सो अप्पा अणुदिणु मुणहु जइ चाहहु सिवलाहु ॥२६॥ जाम ण भावहि जीव तुहुं णिम्मल अप्प सहाउ । ताम ण लब्भइ सिवगमणु जहिं भावइ तहिं जाउ ॥२७॥ શુદ્ધ સચેતન બુદ્ધ જિન કેવળ જ્ઞાનસ્વભાવ; એ આતમ જાણે સદા જે ચાહો શિવલાભ. (૨૬) જ્યાં લગી શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરે ન જીવ, ત્યાં લગી મોક્ષ ન પામતો, જ્યાં રુચે ત્યાં જાવ. (૨૭) શુદ્ધજ્ઞાનસ્વરૂપ આત્માને જાણે તે શિવલાભ પામે; શુદ્ધજ્ઞાનસ્વરૂપ આત્માને ન જાણે તે શિવલાભ ન પામે. –સામસામી આ બે વાત બતાવી, તેમાંથી જે તમને રુચે ત્યાં જાવ. સંસાર તરફના ભાવથી જે થાકેલે છે ને આત્માના પરમ આનંદને અનુભવવા ચાહે છે એવા મોક્ષાથી જીવે શું કરવું? તે અહીં બતાવ્યું છે, અને મુમુક્ષુને શુદ્ધાત્માના ધ્યાન માટે પ્રેત્સાહિત કર્યો છે. બે દહામાં બે માર્ગ બતાવ્યા –એક મિક્ષને માર્ગ, બીજે સંસારને માર્ગ. શુદ્ધ આત્માની ભાવના વડે મોક્ષ પમાય છે; અને પરની ભાવનાથી સંસાર થાય છે; –આ બે માગે છે, તેમાંથી તને જે માર્ગ રુચે તે માર્ગે જા. મેક્ષને ચાહતે હો તે શુદ્ધ-બુદ્ધ આત્માની ભાવના કર. અમે તે માર્ગ બતાવ્યોતે માર્ગે જવું એ તારા હાથમાં છે. મેક્ષાથી જીવને તે મોક્ષ જ ગમે ? અને જેને મેક્ષ ગમે તેને રાગાદિ બંધમાર્ગની ભાવના ન હોય. તે તે રાગથી ભિન્ન પિતાના શુદ્ધઆત્માને જાણે ને મોક્ષમાર્ગમાં ગમન કરે. માટે કહે છે કે હે મેક્ષના અભિલાષી ! તારે દિન-પ્રતિદિન કરવા જેવું કામ આ છે કે શુદ્ધ ચૈતન્યસ્વરૂપે પૂર્ણાનંદના સાગર એવા નિજાત્માને જાણીને અનુભવમાં લે..તેમાં એકાગ્રતાને વારંવાર પ્રયત્ન કરીને સ્થિર થા ને જ્ઞાનચેતનાને આનંદસહિત વેદનમાં લે. હરખ-શેક-ક્રોધ વગેરેનું સંચેતન-વેદન તે સંસાર છે; ને શુદ્ધજ્ઞાનચેતનાનું સચેતન તે મોક્ષ છે. તું આત્મા....સચેતન જાગૃતસ્વરૂપ....શુદ્ધ જ્ઞાન છે. ક્રોધરૂપ કે કાયારૂપ તું નથી, હરખ-શોકનુ વેદન પણ તારા જ્ઞાનસ્વરૂપમાં નથી, એ તે સંસાર છે. ભાઈ તું તે Page #81 -------------------------------------------------------------------------- ________________ ૭૨ 1 [ ગ સાર–પ્રવચન : ૨૬-૨૭ સંસારથી ભયભીત છે, સંસાર તરફના પરભાવોથી થાકેલે છે ને આત્માના આનંદને અનુભવવા અહીં આવ્યું છે. હવે પરભાવથી જુદા એવા શુદ્ધ-સચેતન–પૂર્ણ આત્માને તું ધ્યાન સચેતન”.તેમાં અચેતન નથી, શરીર નથી, કર્મ નથી. શુદ્ધ”...તેમાં અશુદ્ધતા નથી, રાગ-દ્વેષ-મેહ નથી. પૂર્ણ”...તેમાં અપૂર્ણતા નથી, પોતે પરમાત્મસ્વરૂપ છે. –આવા સચેતન–શુદ્ધ-પૂર્ણ એવા તારા પરમાત્મતત્વને જાણશ તે તું શિવલાભને પામીશ. એને જાણ્યા વગર બીજી કઈ રીતે મિક્ષ નહિ થાય. વિકલ્પ વચ્ચે આવે તેને મિક્ષપંથમાં કાંટા જેવા બાધક સમજીને ઓળંગી જાજે, ઠરેલ ચિત્તથી...શાંત ચિત્તથી, ઉપગની ધારાને અંતર્મુખ કરીને અનુદિન તારા શુદ્ધ-બુદ્ધ આત્માને જાણ.. તારા આત્માને જ બેધિસ્વરૂપ-બુદ્ધ બનાવીને તેનું શરણું લે. બુદ્ધ પણ તું છે ને જિન પણ તું છે, સિદ્ધ પણ તું છો ને શુદ્ધ પણ તું પતે જ છે. મોહવશ આવા નિજતત્વને ન જાણ્યું તેથી તું સંસારમાં દુઃખી થયે; હવે આવા નિજતત્વને તું જાણ જેથી માક્ષસુખને પામીશ. આ, અમે તને સુખનો પંથ બતાવ્યું.....માટે હે મોક્ષાર્થી ! આત્માને જાણીને તું આ સુખના પંથમાં આવ! –આમ સંતનું સંબોધન છે. [ ૨૬-૨૭] ': ' ; (7) ' , ' આ સિંહ, મુનિરાજના ઉપદેશથી સમ્યકત્વ પામ્યો. ને પછી મહાવીર બન્ય. Page #82 -------------------------------------------------------------------------- ________________ [ ૭૩ આત્મસંબંધન તારો આત્મા જ તારો ધ્યેય जो तइलोयहं झेउ जिणु सो अप्पा निरु वत्त । णिच्छय-ण. एमइ भणिउ एहउ जाणि णिभंतु ।। २८ ।। ધ્યાનોગ્ય ત્રિલોકના, જિન તે આતમ જાણ: નિશ્ચયથી એમ જ કહ્યું, તેમાં બ્રાતિ ન આણ. ૨૮. - મ કર : ત્રણલોકના ધ્યેયરૂપ, એટલે કે ત્રણલેકમાં શ્રેષ્ઠ એવા જે જિન છે તે નિશ્ચયથી આત્મા જ છે, –નિશ્ચયનય આમ કહે છે, તેને હે જીવ! તું બ્રાન્તિ વગર જાણ. અંતર્મુખ થઈને પોતાના આત્માને જ ધ્યેય બનાવ. પરમપદને પામેલા પરમાત્મા જિનદેવ તે જગતના જીને ધ્યેયરૂપ છે; પરંતુ તેમનુંય પરમાર્થ સ્વરૂપ ત્યારે જ જાણી શકાય છે કે જીવ જ્યારે સ્વસમ્મુખ થઈને પિતાને શુદ્ધ આત્માને દેખે; એટલે નિશ્ચયથી ધ્યાનને ધ્યેય પિતાને શુદ્ધ આત્મા જ છે, અને તે જિનવર જેવો જ છે.–“જિનવર ને નિજ આત્મમાં કિંચિત્ ભેદ ન જાણ.' જીવનના અંતિમ કાવ્યમાં શ્રીમદ્ રાજચંદ્રજી લખે છે કે – ઈ છે જે યોગીજન અનંત સૌખ્યસ્વરૂપ; મૂળ શુદ્ધ તે આત્મપદ સયોગી નિજસ્વરૂપ, ગીજનો અનંતસુખસ્વરૂપ એવા જે સર્વજ્ઞ-જિનપદને ઈચ્છે છે તે મૂળભૂત શુદ્ધ આત્મપદ જ છે. શુદ્ધ આત્મપદને ધ્યાવતાં તે પોતે જિન બની જાય છે. માટે જીવ! પરમાર્થ જિન એવા પોતાના આત્મસ્વભાવમાં જ અંતર્મુખ થઈને તેનું ધ્યાન કર...તેને જ બેય બનાવ. નિશ્ચયથી ધ્યેય અને ધ્યાતા બંને તું જ છે. આ. ૧૦ Page #83 -------------------------------------------------------------------------- ________________ [ યોગસાર-પ્રવચનઃ ૨૮ વારંવાર આ પ્રકારના આત્મસંબોધન વડે, સંસારથી ભયભીત એવા ગીન્દમુનિ પિતાના ચિત્તને આત્મધ્યાનમાં સ્થિર કરે છે ને બીજા મુમુક્ષુઓને પણ તેની પ્રેરણા કરે છે. આત્મસંબોધન માટે રચેલા આ ૧૦૮ દેહામાં બહુ સરસ “પરમાત્મભાવના ? ભાવી છે...તે અહીં ( પ્રવચનમાં) ઘૂંટાય છે. આવી ભાવના વારંવાર કરવા જેવી છે. [ આત્મજ્ઞાનપૂર્વકના નિશ્ચય વ્રત–તપ જ મેક્ષને માટે સફળ છે; આત્મજ્ઞાન વગરના એકલા રાગરૂપ વ્રત-તપ મોક્ષને માટે નિષ્ફળ છે, એમ હવેના ત્રણ દેહામાં બતાવશે.] (૨૮) –25 ~ BRCí, જ ધર્મકાર્ય કયારે કરવું? “આજ આજ ભાઈ અત્યારે....” આત્મજાગૃતિની પ્રેરણા આપનારી એક નાનકડી વાત છે: એક હતો રાજા; તેને એક રાણ, એક પુત્રી ને એક દાસી જૈનધર્મના રંગે રંગાયેલે આ પરિવાર વૈરાગી હત; એટલે સુધી કે દાસી પણ વૈરાગ્યમાં જાગૃત હતી. એકવાર કાંઈક પ્રસંગ બનતાં રાજા વૈરાગ્યથી કહે છે કે-રે જીવ! તું જલદી ધર્મસાધના કરી લે. આ જીવન તે ક્ષણભંગુર સાત-આઠ દિવસનું છે! એને શે ભરશે? ત્યારે રાણી કહે છે–રાજાજી! તમે ભૂલ્યા! સાત-આઠ દિવસને પણ શે ભરોસો? રાત્રે હસતું હોય તે સવારમાં નષ્ટ થઈ જાય છે! માટે કાલના ભરેસે ન રહેવું. ત્યારે પુત્રી ગંભીરતાથી કહે છે-પિતાજી, માતાજી! ! આપ બંને ભૂલ્યા. સાત-આઠ દિને કે સવાર-સાંજને શે ભરોસે? આંખના એક પલકારામાં કોણ જાણે શું થઈ જાય! . છેવટે દાસી કહે છે–અરે, આપ સૌ ભૂલ્યા. આંખના ટમકારમાં તે કેટલાય સમય ચાલ્યા જાય છે. એટલા સમયને પણ શે વિશ્વાસ? માટે બીજા સમયની રાહ જોયા વગર વર્તમાન સમયમાં જ આત્માને સંભાળીને આત્મહિતમાં સાવધાન થવું; આત્મહિતનું કામ બીજા સમય ઉપર ન રાખવું. એક સમયને પણ તેમાં વિલંબ ન કર. આત્મ-ભાવના કરવી ક્યારે ? આજ..આજ...ભાઈ અત્યારે. Page #84 -------------------------------------------------------------------------- ________________ આત્મસંબોધન ] [ ૭૫ અજ્ઞાનીના વ્રત-તપ મોક્ષને માટે નિરર્થક છે. આત્મજ્ઞાની નિશ્ચયવ્રતાદિ વડે શીઘ મેક્ષને સાધે છે. वय-तव-संजम-मूलगुण मूढहं मोक्ख ण वुत्तु ।। जाव रण जारगइ इक्क परु सुद्धउ भाउ पवित्तु ॥२९।। वय-तव-संजमु-शील जिय ए सव्वई अकयत्थु ।। जाव रण जाणइ इक्क परु सुद्धउ भाउ पवित्तु ।।३०।। जइ रिणम्मल अप्पा मुगइ वय-संजम-संजुत्तु । तो लहु पावइ सिद्धिसुह इउ जिरणणाहहं उत्तु ।।३१।। જ્યાં લગી એક ન જાણીયે પરમ પુનિત શુદ્ધભાવ; મૂઢ તણું વ્રત–તપ સહુ શિવહેતુ ન કહાય. (ર૯) જ્યાં લગી એક ન જાણીયો પરમ પુનિત શુદ્ધભાવ; વ્રત-તપ-સંયમ-શીલ સહુ ફેગટ જાણે સાવ. (૩૦) જે શુદ્ધાતમ અનુભવે વ્રત-સંયમ સંયુક્ત; જિનવર ભાખે છવ તે શીધ્ર લહે શિવસુખ. (૩૧) જ્યાં સુધી એક શુદ્ધ પરમ પવિત્ર ભાવને નથી જાણતે ત્યાં સુધી તે મૂઢ-અજ્ઞાની જીવનાં વ્રત-તપ-સંયમ કે મૂળગુણોને મોક્ષનાં કારણ કહી શકાતાં નથી, તેનાં વ્રત-તપશીલ-સંયમ એ બધાં ફેગટ છે, અકાર્યકારી છે. અને નિર્મળ આત્માને જાણનારા જ્ઞાની નિશ્ચય વ્રત-તપ-ચારિત્ર અંગીકાર કરીને શીધ્ર સિદ્ધિસુખને પામે છે –એમ જિનનાથ કહે છે. - અજ્ઞાનીને આત્મજ્ઞાન વગરનાં એકલા રાગરૂપ જે વ્રતાદિ હોય તે મોક્ષનું કારણ થઈ શકતાં નથી; જ્ઞાનીને આત્મજ્ઞાનસહિત શુદ્ધતાની વૃદ્ધિરૂપ જે વ્રત-તપ-ચારિત્ર છે તે મોક્ષનું કારણે થાય છે, અને તેને લીધે, તેની સાથેના વ્યવહાર ત્રતાદિને પણ મેક્ષનું કારણ ઉપચારથી કહેવાય છે –કેમકે એની સાથે સારો મોક્ષમાર્ગ વિદ્યમાન છે. અજ્ઞાનીને સાચે મોક્ષમાર્ગ તે જરાપણ નથી, તેથી તેના સાગરૂપ વ્રતાદિકને વ્યવહારથી પણ મોક્ષમાર્ગ હોવાનું જૈનધર્મમાં ભગવાન જિનનાથ કહેતા નથી. - અજ્ઞાની પિતાના શુદ્ધબુદ્ધ સ્વભાવને સ્પર્શતા નથી, શ્રદ્ધતું નથી, અનુભવમાં લેતે નથી, ને મલિન કષારૂપે જ આત્માને અનુભવે છે, એટલે તે રાગની જ સેવા કરે છે, રાગ વગરના ચૈતન્યસ્વભાવની સેવા-આરાધના તે કરતું નથી, તેનાથી તે તે દૂર જ રહે છે એટલે તે મોક્ષથી પણ દૂર રહે છે. વ્રત-પૂજાદિ શુભરાગ કરીને પણ તે જીવ સંસારમાં જ રખડે છે. શાસ્ત્રસમુખ રહીને સ્વાધ્યાય કર્યા કરે પણ તેણે બતાવેલ Page #85 -------------------------------------------------------------------------- ________________ [ ગસાર-પ્રવચન : ર૯-૩૦-૩૨ ચૈતન્યભંડાર પિતાને આત્મા, તેની સન્મુખ થઈને તેને ન દેખે તે તેને પણ મોક્ષના કારણરૂપ જ્ઞાન થતું નથી ને સંસારમણ મટતું નથી. અરે જીવ! રાગની ક્રિયાઓ ગમે તેટલી હોય તે પુણ્યકર્મના બંધનું કારણ થશે, ને પુણ્ય તે સંસારનું જ કારણ થશે, “મેક્ષનું ” નહીં. મોક્ષનું કારણ તે વીતરાગી ક્રિયારૂપ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર જ છે, -એમ તું જાણ. પુણ્યની દિશા પર તરફની છે, ને ધર્મની દિશા અંતર્મુખ સ્વતરફની છે. બહિર્મુખભા અંતર્મુખ ભાવમાં જરાય મદદકર્તા નથી. અતીન્દ્રિય સુખથી ભરેલો શાશ્વત આ આત્મા, તેના અનુભવ સિવાયના રાગાદિ બીજા કેઈ ભાવે મેક્ષમાં જરાય મદદગાર થતા નથી. પ્રશ્ન:--શુભરાગ તે પગથિયું તે છે? ઉત્તર –હા, તે પગથિયું છે–પણ તેનું ? સંસારનું; મોક્ષનું નહિ. જેમ મેડી ઉપર જવા માટે ભેયરના પગથિયા મદદ ન કરે, તેના પગથિયા જુદા હોય. તેમ મેક્ષમાં ચડવા માટે સ્વસમુખને વીતરાગી પગથિયા છે, ને પુણ્ય-રાગ તો સંસારના ભેંયરામાં ઊતરવાના પરસમ્મુખી પગથિયા છે, ઊંચે મેક્ષમહેલમાં ચડવા તે પગથિયાં કામ ન આવે, મદદ પણ ન કરે તેને માટે તે સ્વાનુભવની સીડી જોઈએ. (મોક્ષ મદ ઘરથમ સીદી.. સમ્યગ્દર્શન છે.) જુઓ, પાપને તે સંસાર બધાય કહે છે, પરંતુ પુણ્ય પણ સંસાર છે –તે વાત જૈનશાસનમાં જ્ઞાનીએ જ સમજાવે છે, અને જે જીવ રાગથી જુદા ચૈતન્યતત્તવને લક્ષમાં યે તેને જ આ વાત સમજાય છે, પછી તે જીવ શુભરાગને ધર્મ માનતા નથી. –જ્ઞાનમાં આવી સમજણ થવી તે મોક્ષનું પગથિયું છે. રાગ તે મોક્ષમાર્ગનું પગથિયું નથી, તે તે મોક્ષમાર્ગને કાંટો છે (શલ્ય છે), તેને કાઢીશ ત્યારે મોક્ષ પામીશ. આતમરામના અનુભવથી મેક્ષ પમાય છે, માટે તેની સન્મુખ થા. સ્વયમાં એકાગ્ર થતાં મહાન આનંદસાગર ઉલસે છે ને શીધ્ર મોક્ષ પમાય છે – એમ જિનનાથે કહ્યું છે. એક શ્રોતા : રાગથી એક મોક્ષ ન મળે, બીજું તે બધું મળે ને? ગ્રદેવ : અરે ભાઈ, મેક્ષ એટલે આત્માની શાંતિ ! તે ન મળે તે...બીજા એટલે દુઃખ તે મળે..અશાંતિના ઢગલા મળે. દેવલેકમાંય દુઃખ ને અશાંતિ છે. અરે, આત્મશાંતિ વગરના ચારગતિનાં દુઃખ, તેનાથી ભયભીત થઈને છૂટવું હોય, તેને માટે આ ઉપદેશ છે. જ્યાં સુધી એક પરમ શુદ્ધભાવરૂપ આત્માને જીવ ન અનુભવે ત્યાંસુધી તે મોક્ષને પામતું નથી એટલે કે શાંતિ પામતો નથી, દુઃખ જ પામે છે. જ્યારે જીવ પિતાના પરમ શુદ્ધ સ્વભાવને જાણે છે–અનુભવે છે અને પછી ચારિત્રપૂર્વક તેમાં એકાગ્ર થાય છે ત્યારે તે શીધ્ર એક્ષસુખને પામે છે. આત્મજ્ઞાની જીવ Page #86 -------------------------------------------------------------------------- ________________ [ ૭૭ આતમસંબંધન ] મિક્ષ તે પામશે જ, પણ ચારિત્ર સહિત હોય તે શીધ્ર મોક્ષને પામે છે, એમ અહીં જ્ઞાન ઉપરાંત ચારિત્રની વિશેષતા બતાવી છે. મોક્ષમાર્ગમાં, અજ્ઞાનીના રાગરૂપ વ્રતાદિની તો કાંઈ કિંમત નથી, તે તે મેક્ષના માગથી બહાર છે; મોક્ષના માર્ગમાં કિંમત છે –આત્માના અનુભવની...! કિંમત કરવા જે ભગવાન આત્મા અંદર બિરાજે છે તેના અનુભવથી મોક્ષ મળશે. રાગની કિંમતમાં મોક્ષ નહીં મળે, તેનાથી તે સંસાર મળશે. જેવા કિંમત આપે તે માલ મળે. જ્યાં શુદ્ધભાવરૂપી માલ નથી ત્યાં વિવેક વગરના જીવના મિથ્યાત્વસહિતના ગ્રતાદિ રાગભાવો તે સંસારનું જ કારણ છે. સમ્યગ્દષ્ટિને જે વ્રતતપ છે તેની સાથે શુદ્ધતાની વૃદ્ધિરૂપ વીતરાગભાવ છે, તેથી તે શીઘ મોક્ષને પામે છે. સમ્યગ્દર્શન હોવા છતાં જ્યાં સુધી સ્વરૂપમાં સ્થિર થઈને મુનિદશા ન થાય ત્યાંસુધી મેક્ષ થતું નથી. અને જ્યાં એવી ઉગ્ર દશા થાય ત્યાં તે જીવ વ્રત-તપ સંયુક્ત મુનિ થાય છે, અને આત્માના અનુભવમાં એકાગ્ર થઈને શુદ્ધોપગ વડે શીધ્ર નિર્વાણને પામે છે.—ગીચંદમુનિ કહે છે કે અહા ! જિનવરનાથે આમ ફરમાવ્યું છે વીતરાગ સર્વજ્ઞ, સમવસરણરૂપી ધર્મસભાના નાયક, સો ઈન્દ્રોથી પૂજનીય, લાખો સંતેના સૂર્ય, કરોડો સાધુરૂપી જે તારામંડળ તેમાં ચંદ્ર સમાન શોભાયમાન, એવા શ્રી તીર્થકર જિનનાથના સર્વાગેથી જે ઉપદેશ નીકળે, તેમાં આમ કહ્યું છે કે શુદ્ધાત્માને જાણશે તો મોક્ષસુખને પામશે. હે ભાઈ! તને જે ભવદુઃખને થાક લાગ્યો હોય તે આ વાત સમજીને, અંતરાત્મા થઈને શુદ્ધાત્માને ધ્યાવ ને પરભાવને છે. જેથી તું મેક્ષસુખને પામીશ. આમાને સ્વભાવ ઉત્કૃષ્ટપણે શુદ્ધ વીતરાગ છે; તેના અનુભવરૂપ, રાબવગરને મોક્ષમાર્ગ જિનના ઉપદે છે. ભવ્યજીવો ધર્મનું શ્રવણ કરીને આવો મોક્ષમાર્ગ સમજવા માંગે છે, તેને બદલે અરેરે, જ્યાં ઉપદેશક પોતે જ રાગને મોક્ષમાર્ગ મનાવતા હોય... ત્યાં શ્રોતા ક્યાં જાય? ઉપદેશકે જ આત્માને ન જાણતા હોય ને રાગને ધર્મ મનાવે, રાગથી મોક્ષ મનાવે ત્યાં શ્રોતા બિચારા શું કરે? અહીં સંતે કહે છે કે હે ભાઈ! તું એવી વિપરીત વાત સાંભળવી છોડી દેજે...બધેય રાગ મોક્ષને માટે અકાર્યકારી છે તે સંસાર માટે સફળ છે પણ મોક્ષને માટે નિષ્ફળ છે. પ્રશ્ન –તેનાથી પુણ્ય તે બંધાયને? ઉત્તર –હા, પુણ્યથી બંધાઈને જીવ સંસારમાં રખડે, રાગથી સંસાર ફળશે, મિક્ષ નહીં મળે. રાગના અભાવથી મેક્ષ મળે છે. સમ્યગ્દર્શન વગર રામનો અભાવ કે વિશેષ વિશુદ્ધપરિણામ થતા નથી કેમકે તે જીવ અનંતાનુબંધી કષાયમાં તે ઊભે જ છે....એટલે અંદરના શુદ્ધ ચૈતન્યભંડારની કૂંચી તેને હાથ આવી નથી, તે ચિતન્યભંડાર ખોલીને મોક્ષને પામી શકતું નથી. અરે, મિથ્યાત્વસહિતના શુભરાગની શી કિંમત? જ્યાં Page #87 -------------------------------------------------------------------------- ________________ ૭૮ ] [ સાર–પ્રવચન : ૨૯-૩૦-૩૧ સમ્યગ્દષ્ટિનેય શુભરાગ મોક્ષનું કારણ નથી તો અજ્ઞાનીના રાગની શી ગણતરી? જેમ એકડાં વગરનું મીંડું –તે એક હોય કે અનંત હોય તેની કાંઈ જ કિંમત નથી, તેમ સમ્યગ્દર્શનરૂપી એકડા વગરના, શૂન્ય જેવા જે શુભરાગ –તે એકવાર કરે કે અનંતવાર કરે, મેક્ષમાર્ગમાં તેની કાંઈ કિંમત નથી, તેનાથી જરીયે મોક્ષમાર્ગ પમાને નથી. તે રાગાદિક તે પરદ્રવ્યને આશ્રિત અશુદ્ધભાવ છે, તેનાથી તે સંસારરૂપ દુર્ગતિ થાય છે, મોક્ષરૂપ સુગતિ–ઉત્તમગતિ તે શુદ્ધ સ્વદ્રવ્યને આશ્રિત શુદ્ધ-વીતરાગભાવથી જ પમાય છે. ત્રણેકાળે આ એક સ્વદ્રવ્ય આશ્રિત જ પરમાર્થને માર્ગ છે, બીજો માર્ગ નથી, -એમ ભગવાને કહ્યું છે. [ ૨૯-૩૦-૩૧ ] 000 S A વીર સર્વદમન બહાદુરીપૂર્વક સિંહણના બચ્ચાને તેડીને સિંહણનું મોટું ખેલીને તેના દાંત ગણે છે, તેમ શૂરવીર મુમુક્ષુ મેહકર્મનું મેટું ફાડીને પોતાના ચૈતન્યપરમેશ્વરને દેખે છે. Page #88 -------------------------------------------------------------------------- ________________ આત્મસંબોધન ] [ ૭૯ જીવનાં ભાવાનું ફળ પુણ્યથી સ્વર્ગ; . પાપથી નરક;. બંનેથી રહિત આત્મજ્ઞાન વડે મોક્ષ पुणिं पावइ सग्ग जीउ पावएं णरय-णिवासु । बे छंडिवि अप्पा मुणइ तो लब्भइ सिववासु ॥३२॥ પુણે પામે સ્વર્ગ જીવ, પાપે નરક-નિવાસ; બે તજી જાણે આત્મને તે પાવે શિવ-વાસ. (૩૨) જીવ પુણ્યથી સ્વર્ગ પામે છે, પાપથી નરકમાં જાય છે, અને પુણ્ય–પાપ બંનેથી રહિત શુદ્ધ આત્માના જ્ઞાનવડે તે મોક્ષલાભને પામે છે. જેમ મેક્ષદશા પુણ્ય-પાપ બંનેથી જુદી છે તેમ મોક્ષના કારણરૂપ આત્મજ્ઞાન પણ પુણ્ય-પાપ બંનેથી જુદું, રાગ વગરનું શુદ્ધભાવરૂપ છે. પુણ્યથી મોક્ષ મળે?.. ના પુણ્યથી સંસાર મળે. પાપથી નરકરૂપસંસાર, ને પુણ્યથી સ્વર્ગરૂપ સંસાર, -બંને સંસાર છે; –એક કાળી-ધૂળ, ને બીજી ઊજળી-ધૂળ; પુણ્યથી પૈસાના ઢગલા મળે કે દેવકનો ભવ મળે....તે ધૂળ-રજકણ છે કે બીજું કાંઈ? તે પામીને પણ અજ્ઞાની જીવ આખો દિ આકુળતાથી હેરાન-હેરાન થાય છે, પૌગલિક વિભવમાં મૂછથી દેવે પણ હેરાન-દુઃખી છે. જેને ચૈતન્યની ખબર નથી તેને ક્યાંય શાંતિ મળતી નથી. - બાપુ! તારે તે સંસારથી છૂટવું છે ને! તે પુણ્યથી સ્વર્ગ–સંસાર ને પાપથી નરક-સંસાર, એ બંનેથી રહિત વીતરાગ આત્માને અનુભવ કરીશ તે જ તું મેક્ષ પામીશ ને સુખી થઈશ. અરે, નરકના ઘેર–ભયંકર દુઃખની શી વાત! એનાથી ડરીને તું પાપને તે છોડને સ્વર્ગના ભવની પણ લાલચ ન કર...પુણ્યનેય ભલું ન માન; એને તે ભલું કેમ કહેવાય કે જે જીવને સંસારમાં પાડે! પુણ્ય પણ જીવને સંસારમાં જ લઈ જાય છે, કાંઈ મોક્ષમાં નથી લઈ જતું. પુણ્યના ફળમાં પુદ્ગલ મળશે, પરમાત્મા નહિ મળે. પરમાત્મપદને તીરસ્કાર કરનારા પુણ્ય-રાગને અજ્ઞાની જ સારો માને છે, જેણે રાગ વગરને ચૈતન્યસ્વાદ નથી ચાખે તે જ પુણ્યને સારા (મોક્ષમાર્ગ) માને છે, ને તેથી સંસારમાં રખડે છે. જ્ઞાની તે પુણ્ય કે પાપ બધાય રાગથી પાર શુદ્ધાત્માને અનુભવે છે ને મોક્ષસુખને પામે છે. પુણ્યથી “સ્વર્ગવાસ” થાય છે પણ શિવવાસ નથી થતું. શિવવાસ (મોક્ષ) તે તે પુણ્યને છોડીને જ થાય છે. સાધકદશામાં પુણ્ય હોય છે પણ તે સંસારના કારણ તરીકે છે, મેક્ષના કારણ Page #89 -------------------------------------------------------------------------- ________________ ૮૦ ] [ યોગસાર-પ્રવચન : ૩૩-૩૪ તરીકે નથી; મોક્ષનું કારણ તે પુણ્ય-પાપ બંનેથી રહિત શુદ્ધ-આત્માના શ્રદ્ધા-જ્ઞાનઅનુભવરૂપ છે, એમ હે જીવ! તું જાણ. [ હવે બે દેહામાં, પુણ્ય-પાપ વગરનો એક જ મોક્ષમાર્ગ છે તેની પુષ્ટિ કરશે. ] કર. -oooપરભાવ છાડ...આત્મભાવ કર...ને શિવપુર જા. वउ-तउ-संजमु-सील जिया इउ सव्वई ववहारु । मोक्खवहं कारणु एकु मुणि जो तइलोयहं सारु ।।३३।। अप्पा अप्पई जो मुगइ जो पर भाउ चएइ । सो पावइ सिवपरी-गमणु जिरणवरु एम भणेइ ।।३४॥ વ્રત–તપ–સંયમશીલ જે તે સઘળાં વ્યવહાર શિકારણ છ એક છે ત્રિલોકને જે સાર. ( ૩ ) આત્મભાવથી આત્માને જાણે. તજી પર નાવ, જિનવર ભા–જીવ તે આચળ શિવપુર જય (૪) જુઓ, મોક્ષનું કારણ એક જ..શું ? –કે ત્રણભુવનમાં શ્રેષ્ઠ એવા આત્માને આત્મભાવથી જાણ ને પરભાવને છેડ...તે જ એક મેક્ષકારણ છે, અને ત્રણભુવનમાં તે સારરૂપ છે. “તીન મુવનમેં સાર...વતના વિજ્ઞાનતા?’ એ સિવાય વ્રત-તપ-સંયમ કે શીલ વગેરેમાં શુભરાગરૂપ જે વ્યવહાર છે, તે કાંઈ સારરૂપ નથી, તે ખરેખર મોક્ષનું કારણ નથી –એમ હે જીવ! તું જાણ. એ પરભાવોને છોડીશ તે તું શિવપુરીમાં જઈશ -એમ જિનવરદેવ કહે છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ વીતરાગભાવ તે એક જ મોક્ષનું કારણ છે; મેક્ષનાં કારણ એ નથી. દેવ-ગુરુ-શાસ્ત્ર પ્રત્યે વિનય, સ્વાધ્યાય, તત્વવિચાર, વ્રત વગેરેમાં જે શુભરાગ હોય તે મેક્ષનું કારણ નથી, –સમ્યગ્દષ્ટિનેય તે મોક્ષનું કારણ નથી. મોક્ષનું કારણ કહો કે “યેગ..સાર” કહો, –“સારભૂત ગ” એટલે કે આત્મમાં જોડાણરૂપ શુદ્ધ–ઉપયોગ, તે એક જ મોક્ષનું કારણ છે. જેવું કાર્ય શુદ્ધ છે તેવું તેનું કારણ પણ શુદ્ધ છે. રાગ તે મલિન-બંધભાવ છે, તે મોક્ષનું કારણ નથી. વીતરાગતા જ મોક્ષકારણ છે. સાધ્ય નિર્મળ...સાધન પણ નિર્મળ,-બંને એક જાતના સારભૂત છે. કઈ જીવ શુદ્ધરત્નત્રયને મોક્ષનું કારણ માને, શુભરાગને પણ મોક્ષનું કારણ માને, ને મન-વચન કાયાની ક્રિયાને પણ મોક્ષનું કારણ માને, એમ ત્રણ જાતનાં મેક્ષનાં કારણ Page #90 -------------------------------------------------------------------------- ________________ આત્મસંબંધન . [ ૮૧ માને, તે તે મોટો ભ્રમ છે, મેક્ષના સાચા કારણની તેને ખબર નથી; તેમ જ આસવસંવરની જુદાઈને કે જડ-ચેતનની જુદાઈને તે જાણતા નથી. ભાઈમોક્ષનું કારણ આસવથી ને જડથી જુદું છે; આસવ અને જડ શરીર તે કાંઈ સારભૂત નથી, તે તે અસાર છે; શુદ્ધોયગ જ સારભૂત છે ને તે જ મોક્ષમાર્ગ છે. ચોથાગુણસ્થાનથી પણ આવો જ એક્ષમાર્ગ હોય છે, કેઈ બીજી જાતને નથી હોતે. મુનિવરને પણ તાદિ સંબંધી જે રાગ છે તેને તું મેક્ષનું કારણ ન સમજ તેમના શુદ્ધોપગરૂપ વીતરાગભાવને જ તું મોક્ષમાર્ગ જાણુ. સમ્યગ્દષ્ટિપણું, શ્રાવકપણું, સાધુપણું કે કેવળીપણું તે કઈ પદ રાગમાં નથી, રાગને લીધે નથી; તે બધા શુદ્ધ આત્મામાં જ છે, ને શુદ્ધ આત્માના જ આશ્રયે છે. માટે હે જીવ! તું આત્મસન્મુખભાવથી આત્માને જાણીને....ને પરભાવોને છોડીને મોક્ષપુરીમાં આવ...એમ ભગવાન બેલાવે છે. –બાપુ! તારે આનંદમય મોક્ષપુરીમાં આવવું હોય તે વ્યવહારનો મોહ છોડને આત્મામાં જે. પુણ્ય તને મોક્ષમાં આવતાં અટકાવે છે માટે તેને છેડ. રાગની અપેક્ષા છોડીને, આત્માના વૈભવ સામે જોત-જોતે મેક્ષમાં હા આવ. જેમ શુદ્ધ આત્માને અનુભવ તે “સમયને સાર” છે, તેમ ઉપયોગની શુદ્ધ આત્મામાં એકાગ્રતા તે “યેગને સાર” છે, તેના વડે મોક્ષપુરીમાં પહોંચાય છે. શુભરાગ તે પહેલો ધર્મ....ને આત્માને અનુભવ તે બીજે ધર્મ !–એમ કઈ પૂછે, તે કહે છે કે ના; ભગવાને એમ બે જાતને ધર્મ નથી કહ્યો; ભગવાને કહેલે ધર્મ તો પહેલેથી છેલ્લે સુધી રાગ વગરને એક જ જાતને છે. રાગ તે ક્યારેય ધર્મ કે મોક્ષમાર્ગ છે જ નહીં. ' અરે, રાગના લેનિયા (એટલે વિષના લાલસુ) જીવોને વીતરાગ માર્ગની આ વાત અઘરી પડે છે....તેઓ તે કાયર છે. ને આ મોક્ષમાર્ગ..એ તે શૂરવીર-મુમુક્ષુઓને માર્ગ છે...રાગમાં અટકેલા કાયર છવો આ વીરમાર્ગમાં ચાલી શકતા નથી. પ્રશ્ન –મોક્ષના સાધક ધમનેય રાગ તે હોય છે? ઉત્તર––હોય છે, –પણ તે મોક્ષનો પંથ નથી; રાગ ઉપરાંત તેની પાસે રાગ વગરની ચેતના છે –તે જ તેને મેક્ષમાં લઈ જાય છે, રાગ કાંઈ મેક્ષમાં નથી લઈ ને. ' અરે, અનંતકાળના જન્મ-મરણને અભાવ કરવાને ભાવ, એ તે અપૂર્વ જ હોય ને! –એ તે કાંઈ રાગથી થઈ જાય? હે ભાઈ! જરાક વિચાર તે કર કે સંસાર-બ્રમણના અનંત અવતારમાં શુભરાગ શું નથી કર્યો? અનંતવાર કર્યો. તેમ છતાં તું સંસારમાં જ રહ્યો....હવે એ રાગથી પાર આત્માને અનુભવ કર...તે, મોક્ષપુરીમાં અનંત સિદ્ધ ભગવતેને જ્યાં વાસ છે...ત્યાં તું પહોંચીશ, ને નમો સિદ્ધાર્મ માં તું પણ આવી જઈશ. આ. ૧૧ Page #91 -------------------------------------------------------------------------- ________________ ૮૨ ] યોગસાર-પ્રવચન : ૩૩-૩૪ ભાવપ્રાકૃત' ગા. ૧૪૩ માં કુંદકુંદપ્રભુ કહે છે કે જીવની શોભા સમ્યગ્દર્શનથી જ છે; જેમ જીવ વગરનું શબ શેભતું નથી તેમ સમ્યકત્વ વગર જીવનું જીવન શેતું નથી, તે તે “ચલ–શબ” એટલે કે “હાલતું-ચાલતું મડદું ” છે, તેમાં “ચેતના” નથી. સમ્યગ્દર્શનમાં તો જીવતે-જાગતે ચેતનવતે જીવ છે. ચૈતન્યની અનુભૂતિ તે જીવનું જીવન ને જીવન પ્રાણ છે; રાગમાં ચેતના નથી ને તે કાંઈ જીવનાં પ્રાણ નથી; તેના વગર જીવ જીવે છે.–આમ ભેદજ્ઞાન કર...ને સ્વાનુભૂતિ વડે જીવતો થા. સ્વાનુભૂતિ વગરનાં મડદાં જૈનશાસનમાં શેભતાં નથી, જૈનશાસનમાં સમ્યગ્દર્શન-જ્ઞાન સહિત જીવતા-જાગતા જ શોભે છે. આત્મજ્ઞાન વગરના છ ધર્મમાં શુભતા નથી, એ તે સંસારમાં રખડે છે. જેમ મડદાંને લોકો ઘરમાં નથી રાખતા, જલ્દી બહાર કાઢી નાંખે છે, તેમ ચૈતન્યના ઘરમાં મિથ્યાત્વ–રાગાદિભાવે મડદાં જેવા છે, તે શુભતા નથી, તેને જલદી બહાર કાઢીને બાળી નાંખવા જેવા છે. અરે જીવ! તું જીવતોજાગત-ચૈતન્યભગવાન ! રાગમાં બેભાન ક્યાં થઈ ગયે ? તારા ચૈતન્યને ઢાળીને જગાડ, તું મરી નથી ગયો...જીવતે..જાગતે..પરમાત્મા તું છે. રાગમાં ઊંઘ મા! જાગ ! બીજાની મદદ વગર પોતે જ પોતાનો સ્વાનુભવ કરીને પરમાત્મા થાય—એ તું છે –આવા નિજાત્માને સાધીને તું ઝટ શિવપુરીમાં પહોંચી જા. L[ ૩૩-૩૪ ] - ચિદાનં ૬૦ + : “મુજ પુણ્યાશી કન્ય અહા! ગુરુ-કહાન તું નાવિક મળ્યો.” Page #92 -------------------------------------------------------------------------- ________________ આત્મસંબોધન ] છ દ્રવ્યો ને નવપદાર્થો. તેમાં શુદ્ધ જીવ જ સાર છે; તેને જાણવાથી ભવને પાર પમાય છે. छह दव्वई जे जिण कहिया णव पयत्थ जे तत्त । विवहारेण य उत्तिया ते जाणियहि पयत्त ॥३५ ।। सव्व अचेयण जाणि जिय एक सचेयणु सारु । जो जाणेविणु परम मुणि लहु पावइ भवपारु ॥३६ ।। ષટ દ્રવ્ય જિનક્તિ જે, પદાર્થ નવ ને તાવ: ભાખ્યાં તે વ્યવહારથી, જાણ કરી પ્રયત્ન. (૩૫) શેપ અચેતન સર્વ છે. જીવ સચેતન સાર; જાણી જેને મુનિવરો. શીધ્ર લહે ભવપાર. (૩૬) જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ –એવાં છ દ્રવ્ય છે, જીવ, અજીવ, પુણ્ય-પાપ-આસવ-બંધ, સંવર-નિર્જરા–મેક્ષ –એમ નવ પદાર્થ અથવા તત્વ છે; આવાં દ્રવ્યો અને તો ભગવાન સર્વદેવે જિનશાસનમાં કહ્યાં છે, બીજા કોઈ મતમાં તેનું યથાર્થ સ્વરૂપ કહ્યું નથી. જિનમતમાં કહેલાં આવા વ્યવહાર–તત્ત્વોને હે જીવ! તું પ્રયત્નપૂર્વક જાણ. –“જાણીને શું કરવું ?” -તે કહે છે કે, તેને જાણીને તે વ્યવહારના ભંગભેદમાં જ અટકી ન રહીશ, પરંતુ બીજા બધા અચેતન દ્રવ્યથી જુદો, ચૈતન્યસ્વરૂપ શુદ્ધ જીવ જ તેમાં સારભૂત છે –તેને જાણીને અનુભવમાં લેજે. મુનિવરો તેને જાણીને જ શીવ્ર ભવને પાર પામે છે. જુઓ, આ શાસ્ત્રોનું તાત્પર્ય. પહેલાં ૧૭ મા દોહામાં પણ કહ્યું હતું કે ગુણસ્થાને ને માગણસ્થાનને જાણીને પણ તેમાંથી શુદ્ધ જ્ઞાનમય જીવને અનુભવમાં લેજે; અહીં પણ કહે છે કે દ્રવ્યો અને તને જાણીને પણ તેમાંથી સારભૂત શુદ્ધજ્ઞાનમય જીવને જાણીને અનુભવમાં લેજે. તે જ ભવના અંતને ઉપાય છે. જગતના અનંતાનંત ચેતન અચેતન પદાર્થોને તેના સર્વ ગુણપ સહિત એક સાથે પ્રત્યક્ષ જાણવાની તાકાત એક અતીન્દ્રિય જ્ઞાનપર્યાયમાં છે, તે સર્વ ના સ્વીકાર વગર જ્ઞાનની સર્વજ્ઞતાને સ્વીકાર પણ થઈ શકે નહિ. –આવે તે હજી જૈનશાસનનો વ્યવહાર છે, અને પરમાર્થમાં તે પિતાને સર્વસ્વભાવી આત્મા જ સ્વય છે. અંતર્મુખ થઈને તેને જાણો–અનુભવે તે પરમાર્થ જૈનશાસન છે, તે મોક્ષનો માર્ગ છે. Page #93 -------------------------------------------------------------------------- ________________ ૮૪ ] [ ગસાર-પ્રવચન : ૩૫-૩૬ જીવ સિવાયનાં પાંચ પ્રકારનાં દ્રવ્ય તે અચેતન છે, જડ છે, તેનાથી જુદે સચેતનરૂપ પિતાને આત્મા તે જ પિતાને માટે સારરૂપ છે, તેને સ્વય બનાવતાં અતીન્દ્રિય સુખ વેદાય છે. માટે આવા સારભૂત એક આત્માને તું જાણ. આત્મા તે જગતમાં ઘણા છે, પણ તેમાં પરનું લક્ષ છોડીને એક પોતાના આત્માને જ ધ્યેય બનાવીને તેમાં એકાગ્રતાથી મેક્ષ પમાય છે. પ્રયત્ન પૂર્વક નવ તને જાણીને તેમાં પણ શુદ્ધ જ્ઞાયક-આત્માને સારભૂત જાણ, ને તેના ધ્યાન વડે સંવર-નિર્જરા-મોક્ષ પ્રગટ કરીને, આસવ-બંધ-પુણ્ય-પાપને દૂર કર. – આમ કરવાથી શીધ્ર ભવપાર પમાય છે. શુદ્ધ જીવ ચેતન, તેમાં અચેતનનો અભાવ છે –તે શુદ્ધ જીવને ધ્યાવતાં આસવબંધ-પુણ્ય-પાપને અભાવ થયે; અને સંવર-નિર્જરા–મોક્ષપર્યાય પ્રગટીને અભેદમાં આવી. એટલે અભેદ અનુભવમાં એક શુદ્ધ જીવ જ રહ્યો. અચેતનથી જુદો, વિભાવથી જુદો ને એક સમયની પર્યાય એટલે નહિ, –એવો સચેતન, શુદ્ધ, પરિપૂર્ણ આત્મા પરમાર્થ છે; તે પરમાર્થના અનુભવમાં અજીવ બહાર રહી જાય છે, પુણ્ય-પાપ-આસવ-બંધની ઉત્પત્તિ અટકી જાય છે ને સંવર-નિર્જરા એક્ષપર્યાયના ભેદ ત્યાં રહેતા નથી. આવો પરમાર્થ આત્માને અનુભવ તે સાર છે, તેનાથી ઊંચું બીજું કાંઈ નથી; આવા આત્માના અનુભવ વડે જ મુનિવરો શીઘ્ર ભવપાર કરીને મોક્ષપુરીમાં પહોંચી જાય છે. નિશ્ચયદષ્ટિમાં અભેદરૂપ શુદ્ધ આત્મા એક જ દેખાય છે, તેમાં અજીવ દેખાતું નથી કે નવ તત્ત્વના ભેદ દેખાતા નથી, એટલે કે વ્યવહાર જ દેખાતો નથી, સારભૂત એક પરમાર્થતત્ત્વ જ દેખવામાં-અનુભવમાં આવે છે ને એ જ ભગવાનના સર્વ ઉપદેશનો સાર છે. ભવથી ભયભીત જીવે મોક્ષને માટે એ જ કરવાનું છે. અહે, મારો આત્મા સર્વજ્ઞ-સ્વભાવી.એમ જાણતાં જ જીવને મહા આનંદ થાય છે....માટે મહા પ્રયત્નપૂર્વક તેમાં ઉપગ જોડીને તેને સ્વય બનાવ. શરીરાદિ બાહ્ય પદાર્થોને તે જાણ્યા, પણ હવે અંતરમાં રહેલા પિતાના પરમાત્મતત્વને જાણ..એટલે તું જરૂર મોક્ષ પામીશ. વાહઅંદર ચૈતન્યના સ્વાનુભવની મસ્તીમાં ઝૂલતા મુનિવરની આ વાણી છે; આનંદના જાત અનુભવસહિતની આ વાણી છે; પિતે જે કર્યું તે ભવ્યજીવોને બતાવે છે. આત્માના હિત માટેનું આ સંબોધન છે. છ દ્રવ્ય કે નવતત્વને જાણીને તેમાંથી ચેતન ચેતન? તે હું–એમ પિતામાં સ્વાદમાં આવતા ચૈતન્યમાત્ર સ્વાદરૂપે આત્માને અનુભવમાં લે તે મેક્ષને ઉપાય છે. (૩૫-૩૬) Page #94 -------------------------------------------------------------------------- ________________ આત્મસંબંધન | શુદ્ધાત્માનું ધ્યાન ધર ને...શીદ્ય ભવને પાર કરે जइ णिम्मल अप्पा मुगहि छंडिवि सउ ववहारु । जिण-सामिउ एमइ भणइ लहु पावइ भवपारु ।। ३७॥ જે શુદ્ધાતમ અનુભવે, તજી સકલ વ્યવહાર; જિન પ્રભુજી એમ જ ભણે, શીધ્ર થશે ભવપાર. (૩૭) જેણે સંસારની જેલમાંથી છૂટીને મુક્ત થવું હોય તેને માટે ત્રિલોકના સ્વામી સર્વિસ મહારાજાને આ હુકમ છે કે જેટલા પાશ્રિત અશુદ્ધ વ્યવહાર ભાવે છે તે બધાયને છોડ અને એક શુદ્ધ આત્માને જ આશ્રય કર...તેમાં જ ઉપગને સ્થિર કર. જો વ્યવહારની મમતા કરીશ કે બાહ્યભાવથી લાભ માનીશ તે....ભગવાનની આજ્ઞાને ભંગ થશે ને સંસારની જેલમાંથી તારો છૂટકારો નહીં થાય, મોક્ષને માટે, વીતરાગી-સિહ સર્વજ્ઞપરમાત્માને આ સિંહનાદ છે, જગપ્રસિદ્ધ છે કે નિજાત્માને ધ્યાને ને મોક્ષને પામે....વ્યવહારને આશ્રય છે ને પરમાર્થસ્વભાવને અનુભવ....એમ કરવાથી તમે શીધ્ર ભવપાર થશે. અહા, જે અનુભૂતિમાં “હું જ્ઞાયક છું” એટલે ગુણગુણભેદ પણ નથી રહેતે ત્યાં બીજા વ્યવહારના વિકલ્પની શી વાત! “હું સિદ્ધ સમાન છું' એવું સિદ્ધનુંય લક્ષ શુદ્ધાત્મધ્યાન વખતે રહેતું નથી.” તેમાં તે એક પિતે પિતાને જ અનુભવે છે. પોતાના સ્વતસ્ત્ર સિવાય બીજાને વિચાર(-પછી તે વિચાર સિદ્ધનો હોય તો પણ–) તે પરિગ્રહ છે, તે પરિગ્રહ હોય ત્યાં સુધી મોક્ષ માટે નથી. પિતાના શુદ્ધાત્માની એકની જ અનુભૂતિ તે જ ભવસાગરને તરવાની નૌકા છે. એ નૌકા પણ તું તેમાં બેસનારો પણ તું ને તેને નાવિક પણ તું. એવી સ્વાનુભૂતિ–નૌકામાં બેસીને શીધ્ર તું ભવસાગર તરી જાને મોક્ષપુરીમાં પહોંચી જા. (૩૭) --જ છે. નિ જાત્માને ધ્યા મે લપુર માં આવે. Page #95 -------------------------------------------------------------------------- ________________ ૮૬ ] | ચેાગસાર–પ્રવચન : ૩૮-૩૯ હું જીવ ! તું માક્ષને ચાહતા હૈ તા જીવ–અજીવનું ભેદજ્ઞાન કરીને...કેવળજ્ઞાનસ્વભાવી આમાને જાણુ जीवाजीवहं भेउ जो जाणइ ति जाणियउ । मक्खहं कारणं एउ भणइ जोइ जोइहिं भणितं ||३८|| केवलणाण - सहाउ सो अप्पा मुणि जीव तुहुँ । जइ चाहहि सिवलाहु भणइ जोइ जोइहिं भणिउं ||३६|| જીવ અજીવના ભેદનુ જ્ઞાન તે જ છે જ્ઞાન; કહે યાગીજન યાગી હે, મેાક્ષહેતુ એ જાણુ. (૩૮) યાગી કહે રે જીવ! તું જે ચાહે શિવલાભ: કેવળજ્ઞાનરવભાવી આ આત્મતત્ત્વને જાણ. (૨૯) જીએ, ફરી ફરીને ભેદજ્ઞાનની ને આત્મસ્વભાવની વાત છૂટાવે છે. ચૈાગીજના કહે છે કે હૈ યેાગી! હે આત્માના સાધક ! જેણે જીવ અને અજીવના ભેદ જાણ્યા તેણે મેાક્ષનું કારણ જાણી લીધું. જીવ કેવા છે ? કેવળજ્ઞાનસ્વભાવી આત્મા છે તેને જ તું જીવ જાણુ. જો શિવલાભ ચાહતા હૈ। તે આવા જીવને તું જાણુ ! એમ ચેાગીશ્વરા કહે છે. જેણે બધાય અજીવથી જુદા શુદ્ધ જીવને, સર્વજ્ઞસ્વભાવી જીવને, જાણી લીધે, તેણે મેાક્ષને માટે જાણવાયેાગ્ય બધુંય જાણી લીધુ.. જીવ-અજીવના ભેદજ્ઞાનમાં મેક્ષમાગ સમાઈ જાય છે. સંસારમાં અજીવનેા સંબધ છે ને મેક્ષમાં શુદ્ધ જીવ એકલે છે. ‘ જ્ઞ-સ્વભાવી... જ્ઞાયક આત્મા તે હું છું' એમ જે અનુભવે છે, તે મેાક્ષને પામે છે. સર્વથા અજીત્રના સંબધ વગરના એકલા શુદ્ધજીવને લક્ષમાં લ્યે....ત્યાં તે સજ્ઞસ્વભાવી જ દેખાય છે, રાગને કોઈ અશ તેમાં રહી શકતા નથી, એટલે આત્મા અને રાગનું ભેદજ્ઞાન થઈ જાય છે, કેમકે એક આત્મામાં સર્વજ્ઞતા અને રાગ એકસાથે રહી શકતા નથી. જો જ્ઞાન સાથે રાગના કોઈ અંશને ભેળવે તે સજ્ઞપણું સાબિત થઈ શકે નહિ. એટલે શુદ્ધજીવ જ સાબિત ન થાય. જ્ઞાન અને રાગને સČથા જુદા પાડો તે જ સનસ્વભાવી શુદ્ધજીવ લક્ષમાં આવી શકે. જુએ, આ ભેદજ્ઞાન ! જીવ–અજીવનું ભેદજ્ઞાન કરનારુ જ્ઞાન, અંદર ઠેઠ સજ્ઞસ્વભાવ સુધી પહોંચી જાય છે...ને તે સ્વભાવના અવલંબને કેવળજ્ઞાન પ્રગટ કરીને મેક્ષને સાધી લ્યે છે. તેથી યેગીન્દ્રો કહે છે કે હે જીવ! જો તમે મેાક્ષલાભ ચાહતા હો તે જીવ—અજીવનું ભેદજ્ઞાન કરીને આ સજ્ઞસ્વભાવી આત્માને જાણા....અનુભવે....ધ્યાવા Page #96 -------------------------------------------------------------------------- ________________ [ ૮૭ આત્મસંબોધન | ભેદજ્ઞાનમાં “આત્મા દેહથી ભિન્ન” એટલું જ નહિ પણ “કેવળ ચિતન્યસ્વરૂપ” એકલા જ્ઞાનસ્વભાવે પૂરો આત્મા હું છું –એવા શ્રદ્ધા-જ્ઞાન-અનુભવ થાય છે; (દેહ ભિન્ન ...કેવળ ચૈતન્યનું જ્ઞાન જે...) પછી મુનિદશા અને કેવળજ્ઞાન થઈને મેક્ષ થાય છે. જેને મેક્ષની ઝંખના હોય તેઓ આવા પરિપૂર્ણ જ્ઞાનસ્વરૂપી જ્ઞાયક આત્માને જાણો. આવા આત્માના જ્ઞાન વિના બીજું ગમે તેટલું જાણપણું હોય તો પણ તે જ્ઞાન મોક્ષને માટે કામ આવતું નથી. તેથી તે ખરેખર જ્ઞાન નથી. જ્ઞાન તે તેનું નામ કે જે જ્ઞાનસ્વભાવી આત્માને દેખે. અંતરમાં જ્ઞાનસ્વભાવને જાણવારૂપ જે જ્ઞાનક્રિયા થાય છે તે જ મોક્ષની ક્રિયા છે; તે ક્રિયા આત્મામાં જ સમાય છે, બહાર નથી દેખાતી. આત્માના અસ્તિત્વથી બહાર બીજામાં આત્માની ક્રિયા કેમ હોય? સામાયિક વગેરે શાંતભાવરૂપ ક્રિયા. તે પણ આત્માની અંદર થાય છે, કાંઈ શરીરમાં સામાયિકાદિ ક્રિયા નથી થતી. અંદર જેની જ્ઞાનક્રિયા રાગથી જુદી છે – એવા જ્ઞાનસ્વભાવી આત્માને જાણીશ તે તે ક્રિયા વડે તું મોક્ષસુખને પામીશ. –માટે હે જીવ! આવા આત્માને તું જાણ. ( ૩૮-૩૯) કરશું....કરશું....કરશું. * વૃદ્ધાવસ્થા થશે ત્યારે ધમ કરશું એમ કહેતાં કહેતાં અનેક જડબુદ્ધિઓ ધર્મ કર્યા વગર જ મરી ગયા. અરે. ધમ કરવામાં વળી વૃદ્ધાવસ્થાની રાહ શું જોવી? મુમુલુને જીવનમાં પહેલું સ્થાન ધર્મનું હોય. પહેલું કામ ધર્મનું...પહેલી ક્ષણ ધમની. * કરીશ..કરીશ” એમ કર માફ અત્યારે કરવા જ માંડ ! Page #97 -------------------------------------------------------------------------- ________________ ૮૮ ] [ યોગસાર-પ્રવચન : ૪૦ આત્માને જ દેખતાં સર્વત્ર સમભાવ થઈ જાય છે को सुसमाहि करउ को अंचउ, छोपु-अछोपु करिवि को बंचउ । हलसहि कलहु केरण समाणउ, जहिं कहिं जोवउ तहिं अप्पाणउ ॥४०॥ કોણ કોની સમતા કરે. સે–પૂજે કેશુ? કોની સ્પર્શાસ્પર્શતા, ઠગે કોઈને કોણ ? કોણ કોની મિત્રી કરે, કોની સાથે કલેશ? જયાં દેખું ત્યાં જવ બસ, શુદ્ધબુદ્ધ-જ્ઞાનેશ. (૪૦) દેહા ૩૯ માં, મોક્ષને માટે કેવળજ્ઞાનસ્વભાવી આત્માને જાણે....અને ધ્યા–એમ કહ્યું; એવા આત્માને ધ્યાવતાં સર્વત્ર સહજ સમભાવ થઈ જાય છે તેનું આ વર્ણન છે. અનુભવ વખતે અંતર્મુખ ઉપગથી પોતે પોતાના આત્માને જ શુદ્ધસ્વરૂપે દેખે છે, ત્યારે તે બહાર બીજા જીવ ઉપર લક્ષ પણ નથી હોતું, પછી મિત્ર-શત્રુ કોણ? ને રાગ-દ્વેષ કેવા? હું તે જ્ઞાનસ્વભાવ છું—એમ દેખે છે, તેમાં રાગદ્વેષ દેખાતા નથી. રાગ જ નથી પછી મિત્રતા કેની સાથે? ને દ્વેષ નથી ત્યાં કલેશ કેની સાથે ? બસ, સમભાવ જ વતે છે. જ્યાં આત્માને જ દેખે છે, બહારમાં બીજાનું લક્ષ જ નથી, ત્યાં પૂજનાદિના કે આહારની શુદ્ધિ-અશુદ્ધિના વિચાર પણ નથી રહેતા; પછી કોણ કોને પૂજે? કે કણ કોની નિંદા કરે ? અમુકને સ્પર્શેલે આહાર લેવો, ને અમુકને સ્પર્શેલે આહાર ન લે, એવા છૂત-અછૂતના વિકલ્પ જ્ઞાનસ્વભાવની ભાવનામાં રહેતા નથી. જ્યાં દેહ જ આત્માને નથી ત્યાં છૂતાછૂતપણું કેવું ? સમભાવથી ચિત્તને આત્મામાં સ્થિર કરવા માટે જ્ઞાની આવી ભાવના વડે જ્ઞાનસ્વભાવનું ચિન્તન કરે છે. ભાવના તે અનુભવની માતા છે. આવી ભાવના વડે જ્યારે ચિત્તને સ્વાનુભવમાં એકાગ્ર કરે છે ત્યારે તે તે આત્મદર્શક જીવને બસ, એક પિતાને આત્મા જ દેખાય છે, બીજા નું લક્ષ રહેતું નથી. “શત્રુ-મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા” એ પણ અનુભવમાં એકાગ્ર થયા પહેલાંની ભાવના છે; અહો, બધા જીવો જ્ઞાનસ્વરૂપ છે...હું પણું જ્ઞાનસ્વરૂપ છું...પછી કોણ મારો મિત્ર? ને કે મારો શત્રુ? આગળ દોહા ૯૯માં કહેશે કે “સર્વ જીવ જ્ઞાનમય છે” –એમ દેખતાં સમભાવરૂપ સામાયિક થાય છે. પોતે પોતાના જ્ઞાનસ્વભાવમાં એકત્વરૂપ થઈને પરિણયે ત્યાં સર્વત્ર મધ્યસ્થ ભાવ થઈ જાય છે, તે જ સામાયિક છે. રવભાવદષ્ટિમાં બધા જ સરખા છે, પછી કોણ પૂજ્ય ને કોણ પૂજક? કોણ કોને ઉપસર્ગ કરે ને કોણ કેને સમાધિ કરાવે? પિતે જ્ઞાનસ્વરૂપ આત્માને લક્ષમાં લઈને Page #98 -------------------------------------------------------------------------- ________________ આત્મસંબંધન ] [ ૮૯ ઠર્યો તેમાં ક્રોધાદિ રહેતા નથી. અને બહારમાં લક્ષ વખતે પણ જ્ઞાની બધા જીવને જ્ઞાનસ્વરૂપ દેખે છે. “જ્ઞાનને કોણ મારે? એટલે કોઈને મારવાની બુદ્ધિ ન રહી, તેમજ પિતાને મરણને ભય ન રહ્યો. જ્ઞાનની જ સ્વસમ્મુખ ઉપાસનામાં એ અતીન્દ્રિય આનંદ આવ્યો કે બહારમાં પરને ઉપાસવાની આકુળતા ન રહી. અહ, સ્વાનુભૂતિમાં પરમ તૃપ્તિ છે. અરે જીવ! તું તારા જ્ઞાનસ્વભાવને લક્ષમાં લઈને આવી પરમ વીતરાગતાની ભાવના તે ભાવતારા આત્મામાં સમભાવને કોઈ અનેરો આનંદ થશે. અપૂર્વ શાંતિ થશે. “હું સહજ શુદ્ધ જ્ઞાનાનંદ એક સ્વભાવ છું....વિભાવથી રહિત છું, સ્વભાવથી ભરે છું...ને બધાય છે પણ આવા જ છે” એવી પરમાત્મભાવના નિરંતર ભાવવી. જ્ઞાની અંતરદૃષ્ટિથી પોતાના આત્માને પરમાત્મસ્વરૂપ દેખે છે, ને બહારમાં લક્ષ વખતે બીજા જીવ પણ પરમાત્મસ્વરૂપ છે –એમ ભાવના ભાવે છે. તે ભાવનાના બળે રાગદ્વેષ ટાળી વીતરાગતા તથા પરમાત્મપદ પ્રગટ કરે છે. આત્માને જ્ઞાનસ્વરૂપ ન જાણે, ને દેવ-મનુષ્યોતિર્યંચ વગેરે દેહરૂપે જ આત્માને માને તેને શત્રુ-મિત્ર, માન-અપમાન વગેરે વિષમભાવ થયા વગર રહેતા નથી. અને દેહથી ને રાગથી પાર, સર્વત્ર જ્ઞાનસ્વરૂપ આત્માને જ દેખે તેને સમભાવને જ અભિપ્રાય રહે છે, ક્યાંય પણ રાગ-દ્વેષની ભાવના રહેતી નથી. “હું તે બસ! જ્ઞાન....જ્ઞાન....ને જ્ઞાન..., આવી અનુભૂતિ તે મોક્ષનું વિધાન છે; એ જ જિનદેવનું ફરમાન છે. બીજા જીવમાં દોષ દેખાય ત્યાં ધર્મજીવ તે દોષની મુખ્યતા નથી કરતા, એટલે તેને તીરસ્કાર નથી કરતા, પણ તેના પરમાતમ–સ્વભાવની મુખ્યતાથી જુએ છે કે બંધાય જ સ્વભાવથી ભગવાન છે. આવા સ્વભાવને સમજીને બધાય જી સુખી થાઓ અમારા નિમિત્ત કઈ જીવને કલેશ ન થાઓ. સંસારમાં જન્મ-મરણના અનેક પ્રસંગે આવે તેમાં પણ ધર્મજીવ ક્ષણેક્ષણે વૈરાગ્ય કરે છે, જ્ઞાનસ્વભાવની ભાવના વડે ચિત્તને સ્થિર કરે છે....જ્ઞાનચેતના પિતાના ચૈતન્યસ્વભાવને એક ક્ષણ પણ ભૂલતી નથી, ને મેહમાં કે દેહમાં મૂછતી નથી. અહ, આવી જ્ઞાનચેતના વડે સર્વત્ર પોતાને જ્ઞાનસ્વરૂપે જ દેખનારા ગી-ધર્માત્માઓ અલ્પકાળમાં જ મોક્ષપદને પામે–એમાં શું આશ્ચર્ય ! [ ૪૦ ] અહ, મુનિવરોનું ચૈતન્ય-આરાધનામય જીવન વીતરાગભાવથી શેભી રહ્યું છે. એવા વીતરાગી મુનિછે. જીવનની મુમુક્ષુહૃદયમાં ભાવના છે. બસ, મુનિસંઘની સાથે રહેતા હોઈએ ને ચિતન્યતત્ત્વની આરાધનારૂપ મુક્તજીવન જીવતા હોઈએએ દશા ધન્ય છે. આ. સં. ૧૨ Page #99 -------------------------------------------------------------------------- ________________ ૯૦ ] [ ગસાર-પ્રવચન : ૪૧-૪૨ આત્મદેવના અજ્ઞાનથી કુતીર્થોમાં ભ્રમણ; તારા ચેતન્યદેવને દેહમંદિરમાં જ દેખ. ताम कुतित्थई परिभमइ धुत्तिम ताम करेइ । गुरुहु पसाए जाम णवि अप्पा देउ मुणेइ ॥४१॥ સદગુરુ વચન-પ્રસાદથી જાણે ન આતમદેવ; ભમે કુતીર્થે ત્યાં લગી, કરે કપટના ખેલ. ૪૧. વીતરાગમાર્ગ જૈન ગુરુઓના પ્રસાદથી જીવ જ્યાં સુધી જ્ઞાનાનંદમય આત્મદેવને પિતામાં જ નથી દેખતે, તેમજ ઈષ્ટદેવના સર્વજ્ઞ–વિતરાગસ્વરૂપને નથી ઓળખતે, ત્યાં સુધી તે બહારના કુતીર્થોમાં ભમે છે અને ધર્મના નામે તથા દેવી-દેવતાના નામે અનેક ધતીંગ કરે છે. જેમને સાચો ઉપદેશ દેનાર શ્રી ગુરુ જેને મળ્યા નથી, તે અજ્ઞાની-મિથ્થામતિ જન, જાણે કે બીજા દેવ-દેવી મને બધુંય આપી દેશે–એવી ભ્રમણ કરે છે, કોઈ પૈસા માટે, કોઈ પુત્ર માટે, કઈ શરીરને રોગ મટાડવા માટે –એમ વિષયોની આશાથી અનેક કુદેવ-દેવીની માનતા કરે છે, ને મિથ્યાત્વના સેવનથી સંસારમાં જ ભમે છે. ભાઈ, તને તે સાચા ગુરુના ઉપદેશરૂપ પ્રસાદ મળ્યો છે, તે તું એ બધી ભ્રમણને છેડી દે અને સાચા દેવનું સ્વરૂપ જાણ. - જેમ કડવી તુંબડીને અનેક નદી-સરોવર-કુંડ કે સમુદ્રમાં સ્નાન કરાવવાથી કાંઈ તેની કડવાશ મટતી નથી, તેમ આત્માને ભૂલીને, આ શરીરને અનેક તીર્થોના પાણીમાં નાન કરાવવાથી કાંઈ તેને અંદર પાપ મેલ દૂર થતા નથી. આત્માને ઓળખીને મિથ્યાત્વાદિ છેડે તે જ પાપ છૂટે ને સાચી તીર્થયાત્રા એટલે કે મોક્ષમાર્ગમાં ગમન થાય. એના ભાન વગર જીવો મિથ્યા માર્ગમાં ને કુતીર્થોમાં ભમી રહ્યા છે. હવે કઈ પૂછે કે “કુતીર્થોમાં તે સાચા દેવ નથી, પણ જિનમંદિરમાં કે સમેદશિખરશત્રુંજય વગેરે સુતીર્થોમાં તે દેવ બિરાજે છે ને?” તે તેને ઉત્તર કહે છે– तिथहि देवलि देउ णवि इम सुइकेवलि वुत्तु । देहा-देवलि देउ जिणु एहउ जारिण णिरुत्तु ॥४२॥ તીર્થમ દિરે દેવ નહિ એ શ્રુતકેવળી વાણ; તન-મંદિરમાં દેવ જિન, નિશ્ચયથી તું જાણ. (૪૨) Page #100 -------------------------------------------------------------------------- ________________ આત્મસ બેધન ] { ૯૧ ૐ ભાઈ ! જિનમંદિરમાં કે સિદ્ધક્ષેત્ર વગેરે તીર્થાંમાં ભગવાનની સ્થાપના છે—એ ખરૂ'; પણ ચૈતન્યભાવરૂપ પરિણમેલા ભગવાન કઈ ત્યાં નથી, તે ચૈતન્યદેવ તે। દેહમંદિરની અંદર બિરાજે છે—એમ નિશ્ચયદૃષ્ટિથી તું જાણું. મૂર્તિમાં ભગવાનની સ્થાપના છે પણ મૂર્તિ પાતે ભગવાન નથી. તેમાં જેમની સ્થાપના છે તે ખરા ભગવાન એટલે કે ભાવનિક્ષેપરૂપ ભગવાન સઽપરમાત્મા તે સમવસરણમાં બિરાજે છે-તે છે; અને તે ભગવાન પણ તને ખરેખરા સ્વરૂપે કયારે દેખાશે ?–કે જ્યારે તું અંતર્મુ ખ થઈને આ દેહમ`દિરમાં બિરાજમાન પેાતાના જ્ઞાનસ્વરૂપ ભગવાન ચૈતન્યદેવને સ્વાનુભવથી દેખીશ. સ્વ-પરમાત્માને દેખીશ ત્યારે જ બીજા પરમાત્મા કેવા છે તેને તુ એળખીશ; અને ત્યારે જ તને ખબર પડશે કે મૂર્તિમાં જેની સ્થાપના છે તે દેવ કાણુ છે, કેવા છે, ને કયાં રહેલા છે ? ૫૦૦ ધનુષના સીમંધર પરમાત્મા આ પાંચધનુષના મદિરમાં કઈ રીતે બિરાજે ? તે તેા સમવસરણ વચ્ચે ૫૦૦ ધનુષના દેહમંદિરની અદર, પેાતાના સર્વજ્ઞસ્વરૂપમાં તન્મયપણે બિરાજે છે. ત્યાં પણ બહારની આંખથી તે તું તેમના સુંદર શરીરને દેખીશ, -તે કાંઈ સાચા ભગવાન નથી; સાચા ભગવાન તે। તને ત્યારે જ દેખાશે કે જ્યારે અંતરના જ્ઞાનચક્ષુને ખેાલીને પેાતાના ભગવાનને દેખીશ. (સમયસાર ગા. ૩૧ માં કુંદકુંદસ્વામીએ એ વાત બહુ સરસ રીતે સમજાવી છે. અત્યંત પ્રિય એવી તે ગાથાના ભાવે નું ઘાલન, મુંબઈ-ઇસ્પિતાલમાં અ`તિમ દિવસેામાં પણ ગુરુદેવ ખૂબ ભાવપૂર્વક કરતા હતા.) મદિર-મૂર્તિ કે તીમાં સ્થાપના દ્વારા પણુ, યાદ તા કરવાના છે સર્વાંન-વીતરાગ ભાવરૂપ પરમાત્માને; અને તે પરમાત્માદ્વારા પણ પેાતાના તેવા પરમાત્મસ્વભાવને લક્ષમાં લેવાના છે. પેાતાના પરમાત્માને ભૂલીને એકલા બહારમાં જ જોયા કરે તેા મેાક્ષમાગ હાથમાં આવે તેમ નથી, ને ભગવાનનું પણ સાચુ' સ્વરૂપ એળખાય તેમ નથી. જિનમ`દિરમાં દર્શીન-પૂજન કરવા કે સમ્મેદશિખર–ગીરનાર-શત્રુંજય વગેરે તીર્થાંની યાત્રા કરવી, તે કાંઈ અજ્ઞાન કે મિથ્યાત્વ નથી; તેમાં તે મેક્ષગામી સિદ્ધોનું ને મુનિવરોનું સ્મરણ છે; જ્ઞાનીને પણ તેવે ભાવ આવે છે, પણ તેની મર્યાદા તે જાણે છે. જેમ સ્થાપનાના –ચીતરેલા કે કેતરેલા હાથી હાય, તેના ઉપર બેસીને કાંઈ પાંચ ગાઉને મારગ ન કપાય; તેમ બહારના તીમાંથી કે મૂર્તિમાંથી આત્મા કે સમ્યગ્દર્શનાદિ મેક્ષમાગ ન મળે; મેાક્ષમાગ તા અંતરમાં બિરાજમાન આત્મદેવ પાસેથી જ મળે છે એમ જ્ઞાની જાણે છે. અજ્ઞાની તે આત્મદેવને ભૂલીને, જાણે બહારમાંથી ને રાગમાંથી આત્માના ધમ મળી જશે એમ માને છે. તે મિથ્યામાન્યતા છેડાવવા ને અંદરનું આત્મસ્વરૂપ બતાવવા આ વાત સમજાવી છે; કાંઈ જિન-પૂજન કે તીર્થયાત્રા વગેરેના નિષેધ નથી કર્યાં.—તેમાં શુભરાગ છે; આત્માના અનુભવરૂપ ધર્મ તેનાથી જુદી ચીજ છે. Page #101 -------------------------------------------------------------------------- ________________ ૯૨ ] [ ગસાર–પ્રવચનઃ ૪૩-૪પ કેઈ કહે કે-કુતીર્થોમાં જવાથી તે ધર્મ ન થાય પણ સુતીર્થોમાં જવાથી તે ધર્મ થાય. તે કહે છે કે હે ભાઈ! આત્માના જ્ઞાન વગર કોઈને ધર્મ કે મોક્ષ થત નથી, ને ભવને અંત આવતે નની. જ્ઞાનસ્વરૂપી ભગવાનને ઓળખ્યા વગર તું પૂજન કોનું કરીશ ને ધ્યાન કેનું ધરીશ? મૂર્તિ સામે બહારમાં જોયે કાંઈ આત્મઅનુભવ નથી થતે અંતર્મુખ થઈને. આત્મામાં નજર કર્યો જ સમ્યગ્દર્શન ને સ્વાનુભવ થાય છે. –આ રીતે અંતર્મુખી સ્વાનુભવ કરાવવા આ ઉપદેશ છે. કાંઈ ભગવાનના દર્શન-પૂજનના નિષેધ માટે આ વાત નથી. ગૃહસ્થ-શ્રાવક કાંઈ આખો દિવસ આત્મચિંતનમાં રહી શકતા નથી, બીજી અશુભ પ્રવૃત્તિ છોડીને તે દરરોજ દેવદર્શન-પૂજન-સ્વાધ્યાયાદિ કરે છે, ને તે તેનું હંમેશનું કર્તવ્ય કહ્યું છે. ભગવાનના દર્શન વડે અંદરમાં તે પોતાના ઇષ્ટને યાદ કરે છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપે પરિણમેલે આત્મા પોતે ખરેખર ભાવ-તીર્થ છે, તે પોતે રત્નત્રયવડે સંસારને તરે છે. સંસારથી તરીને જે કઈ છે મોક્ષમાં ગયા....જાય છે.... ને જશેતે બધાયે આત્માને અંતરમાં દેખે કે બહાર? અંતર્મુખ આત્માનું અવલોકન કરી કરીને જ બધાય છે મોક્ષ પામ્યા છે. હે ભવ્ય! મેક્ષને માટે તું પણ આત્મદેવને અંતરમાં દેખ. તેને દેખ્યા વગર બહારના તીર્થોની યાત્રા કયે પણ ભવસમુદ્રથી તરાતું નથી... પુણ્ય બંધાય છે પણ ભવભ્રમણ તે ચાલુ જ રહે છે. માટે ફરી ફરીને કહે છે કે હે જીવ! અંતરમાં આત્માને દેખ. બીજે આમા શેધ મા! -૪૨, અરે જીવ! ચૈતન્ય-દેવ તું પિતે છે...બહારમાં કાં શેાધે છે ? देहा-देवलि देउ जिणु जणु देवलिहिं णिएइ । हासउ महु पडिहाइ इहु सिद्धे भिक्ख भमेइ ॥४३॥ मूढा देवलि देउ णवि णवि सिलि लिप्पइ चित्ति ।। देहा-देवलि देउ जिणु सो बुज्झहि समचित्ति ॥४४।। तित्थइ देउलि देउ जिणु सव्वु वि कोइ भणेइ । देहा-देवलि जो मुणइ सो बहु को वि हवइ ॥४५॥ દેહદેવળમાં દેવ જિન, જન દેરે દેખંત; હાસ્ય મને દેખાય આ, પ્રભુ ભિક્ષાર્થે ભમત. (૩) નથી દેવ મંદિર વિષે, દેવ ની મૂર્તિ ન ચિત્ર દેહ-દેવળમાં દેવ જિન, સમજ થઈ સમચિત્ત. (૪૪) Page #102 -------------------------------------------------------------------------- ________________ આત્મસંબોધન ] તીર્થ મંદિરે દેવ જિન, લોક કથે સહુ એમ; વિરલા જ્ઞાની જાણુતા, દેહ-દેવળમાં દેવ. (૪૫) જેની પાસે મહાન રિદ્ધિ-સિદ્ધિ હોય એ રાજા-મહારાજા વગેરે મહાપુરુષ, જે હાથમાં રત્નજડિત શકેરૂં લઈને ભીખ માંગવા નીકળે, તે તે જોઈને લોકો હસે છે....કે અરે ! મોટો રાજા થઈને ભીખ માંગે છે! તેમ અહીં યોગીરાજ કહે છે કે અરે, આશ્ચર્યની વાત છે કે–અહીં આ દેહદેવળમાં જ ભગવાન આત્મા પોતે જિનદેવ બિરાજે છે, છતાં કે તેને બહારના દેવાલયમાં શેધે છે! પ્રભુ પિતે પિતાને શોધી રહ્યો છે !! જ્ઞાની તે જાણે છે કે મારો ચૈતન્યદેવ મારાથી દુર નથી, બહાર નથી, મારામાં જ છે, હે ભાઈ! તું સમચિત્ત થઈ, મધ્યસ્થ ભાવથી આ વાત સમજ કે શિલામાં, લેપમાં કે ચિત્ર વગેરે પુદગલ-પર્યાયમાં, ચિત પ્રભુને વાસ નથી. જિનદેવ જે પિતાને આત્મા અહીં જ શરીરની અંદર બિરાજે છે. જગતના લેકે તેને બહારના તીર્થો અને મંદિરમાં શોધે છે, જ્ઞાની તેને શુદ્ધ ઉપયોગ વડે પોતાની અંદર જ દેખે છે.—પણ એવા આત્મજ્ઞાની છે વિરલા જ છે. જુઓ, આ દેહાના પરમાર્થ ભાવને સમજ્યા વગર કોઈ તેને વિપરીત આશય સમજીને એમ કહે કે જૈનધર્મમાં મૂર્તિપૂજા વગેરે વ્યવહાર નથી, તે તે વાત બરાબર નથી. જે જીવ પોતાના સ્વાનુભવમાં રહી શકે તેને તે બાહ્યલક્ષ કે બાહ્ય–આલંબન છૂટી જાય છે; પણ જેનો ઉપયોગ અંદર સ્થિર રહેતું નથી ને ચંચળ થઈને બહારમાં તે ભમે જ છે, –ને તેને વિષય-કષાયેની બીજી પાપ પ્રવૃત્તિઓ કરતાં, દેવદર્શન વગેરે શુભ પ્રવૃત્તિ હોય છે અને ત્યાં મૂર્તિપૂજા વગેરે વ્યવહાર હોય છે. જેનસિદ્ધાન્તમાં નિક્ષેપ ચાર પ્રકારના કહ્યા છે– નામ, સ્થાપના, દ્રવ્ય ને ભાવ; તે ચારે નિક્ષેપદ્વારા વસ્તુનું જ્ઞાન થાય છે જે સ્થાપના-નિક્ષેપને ન માને તે તે સંબંધી પિતાના જ્ઞાનને જ નિષેધ થઈ જાય છે. તેમજ “સ્થાપનાને જ “ભાવ” (અસલી વસ્તુ) સમજી લે તે પણ ભૂલ છે. “ભાવનિક્ષેપ' એટલે અસલી ભાવવાળી મૂળવતુ, તેને જાણ્યા વગર, બીજામાં તેની સ્થાપનાને ખરે નિક્ષેપ થઈ શક્તા નથી. સાચે હાથી જાણ્યો હોય તે જ બીજામાં તેની સ્થાપના કરી શકે પણ સ્થાપનાના હાથીને સાચે જ હાથી માનીને તેના ઉપર સવારી કરવા જાય...તે શું તે હાથી ચાલે? એક પગલુંય ન ચાલે તેમ સાચા ભગવાનને (જ્ઞાનસ્વભાવી આત્માને) એળખ્યા વગર, બાહ્યલક્ષે મેક્ષમાર્ગમાં એક પગલુંય ચાલી શકાય નહીં, સાચા ભગવાનને ઓળખતો હોય તે જ મૂર્તિ વગેરેમાં તેની સ્થાપના કરી શકે. અને તેનેય ખ્યાલ છે કે આ મૂર્તિમાં તે ભગવાનની માત્ર સ્થાપના છે; સાચા ભગવાન તે જ્ઞાનસ્વરૂપમાં તન્મયષણે બિરાજમાન આત્મા છે. તેના લક્ષ માટે ને તેમાં Page #103 -------------------------------------------------------------------------- ________________ ૯૪ ] " [ સારપ્રવચન : ૪૩-૪૪-૪૫ એકાગ્ર થવા માટે આ બાસ્થાપના તે નિમિત્ત . આ રીતે મૂર્તિને દેખતાં અંદરના ભગવાનને ધમી જીવ યાદ કરે છે; અજ્ઞાની તે અંદરના ચૈતન્યભગવાનને ભૂલીને મૂર્તિમાં ને રાગમાં જ રોકાઈ જાય છે. તેને કહે છે કે અરે મૂરખ ! તારા આ દેહદેવળમાં એક મોટા દેવ બિરાજે છે, જેવા ભગવાનને તું બહારમાં શોધે છે તેવા જ તારા અંતરમાં બિરાજે છે. તેના દર્શન તે કર ! તેને દેખીને હે ચિતન્ય! તું પિતે જિનપ્રતિમા થા ! તારા નિજ-મંદિરમાં ચૈતન્યદેવને દેખતાં તું ભવને પાર પામીશ. પરસન્મુખ જે કાંઈ નહીં વળે. પ્રશ્ન –સ્થાપના-નિક્ષેપમાં, મૂર્તિમાં ભગવાનનો નમૂનો તે છે ને? ઉત્તર :–આત્મા તો અહીં છે કે ત્યાં? આ આત્માને એક્કય ગુણ કાંઈ ત્યાં નથી. સ્થાપના દેખીને, તારા જ્ઞાનને લંબાવીને તું ભગવાનને ભલે યાદ કર, પણ તે ભગવાનના આત્માના કેઈ દ્રવ્ય-ગુણ કે પર્યાય કાંઈ સ્થાપનાની વસ્તુમાં આવતા નથી. જ્યાં ખરેખર આત્મા નથી તેમાં શોધે તે આત્મા ક્યાંથી મળે ! પરમાત્મસ્વરૂપની પ્રાપ્તિ-અનુભૂતિ અહીં પિતામાં જ થાય છે કે ત્યાં બહારની વસ્તુમાં? આત્માની પ્રાપ્તિ-અનુભૂતિ અહીં પિતામાંથી જ થાય છે, બહારમાં પર સામે જોઈને તે નથી થતી. બહારમાં ભગવાનના દર્શન-પૂજન-સ્તવનનો ભાવ ધામત્માનેય હોય, તે પુણ્યબંધનું કારણ છે; તે પાપનું કારણ નથી, તેમજ મેક્ષનુંય કારણ નથી. મેક્ષ તે પિતાના વીતરાગસ્વભાવની સન્મુખના સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર વડે જ થાય છે...આમ જૈનશાસનમાં કહ્યું છે. પ્રશ્નઃ-મૂર્તિ વગેરેને દેખતાં આત્માનું સ્મરણ તે થાય છે? ઉત્તરઃ—જેને પહેલાં આત્માના અવગ્રહ-ઈહા-અવાય ને ધારણા થયા હોય એટલે કે સ્વસમ્મુખ થઈને તેનું સ્વરૂપ જાણ્યું હોય તેને પછી તેનું સ્મરણ થાય. પણ જાણ્યા વગર સ્મરણ કનું? આત્માને સાચે નિર્ણય તે અંદરમાં સ્વલક્ષે પોતામાં ઉપયોગ મૂકીને થાય છે. બહારમાં પરના લક્ષે કાંઈ આત્માને નિર્ણય થતું નથી. જ્ઞાની મૂર્તિને જોઈને આત્માને યાદ કરે છે પણ તે અહીં પિતામાં (જયાં સ્વાનુભવથી આત્માને દેખ્યો છે ત્યાં) યાદ કરે છે; કાંઈ મૂર્તિમાં પોતાનું અસ્તિત્વ નથી દેખતા. જેમ મૂર્તિમાં મુનિરાજની સ્થાપના હોય ને તેને કાંઈ પ્રશ્ન પૂછો તે તે મૂર્તિ કાંઈ પ્રશ્નનો જવાબ નથી દેતી, કેમ કે તેમાં કાંઈ સાક્ષાત ભાવ-મુનિ બેઠા નથી, સ્થાપના છે; તેમ બહારમાં મૂર્તિ વગેરેમાં આત્માની સ્થાપના છે, શાસ્ત્રોમાં “આત્મા” લખેલે છે, પણ ભાવરૂપ સાચે ભગવાન આત્મા તે અહીં પિતામાં જ્ઞાન આનંદ સ્વરૂપની અંદર તન્મયપણે રહેલે છે, તેની સામે જઈશ તો તે તને જવાબ આપશે–એટલે કે આનંદને અનુભવ દેશે. ભાઈ! આ તે વીતરાગી સંતેના મોક્ષ માટેના રણકાર છે! Page #104 -------------------------------------------------------------------------- ________________ આત્મસંબોધન ] મંદિર છે, મૂર્તિ છે, પૂજા-ભક્તિ છે, શુભરાગ છે, વ્યવહાર છે–એ તે બધી ખબર છે, લેકો પણ તે તે જાણે છે, પણ અહીં તે જેને જાણવાથી મેક્ષ પમાય ને ભવદુઃખથી આત્મા છૂટે એવા પરમાર્થ સ્વરૂપની વાત સંતે તને સમજાવે છે. જિનમંદિરમાં જઈને ભગવાન સામે અવાજ કરે કે “તમે ચૈતન્ય ભગવાન છે.” ત્યાં સામેથી એ જ પ્રતિધ્વનિ આવે છે કે “તમે ચૈતન્ય ભગવાન છે. એટલે કે હે જીવ! ભગવાનને તું તારામાં શેધ...તારા ભગવાન તારી અંદર બેઠા છે. જ્ઞાની જાણે છે કે “મેરે પ્રભુ નહીં દૂર-દેશાંતર...મહિમેં હૈ. મોહે સૂઝત અંદર.” સર્વજ્ઞ પરમાત્મા જિનવરદેવ પ્રત્યે મુમુક્ષુ જીવને –આત્મજ્ઞાનીનેય ભક્તિના ભાવ તે આવે જ, તેમનાં દર્શન-પૂજન-આદર-સત્કાર-ચિન્તન વગેરે બધુંય કરે, પણ તે જ વખતે અંતરમાં જાણે કે આવું પરમાત્માપણું મારા સ્વભાવમાં છે, ને તેમાં એકાગ્ર થતાં તે પ્રગટ થશે. અરેરે, લોકો કેવા ભૂલ્યા છે કે...પિતામાં પરમાત્માપણું ભર્યું હોવા છતાં તેને દેખતા નથી ને રાગ પાસે ભીખ માંગે છે કે તું મને ભગવાનપણું આપ! –વિષયને ભિખારી થઈને તેની પાસે પણ ભીખ માંગે છે કે તમે મને સુખ આપે ! –એલા મૂરખ ! તારામાં તે જે...મહાન સુખના ભંડાર તારામાં ભર્યા છે છતાં બીજા પાસે માંગતા તને શરમ નથી આવતી? રાગમાં ને વિષયમાં સુખ છે ય કયાં....કે તને આપે! ભગવાન થઈને મફતને ભીખ માંગ મા! બહારમાં ભગવાન નથી.તે, અંતરમાં ભગવાન છે તેને કેવી રીતે દેખવા? – કહે છે કે સમચિત્તવાળો થઈને દેખ. સમચિત્ત એટલે રાગદ્વેષ વગરને ઉપયોગ, એવા ઉપયોગ વડે અંદરમાં તારા આત્માને દેખ....તને તારામાં જ ભગવાન દેખાશે. ઉપગને બહારમાં ભમાવતાં સમચિત્ત નથી રહેતું, રાગદ્વેષરૂપ વિષમતા થાય છે. જેણે આ રીતે સમચિત્ત” થઈને ચૈતન્યમૂર્તિ આત્મદેવને પિતાની અંદર દેખી લીધા, તેને પછી દેહની ક્રિયામાં કે શુભરાગમાં ક્યાંય મમત્વ નથી રહેતું તે હોય તે પણ તેને તે મેક્ષનું સાધન માનતા નથી. આવા પરમાર્થ આત્માના અનુભવ વગરના જ સાચા મેક્ષને તે જાણતા નથી, ને પુણ્ય તે સંસારને હેતુ હેવા છતાં તેને તેઓ મોક્ષનો હેતુ માને છે. – પરમાર્થ બાહ્ય જીવો અરે, જાણે ન હેતુ મોક્ષને; અજ્ઞાનથી તે પુણ્ય ઈ –હેતુ જે સંસારને.” –પુણ્યરાગ તે સંસારને હેતુ છે, તેના વડે કદી મેક્ષ પમાતે નથી –એમ ગીજને કહે છે. અંતરંગ શુદ્ધિ વગર બહારના શુભ-આચરણથી દેહની ક્રિયાથી મોક્ષની આશા કરવી તે તે રેતીને પીલીને તેલની આશા કરવા જેવું નિરર્થક-મિથ્યા છે. Page #105 -------------------------------------------------------------------------- ________________ સાર-પ્રવચન : ૪૩-૪૪-૪૫ ૯૬ ] હે જીવ! પોતાના પરમાત્મસ્વભાવની સામે જોઈશ તે તું પરમાત્મા થઈને મેક્ષમાં જઈશ...પણ જે પરની પાસે ભીખ માંગીશ તે પામર થઈને સંસારમાં ભટકીશ. અંતરમાં નિજ-પરમાત્માને દેખનારા જ્ઞાની વિરલા જ હોય છે. તે જ્ઞાનય મંદિરમાં જાય, દર્શન-પૂજન કરે, ભક્તિ-સ્તુતિ એવી કરે કે રોમાંચ ઉલસી જાય; ભગવાનને પરમ ઉપકાર વતે છે –એમ જાણે.....શ્રીમદ્ રાજચંદ્રજીએ પણ લખ્યું છે કે – જિનભક્તિ ગ્રહે તકલ્પ અહે! ભજીને ભગવંત ભવઅંત લો.’ હા , ગિરનાર : ક તા Page #106 -------------------------------------------------------------------------- ________________ આત્મસંબોધન ! [ ૯૭ –આવા પ્રકારને વ્યવહાર જ્ઞાનીને હોય છે, પણ આત્માને તો તે પિતાના અંતરમાં દેખે છે, બહારમાં કે રાગમાં નથી શોધતા. ભાઈ, તારે જ્ઞાની થવું હોય ને ભવથી પાર થવું હોય તે તું પણ અંતરમાં પોતાના આત્માને જિન સમાન દેખ. ભગવાનની મૂર્તિ સામે જોઈને બેસી રહે ને એવી આશા રાખે કે જાણે હમણાં ભગવાન બોલશે...કે દર્શન દેશે! પણ ભાઈ, ત્યાં ક્યાં ભગવાન બેઠા છે !! સર્વજ્ઞ પરમાત્મા તે વિદેહમાં બેઠા છે; અને તેમના જેવા તારા પરમાત્મા તારી અંદર બેઠા છે; તેમાં નજરને એકાગ્ર કરીને દેખ, તે ક્ષણમાં તને પરમાત્માનો સાક્ષાત્કાર થશે ને મહા આનંદ સહિત તું મોક્ષને સાધીશ. જેમ ગીરનાર વગેરે તીર્થમાં જતાં નેમિનાથ ભગવાન યાદ આવે કે અહીં ભગવાને દીક્ષા લીધી, અહીં આત્મધ્યાન કરીને કેવળજ્ઞાન પામ્યા ને અહીંથી મોક્ષ પધાર્યા. એમ પોતાના જ્ઞાનના સામર્થ્યથી તેમને યાદ કરીએ છીએ, પણ કાંઈ અત્યારે તે ભગવાન પોતે ગીરનારમાં બિરાજતા નથી, તે ભગવાન તે સિદ્ધાલયમાં પહોંચી ગયા છે. પણ સ્થાપના -નિક્ષેપ દ્વારા જ્ઞાનમાં તેમને યાદ કરીએ છીએ, –એવો વ્યવહાર છે. આત્મામાંથી જ પરમાત્માપણું આવે છે” એવો પરમાર્થ જાણનારા આ જગતમાં વિરલા જ હોય છે. –જગત ભલે ન જાણે પણ જિનરાજ અને જ્ઞાની અને તે તે વાત જાણે છે કે પ્રસિદ્ધપણે બતાવે છે. (“હા મથી ના ના હૈ...નાનત હૈ ગિન') ઉપાદાન-નિમિત્તના સંવાદમાં, નિમિત્ત કહે છે કે હે ઉપાદાન ! મને તે આખું જગત જાણે છે, પણ તું –ઉપાદાન કેણ છે તેનું નામ પણ જગત જાણતું નથી. ત્યારે ઉપાદાન જવાબ આપે છે કે અરે નિમિત્ત ! જગતના અજ્ઞાની લેકે ન જાણે તેથી શું થયું? –કાર્ય ઉપાદાન-શક્તિથી જ થાય છે એ વાત સમ્યગ્દષ્ટિ જીવ અને જિનરાજ તે જાણે છે. તેમ અહીં, મેક્ષના શુદ્ધ ઉપાદાનરૂપ પરમાર્થ જીવનું સ્વરૂપ જાણનારા જ બહુ થોડા છે; સંસારનો મોટો ભાગ પરમાર્થ સ્વરૂપથી દૂર છે, પરમાર્થ આત્માને અનુભવ કરનારા જ બહુ જ થોડા છે. પણ તેથી શું થયું? પોતે અંતરમાં પરમાર્થ આત્માનો અનુભવ કરી લે તે પોતે સંસારથી છૂટી જાય છે. હે જીવ! તને ભવદુઃખને ડર લાગ્યો હોય ને મિક્ષસુખની અભિલાષા જાગી હોય તેનું અંતરમાં તારા ભૂતાર્થ સ્વભાવને પરમાત્મસ્વરૂપે દેખતે માટે આ સંબંધન છે. [ આ રીતે દોહા ૪૧ થી ૪૫ સુધીમાં પરમાર્થ ભગવાન” ક્યાં છે ને કેવા છે તે બતાવ્યું. હવે, તેવા ભગવાનને જાણીને તું ધર્મ રસાયનનું પાન કર –જેથી તારે ભવરોગ મટે –એમ કહેશે. ] (૪૧-૪૫) આ. ૧૩ Page #107 -------------------------------------------------------------------------- ________________ ૯૮ ] [ ગ સાર-પ્રવચન : ૪૬ ભવરોગ મટાડવા ધર્મનું અમૃત પીઓ. जइ जरा-मरण करालियउ तो जिय धम्म करे।। धम्म रसायणु पियहि तुहुं जिम अजरामर होहि ।। ४६ ।। જરા-મરણ ભયભીત જે, ધર્મ તું કર ગુણવાન, અજરામર પદ પામવા...કર ધમૌષધિ પાન. (૪૬). સંસારથી ભયભીત જીવને ધર્મનું સંબોધન કરતાં યેગીન્દુમુનિરાજ કહે છે કે હે જીવ! જે તું જરા-મરણથી ભયભીત હે તો અજરામર થવા માટે ધર્મરૂપી અમૃતનું પાન કર. આ સંસારમાં રેગ-વૃદ્ધાવસ્થા-મરણ વગેરે ઘેર દુખેથી જે તે વ્યાકુળ હે તે સ્વાનુભવરૂપી ધર્મરસ પીતે ધર્મ સંસારના દુઃખથી ઉગારે છે ને મોક્ષસુખમાં સ્થાપે છે. જન્મ-મરણના દુઃખેથી છૂટીને અમરપદને પામવા માટે રત્નત્રય ધર્મ જેવું ઔષધ બીજું કઈ નથી. ભાઈ, તે કષાયને રસ તો અનાદિથી ચાખે, તેના વડે તારો ભવરોગ મટો તે નહિ, ઊલટું આકુળતાને દાહ થયે ને સંસારમાં ભ્રમણ થયું. સંસારના વિદે–દાક્તરેએ ટી. બી, કેન્સર વગેરે રોગોનું ઔષધ શેપ્યું પરંતુ જન્મમરણને રોગ મટાડવાનું કેઈ ઔષધ તેમની પાસે નથી. તે ભવરોગ મટાડવાનું ઔષધ તે ભગવાન જિનદેવે શેઠું છે;–તે કયું ઔષધ? – કે રત્નત્રય-ધર્મરૂપી રસાયણ તે ભવરગ મટાડવાનું અમોઘ ઔષધ છે. તેનું સેવન કર. અતિશય રૂપવાળા ચક્રવર્તી સનતકુમારને મુનિદશામાં ભયંકર કોઢને રોગ થયેલ એક દેવ વૈદ્યનું રૂપ લઈને આવ્યો ને કહ્યું–પ્રભે! આજ્ઞા આપે તે મારી ઔષધિથી આપને રેગ એક ક્ષણમાં મટાડી દઉં. ત્યારે મુનિરાજ કહે છે : હે વત્સઆ દેહને રોગ મટી જાય એવી લબ્ધિ તે મારા ઘૂંકમાંય છે...દેહની મને ચિંતા નથી. મારે તે મારા આત્માને આ ભવરોગ મટાડે છે...તેનું ઔષધ હોય તો તે રોગ મટાડ. ત્યારે દેવ કહે છે–પ્ર! એ ભગરોગને મટાડનારું રત્નત્રય–ઔષધ તે આપની પાસે છે. - આ દૃષ્ટાન્તથી કહે છે કે હે જીવ! તું દેહની ચિન્તા ન કર, આત્માને બાળનારે કષાયોગ–મિથ્યાત્વરે તેને મટાડવાને ઉપાય કર– રાજ સમાન રહ્યું નવ...તારેં સાકૃત છે' Page #108 -------------------------------------------------------------------------- ________________ આત્મસંબોધન | [ ૯૯ શુદ્ધ ચૈતન્યરસ.. પરમ શાંતરસ આત્મામાં ભર્યો છે, ભેદજ્ઞાન-અંજલિ વડે તે ધર્મરસનું પાન કર....તે બધા રોગ મટી જશે....શરીર જ નહિ રહે,–પછી રોગ કે ને જન્મ-મરણ કેવા ? ધર્મરસના સેવનથી તું સિદ્ધપદ પામીને અજર-અમર થઈ જઈશ. હે જીવ! ભવરોગ એટલે મિથ્યાત્વ અને કષાય, તે મટાડવા માટે વિતરાગદેવની આજ્ઞા સમાન કે પથ્ય નથી, જ્ઞાની ગુરુ સમાન કેઈ વૈદ્ય નથી ને આત્મસન્મુખ વિચાર–ધ્યાન જેવું કંઈ ઔષધ નથી. ઉપગને અંદર જોડીને આવા ધર્મઔષધનું પાન કરતાં તારી આત્મબ્રાંતિ ટળશે ને તને આત્મશાંતિ મળશે. અનાદિને ભયંકર ભવોગ મટાડવાનો તને અત્યારે અવસર મળ્યો છે, તે ધર્મઔષધિનું બરાબર સેવન કરીને તારા ભવરોગને મટાડ. | હવે, આ ધર્મ કેમ ન થાય, ને કેમ થાય? તે બંને વાત કહેશે.] એક બુદ્ધિમાન માણસ....મૂરખ બની ગયે. અંધારામાં માણસ જે આકાર છે દેખીને તેની સાથે વાત કરવા લાગ્યા તેની સાથે પ્રેમ કરે, વળી તે ન બોલે એટલે ખીજાય....એમ રાગ-દ્વેષ કરી કરીને આખી રાત દુઃખી થયો.તેમ જ્ઞાનસ્વરૂપ આત્મા...અજ્ઞાની બને....તે અજ્ઞાનને લીધે જડ શરીરને પિતાનું માની બેઠક શરીરના સુખે હું સુખી, ને તેના દુખે હું દુઃખી; હું બેલું, હું ખાઉં... હું જન્મ...મરું..એમ શરીરની જ ચેષ્ટાને પોતાની માનીને તે દુઃખી થયો. પછી શું થયું? તે સાંબળે! પછી જરાક પ્રકાશ છે ને કેઈએ તેને સમજાવ્યું : અરે મૂરખ ! આ છે ક્યાં માણસ છે? આ તે ઝાડનું ઠુંઠું છેબસ, તે જ્ઞાન થતાં જ બુદ્ધિમાન માણસ સમજી ગયા કે અરે ! આ ઝાડના કુંઠાને માણસ સમજીને મેં અત્યાર સુધી ખાલી મહેનત કરી. તેમ જ્ઞાનસૂર્ય ઊગતાં આત્માને ભાન થયું કે, અરે ! આ શરીર તે જડ છે; હું ચેતન છું. શરીરની ખાવું-પીવું બોલવું વગેરે ચેષ્ટાને આ મારી માનીને, તેમાં રાગ-દ્વેષ કરીને હું અત્યાર સુધી નકામો દુઃખી થયે. હવે તે દેહથી ભિન્ન પિતાનું ચૈતન્યસ્વરૂપ જાણીને, ચિતન્યમય ચેષ્ટા વડે તે જીવ સુખી થયે. . આ રીતે અજ્ઞાનથી જીવ દુઃખી થાય છે, ને ભેદજ્ઞાનથી જીવ સુખી થાય છે. - [ સમાધિશતક દેહા ૨૧-૨૨ | હું Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ ] ધર્મ...તે ક્યાં છે? ને [ ગસાર–પ્રવચન : ૪૭-૪૮ ક્યાં નથી? धम्मु ण पढियई होइ धम्मु ण पोत्था-पिच्छियई। धम्मु ण मढिय-पएसि धम्मु ण मत्था-लंचियई ।। ४७ ।। राय-रोष बे परिहरिवि जो अप्पारण वसेइ । सो धम्मु वि जिण-उत्तियउ जो पंचम गइ इ ॥४८ ।। શાસ્ત્ર ભણે મઠમા રહે, શિરના લૂંચે કેશ; રાખે વેશ મુનિતણે, ધર્મ ન થાયે લેશ. (૪૭) રાગ-દ્વેષ બે ત્યાગીને, નિજમાં કરે નિવાસ; જિનવર–ભાષિત ધર્મ તે, પંચમ ગતિ લઈ જાય. (૪૮) ધર્મ કાંઈ શાસ્ત્ર ભણવાથી નથી થ; ધર્મ પિથી કે પછી વડે નથી થ; ધર્મ મઠમાં પ્રવેશથી કે મઢીમાં રહેવાથી નથી થતું, તેમજ ધર્મ માથાના લેચથી પણ નથી થતો. –તે કઈ રીતે ધર્મ થાય છે? –રાગદ્વેષ બંને છોડીને નિજાત્મામાં જે વસે છે તેને જ જિનભગવાને ધર્મ કહ્યો છે, ને તે ધર્મ જીવને પંચમ ગતિમાં લઈ જાય છે, – સિદ્ધગતિ પમાડે છે. જુઓ, આ રાગદ્વેષ વગરનો, મેક્ષના કારણરૂપ ધર્મ. આ સિવાય શુભરાગની કિયાએ પણ મેક્ષનું કારણ નથી. પ્રશ્ના-શુભરાગથી ક્ષેત્રવિશુદ્ધિ તે થાય છે? ઉત્તર–એકલું ખેતર ખેડીને બેસી રહે પણ અંદર જે બીજ વાવે નહિ તે શું કામનું ? એમાં કાંઈ અનાજ તે ન પાકે. તેમ ચૈતન્યસ્વરૂપ આત્માના અનુભવરૂપ બીજ વગર એકલા શુભભાવ કરે તેથી કાંઈ મેક્ષફળ કે સમ્યકત્વાદિ પાક પાકે નહિ–બહ તે દેવગતિરૂપી ઘાસ પાકે. ઘાસ તે ઢેરને ખોરાક છે ! મનુષ્ય તો અનાજ ખાય; તેમ અજ્ઞાની પુણ્ય-રાગનો ભેગવટો કરે છે, જ્ઞાની તો ચૈતન્યના અતીન્દ્રિય આનંદને ભગવે છે.–તે ભેગવટો કાંઈ પુણ્યરાગ વડે નથી થતું, આત્મજ્ઞાન વડે થાય છે. ' અરે જીવ! તે વનમાં વસીને, મસ્તક મૂડીને કે શાસ્ત્ર ભણીને શું કર્યું? આત્માને તે જાણ્યો નહિ, રાગ-દ્વેષને તે છેડયા નહિ, તે તને ધર્મ ક્યાંથી થાય? ધર્મનું ધામ એટલે કે “ધી” તે આત્મા પોતે છે, તે ધમીમાં વસવું તે ધર્મ છે. ધમાંથી બહારમાં બીજે ક્યાંય ધર્મ નથી. પ્રશ્ન:–રાગથી મુનિને ધર્મ ન થાય, પણ શ્રાવકને તે થાય ? Page #110 -------------------------------------------------------------------------- ________________ આત્મસાધન છે 1 ૧૦૧ ઉત્તર:–નહીં, શ્રાવકને કે મુનિને, આત્મામાં વસીને જેટલા રાગદ્વેષ છોડે તેટલો જ ધર્મ છે. રાગ તે ધર્મ નથી, વીતરાગતા તે જ ધર્મ છે. કેશને લેચ કરે ને હાથમાં પછી વયે પણ અંદરથી મિથ્યાત્વ ને રાગદ્વેષ છેડે નહિ, નિજાભામાં વસે નહિ–તેને જાણે પણ નહિ, તે એને ધર્મ ક્યાંથી થાય? ધર્મ તે તેને કહેવાય કે જેનું સેવન મોક્ષમાં લઈ જાય. જે સંસારની ચારગતિનાં દુખેથી છોડાવીને જીવને પંચમ તિરૂપ મોક્ષમુખ પમાડે-એવો ધર્મ કરવા માટે હે જીવ! તું અંતર્મુખ થઈને આત્મામાં વસ ને રાગ-દ્વેષથી દૂર ખસ. બસ, “સ્વમાં વસ ને પરથી ખસ.' આત્મા કે? કે સિદ્ધ ભગવાન . જેમાં શરીર નથી, કર્મ નથી, રાગદ્વેષ નથી; વીતરાગી જ્ઞાન-આનંદથી ભરેલે ચૈતન્યપિંડ આત્મા છે, તેમાં જે વસે એટલે કે તેની સન્મુખ શ્રદ્ધા–જ્ઞાન કરીને એકાગ્ર થાય, તે જીવ ધર્માત્મા છે, જે જીવ શરીરમાં –કમમાં કે રાગમાં વસે છે –તેમાં પિતાપણું માને છે તેને ધર્મ કે મેક્ષ થતો નથી. શુભરાગમાં કાંઈ એવી તાકાત નથી કે જીવને મોક્ષમાં લઈ જાય. –જીવને મેક્ષમાં લઈ જવાની તાકાત તે વીતરાગભાવરૂપ ધર્મમાં જ છે. પ્રશ્નઃ-શુભરાગથી અડધે માર્ગ તે કપાય ને? ઉત્તર–ના શુભરાગ તે માર્ગ જ ક્યાં છે? એ તે સંસારને માર્ગ છે. શુભરાગને જે મોક્ષમાર્ગ માને તે જીવ મોક્ષના માર્ગમાં આવ્યું જ નથી, પછી માર્ગ કપાવાની વાત ક્યાં રહી?—એ તે સંસારમાગે છે. ચૈતન્યસ્વભાવમાં વસવું તે જ સિદ્ધપદનો માર્ગ છે; પ્રથમ ચૈતન્યસ્વભાવની શ્રદ્ધા કરતાં જ અડધો માર્ગ કપાઈ જાય છે; ને પછી તે સ્વભાવમાં લીન થઈને પૂર્ણ વીતરાગ થતાં કેવળજ્ઞાન અને મોક્ષ પમાય છે. ભગવાને આ ધર્મ કહ્યો છે, તેને હે જીવ! તું ભક્તિપૂર્વક આરાધ. [૪૭-૪૮] જીવને કેમ સંસારને કેમ મેક્ષ? ‘વિષયના પ્રેમથી ભવમાં ભટકીશ.” “આત્માના પ્રેમથી પરમાત્મા થઈશ.” आउ गलइ णवु मणु गलइ णवि आशा हु गलेइ । मोहु फुरइ णवि अप्प-हिउ इम संसार भमेइ ॥४६॥ जेहउ मणु विसयहं रमइ तिमु जइ अप्प मुणेइ । जोइउ भणइ हो जोइयहु लहु णिवाणु लहेइ ॥५०॥ Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ ] [ યોગસાર-પ્રવચનઃ ૪૯-૫૦ આયુ ઘટે, મન ના ઘટે, ઘટે ન ઈચ્છા–મોહ: આત્મહિત ફૂટે નહિ,એમ ભમે સંસાર. (૯) જેમ રમતું મન વિષયમાં તેમ જે આત્મ લીન; શીઘ મળે નિર્વાણપદ, ધરે ન દેહ નવીન (૫૦) જીવ જે આયુષ્ય બાંધીને આવ્યો છે તે તે પ્રત્યેક ક્ષણે ઘટતું જ જાય છે. એક ક્ષણ પણ એવી નથી કે આયુષ વધતું હોય; પણ જીવને મનની તૃષ્ણા ને વિષયની આશા વધતી જ જાય છે, તે ઘટતી નથી. અરેરે, મૂઢ જીવને મેહ છૂરે છે પણ પિતાના આત્મહિતની સ્કૂરણ તે કરતું નથી, તેને વિચાર કરતા નથી. અરે જીવ ! વિષયને ભિખારી થઈને ક્ષણેક્ષણે તું ભયંકર ભાવમરણમાં કેમ રાચી રહ્યો છે? (“ક્ષણક્ષણ ભયંકર ભાવમરણે કાં અહો રાચી રહે !”) યોગીજને કહે છે કે જો યોગી ! જેનું મન જેમ વિષયમાં રમે છે તેમ જ અંતર્મુખ થઈને પોતાના આત્મામાં રમે છે તે શીધ્ર નિર્વાણ પામે. જેનું ચિત્ત ચૈતન્યભંડારને જાણીને તેમાં રમે છે તે જીવ પરમાત્મા થાય છે. જુઓ, કેવી સાદી-સીધી વાત છે ! બધી વાત પિતાના ઉપગ ઉપર છે. ઉપગને તેમ વાળ..કે આમ વાળ! બહારમાં ભમતા ઉપગને ગુલાંટ મારીને અંતર-ચૈતન્યમાં તું જોડી દે. તે તરત જ પરમસુખને પામીશ. અરેરે જીવ! શું તને પાપને ભય પણ નથી લાગતું? શું પાપના રસ આડે એક પળ આત્માના હિતને વિચાર કરવાનીયે તને ફૂરસદ નથી! આવો મનુષ્ય-અવતાર ને આવો ઉત્તમ સુગ મહાભાગ્યે મળે છે, તેને પાપ-વિષયમાં ગુમાવી દે તે એના જેવી મૂખઈ બીજી કઈ? ભાઈ...ભવને ભાંગવાનો આ અવસર...મેક્ષને સાધવાનું આ ટાણું...તેને તું ચૂકી ન જઈશ. મેહના ઝેર પીને તને સુખ નહીં મળે...વિષયતૃષ્ણાની આગ તને દુઃખમાં બાળશે.....માટે એનાથી પાછા વળી જા...ને સમ્યગ્દર્શન વડે ચેતન્યના શાંતરસનું પાન કર.....એમાં જ તારું કલ્યાણ છે. હે ભાઈ! જેને આત્મરામ વહાલા છે, તેને વિષયે વહાલા કેમ લાગે? ચૈતન્યપ્રભુ તે આનંદજળનું સરોવર છે; ને વિષયે તે ઝાંઝવા જેવા છે, –તેમાં શાંતિનું પાણી નથી પણ બળતરા છે. અરે, જેને શુભરાગને રસ છે તેને પણ વિષયને જ પ્રેમ છે, તેને વીતરાગી ચિતન્યસ્વભાવ પ્રત્યે પ્રેમ નથી. બાપુ, રાગથી તે તું બહુ દુઃખી થ.... હવે તે રાગને રસ છેડીને આત્માને પ્રેમી થા. જે “આત્મપ્રેમી” થયો, તે ધર્માજીવ આત્મામાં જ રમણ કરતે કરતે શીધ્ર એક્ષપુરીમાં પહોંચી જશે. Page #112 -------------------------------------------------------------------------- ________________ આત્મસંબોધન ] [ ૧૦૩ અજ્ઞાની રાગમાં ને વિષયમાં સુખ માનીને તેમાં જ આખો આત્મા હોમી ઘે છે ને દુઃખી થાય છે અને જ્ઞાની અતીન્દ્રિય ચૈતન્યસુખના સ્વાદમાં લીન થઈને અપઈ જાય છે ને મેક્ષસુખને પામે છે. માટે હે જીવ! વિશેની પ્રીતિ છોડ ને આત્માની પ્રીતિ કર. ‘આમાં સદા પ્રીતિવંત બન...આમાં સદા સંતુષ્ટ ને, આનાથી બન તું તૃસ, તુજને સુખ અહો ! ઉત્તમ થશે.” અરે, અંતરમાં આત્માનો જે પ્રેમ લાગે છે તે કોને દેખાડીએ? એ તે અંદરની જેને લાગી તેને લાગી છે. વારંવાર ચિત્તને ઉપયોગ તેમાં જ લાગ્યા કરે છે.”—જુઓ, આ ધમીના અંતરની દશા ! સમ્યગ્દષ્ટિનું ચિત્ત ગાઢપણે ચૈતન્યમાં લાગ્યું છે. મુનિઓનું ચિત્ત તે ચૈતન્યરસમાં એવું લાગ્યું છે કે તેમાંથી બહાર આવવું ગોઠતું નથી; તેમને ઉપયોગ અંતર્મુહૂર્તથી વધુ વખત ચૈતન્યથી બહાર રહેતું નથી, ક્ષણમાં નિર્વિકલ્પ થઈને અંદર લીન થઈ જાય છે. જ્યાં સારો પ્રેમ જાગે તેમાં ઉપગ લાગે; ચૈતન્યની પ્રીતિ કરીને તેમાં ચિત્ત જેડતાં તું અલ્પકાળમાં પરમાત્મા થઈશ...તને ઉત્તમ સુખ થશે. ચૈતન્યતત્વ કઈ અદ્ભુત અચિંત્ય છે....તેને પ્રેમ થતાં જ જીવને આખા સંસારને રસ ઊડી જાય છે, દેવલેકના વૈભવ પણ એના ચિત્તને લલચાવી શક્તા નથી. મૂઢ-અજ્ઞાની જીવ બાહ્યવિષયના રસ આડે ચૈતન્યતત્વને જરાય પ્રેમ કરતું નથી, તેમાં ચિત્તને જોડતું નથી. બાહ્ય વિષયમાં સુખ ખરેખર નથી, છતાં–સ્પર્શને વશ હાથી, રસને વશ માછલું, ગંધને વશ ભમરે, વર્ણને વશ પતંગિયા અને શબ્દને વશ હરણિયા, એમ એકેક ઈન્દ્રિયના વિષયમાં લીન થયેલા તે જી વિષયવશ પ્રાણ પણ છોડે છે...તે, ખરેખર આનંદથી ભરેલો અતીન્દ્રિય ચૈતન્યપ્રભુ આત્મા...તેના મહા આનંદમાં જેનું ચિત્ત લીન થયું તે જ્ઞાનીજને ગમે તેવી પ્રતિકૂળતા વચ્ચે પણ તેની Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ ] [ યેાગસાર–પ્રવચન : ૪૯-૫૦ લગની–પ્રીતિ–છોડતા નથી; શરીરાદિનું ગમે તે થાએ પણ ચૈતન્યને પ્રેમ તેમને છૂટતે નથી. –આવી આત્મલગનીવાળા જીવા અલ્પકાળમાં મેક્ષને પામે...એમાં શું આશ્ચર્ય ! —તેમ હે ભવ્ય! સમ્યગ્દર્શન પામવા માટે પણ અત્માની આવી લગની લાગવી જોઈ એ. ચિત્તમાંથી વિષયેાનો રસ ઊડી જાય ને દિન-રાત ચૈતન્યની જ પ્રીતિમાં ચિત્ત લાગ્યુ. રહે....તેના જ રસ ઘૂંટાયા કરે. ઉપયેગની આખી દિશા ફરી જાય. બહુારના માન-અપમાન જોવા તે ન રોકાય....ચૈતન્યની લગની આડે બીજું બધુંય તેને નીરસ.... નીરસ... લાગે. તે જીવ અલ્પકાળમાં જ પેાતાના ઉપયાગને આત્મામાં એકાગ્ર કરીને તેના અનુભવ અને સમ્યગ્દર્શન કરે છે જ. આત્માની સાચી લગની હાય ને આત્મા ન મળે –એમ કેમ બને? પેાતાની વસ્તુ છે એટલે મળે જ. અહા, જયાં સ્વાનુભવ થયા ત્યાં, આનંદસરોવરના તે માછલાને તેમાંથી બહાર આવવું ગમતું નથી....ચૈતન્યરસમાં તે મસ્ત થઈ જાય છે; તે ધર્માત્મા એવા આત્મરસિક થઈ જાય છે કે ત્રણલાકની વિભૂતિ તેને તરણાં જેવી લાગે છે. હે જીવ! આવે! આત્માના રસ કર....તે મેક્ષ તારા હાથમાં જ છે. જુએ તે ખરા....આત્મહિતને માટે આત્માને જગાડવા યેગીએએ કેવુ' મધુર સબેાધન કર્યું છે! જેને જેના ર`ગ લાગે છે તે બીજું બધું ભૂલી જાય છે. એક માણુસ વિષય-તૃષ્ણામાં એવેા લીન....કે વેશ્યાના મકાનમાં ખારીએ લટકતા સપને, દોરડું' સમજી તેને ઝાલીને ઉપર પહોંચ્યા....તે’ય તે મૂરખાને કાંઈ ખબર ન પડી. બીજો એક વેપારી નામું લખવામાં એવા મશગુલ....કે ચાપડા નીચેથી મેટા એરુ ચાલ્યા ગયા....તેય એને ભાન ન રહ્યું. બીજો એક માણસ સંસારના વિચારમાં એવા લયલીન થઈ ગયેલા કે તેના દીકરાના લગ્નના વરઘાડે! ઘર પાસેથી વાજતે-ગાજતે નીકળ્યો તૈય તેને ખબર ન પડી....આ બધા માદ્યવિષયામાં ચિત્તની એકાગ્રતાના ઊંધા --ષ્ટાંત છે; તેમ આત્મામાં ચિત્તની એકાગ્રતા થતાં મુનિજને તેમાં એવા લીન થાય છે કે, બહારમાં સિંહ-વાઘ કે નાગ આવીને શરીરને ખાતા હાય, શરીરને રૂ।ઈ ખાળી નાંખતું હાય, –તેય તેમાં લક્ષ જતું નથી, બહાર શરીર સળગતું હોય ત્યાં તે। અંદર ચૈતન્યધ્યાનમાં લીન થઈ, કમેને સળગાવી, કેવળજ્ઞાન પ્રગટાવી ક્ષણમાં મેાક્ષમાં ચાલ્યા જાય છે. (શત્રુ જય સિદ્ધક્ષેત્ર ઉપર પાંડવ-મુનિ ભગવ તાની જેમ.) ચૈતન્યપ્રભુની તાકાત કોઈ અપાર છે! તે વિષયેના પ્રેમ છોડીને પોતે પેાતાને પ્રેમ ( એળખાણ શ્રદ્ધા) કરે તો તેને પરમાત્મા થતાં શી વાર ! ‘હું આ ભવદુઃખથી કયારે છૂટું ને આત્માને કયારે પામું ! ’—એમ જેને અંતરમાં આત્મલગની લાગી હેાય તે જીવ, બીજી બધી પારકી પંચાત છેડીને, સસારને રસ છેાડીને, આત્માના જ અભ્યાસમાં ચિત્તને જોડે....વારવાર તેની જ ચર્ચા-વિચારણા Page #114 -------------------------------------------------------------------------- ________________ આત્મસંબોધન ] [ ૧૦૫ કરે, ગુરુ પાસે જઈને વિનયથી એની જ વાત પૂછે; પૂછતાં શરમાય નહિ, કે માન આડું ન આવે. જુઓને, અનુભવપ્રકાશમાં તેનું એક કપિત–દષ્ટાંત આવે છે. એક જિજ્ઞાસુ કોઈ જ્ઞાની પાસે જ્ઞાન લેવા ગયે; જ્ઞાનીએ તેને બંધ પમાડવા કહ્યું કે નજીકના સરોવરમાં એક માછલું રહે છે તેની પાસે જઈને માંગ...એ તને જ્ઞાન આપશે. ત્યારે તે જિજ્ઞાસુ કાંઈ તક કે માન વચ્ચે લાવ્યા વગર, માછલા પાસે જઈને પણ પૂછે છે...આવી જિજ્ઞાસાપૂર્વક આત્માને સમજવાનો પ્રેમ જાગે, તેના અનુભવની લગની લાગે, ત્યાં રાગનો ને વિષયોને રસ છૂટી જાય છે, તેમાંથી ચિત્ત દૂર થઈ જાય છે, ને ચૈતન્યમાં જ ચિત્તને એકાગ્ર કરીને અલ્પકાળમાં તે જીવ પરમાત્મા થઈને પંચગતિમાં પહોંચી જાય છે. માટે હે મેક્ષાથ! તું વિષને પ્રેમ છોડ ને આત્માને પ્રેમ કર [ ૪૯-૫૦] નરકના ઘર જેવું શરીર તેનાથી જુદા નિર્મળ આત્માને ભાવ जेहउ जज्जरु गरय-घरु तेहउ बज्झि सरीरु । अप्पा भावहि णिम्मलउ लहु पावहि भवतीरु ॥ ५१ ॥ નર્કવાસ સમ જર્જરિત, જાણે મલિન શરીર; કરી શુદ્ધાતમ–ભાવના, શીધ્ર લહો ભવતીર. (૫૧) શરીર તે નરકનું ઘર છે, તેની મમતા છેડીને પવિત્ર આત્માની ભાવના કર તો તું દેહાતીત એવી મેક્ષદશાને પામીશ. આત્મા તે આનંદથી ભરેલું ને મોહરૂપ મેલ વગરનું પવિત્ર ઘર છે, તેમાં તારે વાસ છે, તેને બદલે વિષ્ટાથી ભરેલા નરકગ્રહ જેવા આ શરીરને તું પિતાનું ઘર ક્યાં માની બેઠે? જેમ નરકનું સ્થાન સડેલું ને ભયાનક દુર્ગધથી ભરેલું છે તેમ આ શરીર પણ વિષ્ટા-માંસ-મૂત્ર-લેહી વગેરે અત્યંત અપવિત્ર મલિન પદાર્થોથી ભરેલું નરકનું ઘર છે.....એમ તું જાણ....ને આત્મા આનંદથી ભરેલું પવિત્ર ઘર છે–તેની ભાવના કર...જેથી તું શીધ્ર ભવને પાર પામીશ. શરીર તે કયાં જીવ છે?–અરે, અનંતા શરીરે આવ્યા ને બળી ગયા કે સડી આ. ૧૪ Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ ] [ ગસાર-પ્રવચનઃ પર-પ૩ ગયા; દેવશરીર આવ્યું તે પણ ટકયું નહિ, ને તીર્થકરોનુંય શરીર કાયમ ન રહ્યું.–એ તે સંગી વસ્તુ છે. આત્મા દેહથી જુદે, શાશ્વત ચૈતન્યસ્વરૂપે બિરાજે છે. તેની ભાવના કરવાથી શરીર રહિત એવું સિદ્ધપદ પમાય છે. અજ્ઞાની ચૈતન્યતત્વને ભૂલીને, શરીરરૂપે જ પિતાને માનીને તેની એવી મમતા કરે છે–જાણે કે તેમાંથી શું યે લઈ લઉં ! અરે ભાઈ! શરીરમાં તે લેહી-માંસ-પર-હાડકાં -વિષ્ટા ને પિશાબ ભર્યા છે, કાંઈ સુખ-શાંતિ-જ્ઞાન–વીતરાગતા તેમાં નથી ભર્યા. એની ઉપરની જરાક ચામડી કાઢી નાંખી હોય તે શરીરના બીભત્સ દેદારને જવાય કોઈ ઊભું ન રહે. –એવું નરકનું ઘર છે. તેમાં મમતા શું? રાગાદિ મળ રહિત શુદ્ધ આત્માને જાણીને તેની ભાવના કરીશ તે શીધ્ર ભવથી પાર થઈશ. અને જે આ નરકના ઘરની મમતા કરીશ તે પાપને પિોટલે બાંધીને જઈશ નરકમાં ! જેમ નરકમાં સારભૂત કંઈ જ નથી ને ચારેકોર પ્રતિકૂળતાનો પાર નથી, તેમ આ શરીર પણ બધી અપવિત્ર દુધી વસ્તુનું ઘર છે.-એવા નરકઘરની મમતા છેડ, ને અશુચિભાવના ભાવી, તેનાથી જુદા પવિત્ર આત્માનું ચિન્તન કર. અરેરે, મેહને લીધે આવા અપવિત્ર નરકઘરમાં (–દેહમાં) અવતરવું ને તેની વચ્ચે જીંદગીભર રહેવું–તે, ભગવાન આત્માને માટે શરમની વાત છે! એનાથી ભિન્ન જ્ઞાનાનંદસ્વરૂપ આત્માની એવી ઉગ્ર ભાવના કર....કે જેથી ફરીને આવા દેહમાં આવવું જ ન પડે. બાપુ! આ શરીર તે તારા દુમન-કર્મોએ જગતના બધા ખરાબ પદાર્થો ભેગા કરીને, તને તેમાં પૂરવા માટે બનાવેલું કેદખાનું છે, તેમાં સારી-સારરૂપ વસ્તુ એકકેય નથી, આવા દેહપીંજરાની જેલમાંથી તારે છૂટવું હોય ને સિદ્ધનગરીમાં મુક્ત-વિહાર કરે છે તે, અત્યંત પવિત્ર એવા પિતાના પરમાત્મસ્વરૂપની ભાવના કર. (૫૧) - ધંધામાં પડેલા કે શાસ્ત્રના પઢનારા જેઓ આત્માને નથી જાણતા તેઓ મોક્ષને નથી પામતા धंधइ पडियउ सयल जगि णवि अप्पा हु मुणंति । तहिं कारणि ये जीव फुडु णहु रिगव्वाणु लहंति ।। ५२ ॥ सत्थ पढंतह ते वि जड अप्पा जे रग मुणंति । तहिं कारणिए जीव फुडु रण हु णिव्वाण लहंति ॥ ५३॥ Page #116 -------------------------------------------------------------------------- ________________ આત્મસ એધન ] વ્યવહારિક ધંધે ફસ્યા, કરે ન આતમજ્ઞાન; તે કારણ જગ જીવ તે પામે નહિ નિર્વાણુ. (પર) શાસ્ત્રપાઠી પણ મૂખ છે જે નિજતત્ત્વ અજાણ; તે કારણ તે જીવ ખરે પામે નહિ નિર્વાણ. (૫૩) સંસારના સર્વે જીવા ધધામાં પડેલા છે અને આત્માને જાણતા નથી તેથી તે જીવા નિર્વાણને પામી શકતા નથી. આખાદિ વેપાર-ધંધા, રાંધવું, ખાવું, દીકરા-દીકરી વગેરે બધા રાગના ધધા, અને વિષયાના પ્રેમ, તેમાં વતા જગતના જીવા રાગના ધંધામાં ફસાયેલા છે, પાપ પ્રવૃત્તિમાં પડચા છે, તેમાંથી છૂટા પડી આત્માને જાણવા નવરા થતા નથી,-એવા જીવા મેાક્ષને કયાંથી પામે ? | ૧૦૭ કોઈ કહે-વ્યવહારધધામાં, અશુભમાં ફસાયેલા તે જીવે તે મેાક્ષને ન પામે, પરંતુ અમે એ વેપાર-ધ ́ધાની પ્રવૃત્તિ છોડીને આખા દિ' શાસ્ત્રભણતરમાં લાગ્યા રહીએ તે....? -તેના જવાબમાં કહે છે કે-શાસ્ત્ર ભણી-ભણીને પણ જો આત્માને નથી જાણતા તેા તે જડ છે મૂખ છે, તે પણ મેક્ષને પામતા નથી. તે પણ વ્યવહારના ધંધામાં જ ફસાયેલા છે.—એક અશુભધા, ને બીજે શુભ ધા! અંને રાગના ધાંધા છે. ધા ધધેા તે રાગથી ભિન્ન આત્માને જાણવામાં છે. આત્માને જે નથી જાણતા, તે શાસ્ત્ર ભણેલા પડિત હાય તાપણુ તેને ‘જડ’ (અર્થાત્ મૂ) કહ્યો, કેમકે મેાક્ષના વિષયમાં તે તે મૂખ-જડ જેવા છે; બહારનાં ભણતર મેક્ષ માટે શું કામના ? બાપુ, તું આ મનુષ્યપણું પામીને વ્યવહારધધામાં ને પાપપ્રવૃત્તિમાં જ જીંદગી આખી ડૂબ્યા રહીશ તે આત્મકલ્યાણ કચારે કરીશ? બાળપણું તેા રમતમાં ખાટું, યુવાની વિષયોમાં ને વેપારમાં ગુમાવી, વૃદ્ધાવસ્થામાં શક્તિહીન થઈનેરયો; કયારેક શાસ્ર-વાંચન વગેરે શુભપ્રવૃત્તિ કરી, તે ત્યાં પણ ધર્મના નામે રાગને જ પેાધ્યેા; રાગ વગરના ચૈતન્યસ્વભાવને જાણ્યા વગર ભવનેા પાર ન પામ્યા. જેમ કોઈ મૂરખા જેલની અંદર ઊંટ ઉપર બેસીને, એમ માને કે હું ઊંચે બેઠા !–પણ તે જેલમાં જ પૂરાયેલા છે. તેમ સ`સારની જેલમાં પૂરાયેલે અજ્ઞાની પુણ્યના ઊંટડા ઉપર બેસીને સ્વર્ગમાં જાય ને અભિમાન કરે કે હું ઊ ંચે ચડયો....મે. ઊંચા ભાવ કર્યાં! પણ ખાપુ! ઊંચા તૈય સ'સારની જેલમાં છે; પુણ્યના ઊટ ઉપર ચડયો તેથી કાંઈ તું અજ્ઞાનની જેલમાંથી છૂટીને મેક્ષ નહિ પામી જા. અરે, જેલમાં પૂરાવુ એ તા સજજનને માટે શરમની વાત છે, એનાં અભિમાન શા ? ભાઈ, આત્માને એાળખીને તેના શ્રદ્ધા-જ્ઞાન-અનુભવ કર તે જ તું સંસારની જેલમાંથી છૂટીને ઊ'ચુ' અને મુક્ત એવું સિદ્ધપદ્મ પામીશ. Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ] | ગસાર-પ્રવચનઃ પર-પ૩ અજ્ઞાની કેઈ અશુભરાગમાં ફસાયા, કેઈ શુભરાગના રસમાં ફસાયા, તે રાગવડે ને તેનાં ફળ વડે પિતાને મેટો માને છે, કઈ પૈસાના ઢગલાથી મોટાઈ માને, કઈ શાસ્ત્રનાં ભણતર વડે મેટાઈ માને, પણ રાગ વગરની નિર્વિકલ્પ જ્ઞાનચેતના....આત્મચેતના ..તેની અપૂર્વ મહાનતાને તેઓ જાણતા નથી, તેથી તેઓ મેક્ષને પામી શકતા નથી. ગૃહ–ધંધાની વચ્ચે રહીને કે શાસ્ત્ર ભણીને પણ જેઓ જ્ઞાનચેતના સ્વરૂપ આત્માને અનુભવી ભે છે તેઓ જરૂર નિર્વાણને પામે છે. જગતને મેટો ભાગ તે સંસારના પ્રેમમાં– રાગના રસમાં ખેંચી ગયા છે, આત્માને પ્રેમ જગાડીને વ્યવહારને પ્રેમ છેડનારા વિરલા જ સિદ્ધપદને પામે છે. શાસ્ત્રપાઠીને પણ મૂર્ખ કહ્યો , તેમાં કાંઈ શાસ્ત્ર ભણતરનો દોષ નથી પણ તે જીવ આત્માને નથી જાણતા માટે તેને મૂર્ખ કહ્યો છે. શાસ્ત્રનો અભ્યાસ તે ધર્માત્મા–મુનિએ પણ કરે.-શાસ્ત્રના રહસ્યભૂત પોતાના આત્માને અનુભવ કરે તે ખરી પંડિતાઈ છે. ચોથા ગુણસ્થાને નિર્વિકલ્પ ઉપગમાં અપૂર્વ આનંદના સ્વાદથી ભરેલું આત્મજ્ઞાન પ્રગટે છે, તેને વિશેષ શાસ્ત્રભણતર ન હોય તે પણ “ખરો પંડિત” કહ્યો છેકેમકે સ્વભાવ અને પરભાવને જુદા પાડીને મોક્ષને સાધતાં તેને આવડી ગયું છે. બિલાડી આવે તે ઊડી જવું....” એમ બોલતાં એક પિપટ શીખે, પણ જ્યારે ખરેખર બિલાડી આવી ત્યારે તે ઊડી ન ગયે, ને બિલાડીએ તેને મેઢામાં પકડ્યો ત્યારે પણ તે પિપટ “બિલાડી આવે તો ઊડી જવું...” એમ રટણ કરતો રહ્યો.–તે પિપટિયું ભણતર શું કામનું ? તેમ શાસ્ત્રોમાં તે પરભાવોને છોડીને શુદ્ધ આત્માને અનુભવ કરવાનું કહ્યું છે, તેને બદલે, શાસ્ત્ર ગોખવા છતાં પણ રાગને જ સારે માનીને તેમાં રોકાઈ ગયો; મિથ્યાત્વની બિલાડીએ તેને પકડ્યો, મિથ્યાત્વથી છૂટો પડીને પરમાર્થરૂપ પિતાના આત્માને ન જાણે, તે તેનું શાસ્ત્રભણતર શું કામનું ? અને જ્ઞાનીઓ તેને મૂખ' ન કહે તે બીજું શું કહે? મૂર્ખ કહો કે બહિરાત્મા કહો....જે આત્માને જાણતો નથી તે મેક્ષને પામતો નથી. [ આત્મવિદ્યા જ ભવતારક છે–આ સંબંધમાં એક પંડિત અને નાવડીયાનું બેધપ્રેરક દૃષ્ટાંત ગુરુદેવ ઘણીવાર આપતા તે “અધ્યાત્મસન્ડેશ” પુસ્તકમાં જિજ્ઞાસુઓએ વાંચી લેવું. ] ભલે ઓછા શાસ્ત્ર ભણ્યા હોય પણ અંતરના પ્રયત્ન વડે જ્ઞાનચેતનારૂપ થઈને આત્માને સાક્ષાત્કાર જેણે કરી લીધો તેણે બધાય શાસ્ત્રને સાર જાણી લીધે; કુંદકુંદસ્વામી વગેરે યોગીઓ તેને “શ્રુતકેવળી” કહે છે...સમસ્ત જિનશાસન તેણે જાણી લીધું છે. જિનવાણી પઢવાનું ખરૂં ફળ તે પરમાર્થ આત્મસ્વરૂપને જાણીને નિશ્ચય સમ્યક્ત્વની પ્રાપ્તિ કરવી તે છે..તે જ ખરી આત્મવિદ્યા છે ને તે જ મુક્તિનું કારણ છે, એટલે Page #118 -------------------------------------------------------------------------- ________________ આત્મસંબંધન 3 [ ૧૦૯ ચારે અનુયોગ જાણીને પણ તેમાંથી જે અન્ય દ્રવ્યોથી ભિન્ન પિતાના પરમાર્થ ચૈતન્યસ્વરૂપને જાણે છે–અનુભવે છે તે જ નિવણને પામે છે. આત્માને નહિ જાણનાર છે બીજી ગમે તે પ્રવૃત્તિ કરે તો પણ મેક્ષને સાધી શકતા નથી. “–તે મોક્ષને માટે શું કરવું ?” તે હવેના દોહામાં કહેશે. [૫૨-૫૩ ] બહુ પૂછ મા બાહ્યવૃત્તિ છોડીને અંતરમાં જા. ને શુદ્ધાત્માનું ગ્રહણ કરીને મોક્ષપુરીમાં જા...! मणु-इंदिहि वि छोडियइ बहु पुच्छियइ ण कोइ । रायहं पसरु णिवारियइ सहज उप्पज्जइ सोइ ॥५४॥ पुग्गलु अण्णु जि अण्णु जिउ अण्णु वि सह ववहारु । चयहि वि पुग्गलु गहहि जिउ लहु पावहि भवपारु ।।५५।। મન-ઈન્દ્રિયથી દૂર થા, શી બહુ પૂછે વાત ? રાગ-પ્રસાર નિવારતાં, સહજ સ્વરૂપ ઉત્પાદ. (૫૪) જીવ પુદ્ગલ બે ભિન્ન છે, ભિન્ન સકળ વ્યવહાર: તજ પુદ્ગલ ગ્રહ જીવતા શીધ્ર લહે ભવપાર. (૧૫) હે જીવ! બીજુ કાંઈ પૂછ મા !–બસ, પરમ તત્વમાં ઉપયોગને જોડીને મન અને ઇન્દ્રિયોને છોડી દે, એટલે રાગનો પ્રસાર અટકી જશે ને સહજસ્વરૂપ એવી મેદશા ઉત્પન થશે. તું આમ કર...તો પછી મોક્ષને માટે તારે બીજા કેઈને કાંઈ પૂછવાની જરૂર નથી. પુદગલ અન્ય છે, જીવ અન્ય છે, અને વ્યવહારરૂપ બધા પરભાવે પણ અન્ય છે. હે ભવ્ય! તે પુદ્ગલને તેમજ પરભવોને છોડ ને શુદ્ધાત્માને ગ્રહણ કર...તેથી તું શીવ્ર ભવને પાર પામીશ. જુઓ, આ ટૂંકામાં ભેદજ્ઞાન કરાવીને મોક્ષની રીત બતાવી. ભાઈ, મન અને ઇન્દ્રિય વડે આત્મા જણાતું નથી. આત્માને જાણ હોય તો મન અને ઈન્દ્રિયેથી તેમજ સમસ્ત વ્યવહારથી દૂર થા. વધુ ન પૂછ; અંતર્મુખ ઉપયોગ કર એટલે તારું સહજ સ્વરૂ૫ તને પિતાને સ્પષ્ટ અનુભવમાં આવી જશે. Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ ] [ સાર-પ્રવચન : ૧૪૫૫ અનુભવ કરવાની આ રીત, સમયસાર ગ ૧૪૪ માં બહુ સરસ સમજાવી છે. ઈન્દ્રિય અને મન તરફ જોડાયેલા જ્ઞાન વડે પરની પ્રસિદ્ધિ થાય છે, તેનાથી અતીન્દ્રિય આત્માને અનુભવ નથી થતે માટે તેનાથી ઉપયોગને ભિન્ન કરીને.અતીન્દ્રિય થઈને ચૈતન્યસ્વરૂપમાં ઉપયોગ જેડ....એટલે તે અંતર્મુખ ઉપગમાં તને મહા આનંદસહિત આત્માને એ સાક્ષાત્કાર થશે, કે પછી બીજું કાંઈ પૂછવાપણું હારે નહીં રહે. તે સ્વાનુભવમાં રાગને ફેલાવ રોકાઈ જશે ને વીતરાગ થઈને તારો આત્મા પોતાના સહજ સ્વરૂપથી જ મેક્ષરૂપ પરિણમી જશે. માટે, (સમયસાર ગા. ૨૦૬ માં કહે છે..તેમ) અતિ પ્રશ્નો ન કર.....પરમ પ્રીતિથી જ્ઞાનસ્વરૂપ આત્માને જાતે જ અનુભવ કર. ‘હું એક શુદ્ધ સદા અરૂપી, જ્ઞાન દર્શનમય ખરે: કંઈ અન્ય તે મારું જરી, પરમાણમાત્ર નથી અરે !” –આ રીતે શુદ્ધ આત્માને લક્ષમાં લઈને તેનું સ્વસંવેદન કર. શરીર તથા કર્મન સંબંધરૂપ વ્યવહાર, કે ગુણ-ગુણીના ભેદરૂપ વ્યવહાર,–તે બધા વ્યવહારને છોડ, ને શુદ્ધ જ્ઞાનમય સ્વતત્વમાં સીધો ઉપગને જોડ.... તું શીધ્ર ભવપારને પામીશ....કઈ પ્રશ્ન કે શંકા તને નહીં રહે. અનુભવ કેમ થાય?....નિર્વિક૯૫તા કેમ થાય?... કેમ થાય. કેમ થાય ?...” એમ પૂછ-પૂછ કર્યા કરે, પણ પરિણામને અંદર જોડીને તે અનુભવ કરે નહિ-તે તેને આત્મા કયાંથી જણાય? રાગથી જુદો પડી, અંદર ઊતરીને જાણીશ....પછી તારે પૂછવાપણું નહીં રહે, પિતાના જાત અનુભવથી તું નિઃશંક થઈ જઈશ...તારું સ્વરૂપ તને પોતાને જ આનંદસહિત સ્પષ્ટ દેખાશે–અનુભવાશે. મેક્ષ ને સમ્યગ્દર્શનનો આ જ ઉપાય છે.–“બીજું કહિયે કેટલું ?....કર વિચાર તે પામ!” શુદ્ધ આત્મા એકવાર શાની પાસેથી લક્ષમાં લઈ લીધો, પછી તેના અત્યંત પ્રેમપૂર્વક વારંવાર અંતરના અભ્યાસ વડે ઊંડો ઊતરીને જાતે સ્વાનુભવ કરવાનો છે.બસ, હવે બીજું કાંઈ પૂછ મા! મન-ઈન્દ્રિો તરફથી ઉપગને પાછો વાળીને અંદર સાયકસ્વભાવમાં જોડી દે, ને આત્મસાક્ષાત્કાર કરીને ભવપાર થઈ જા. (૫૪-૫૫ ) ચૈતન્યમય નિર્વિકલ્પ તત્ત્વને વિકલ્પથી પકડવા જઈશ તો તું થાકી જઈશ. શાંત-જ્ઞાનચેતના વડે જ તેને અનુભવમાં લે. Page #120 -------------------------------------------------------------------------- ________________ આત્મસંમેલન જીવને ન જાણે ત્યાં સુધી ભવથી ન છૂટે * जे जवि मण्णइ जीव फुडु जे पनि जीउ मुणंति । ते जिणणाहहं उत्तिया णउ संसार मुचति ॥ ५६ ॥ સ્પષ્ટ ન માને જીવને, જે નહિ જાણે જીવ; છૂટે નહિ સસારથી, ભાખે છે પ્રભુ જિન. ( ૫૬ ) પુદ્ગલથી અને પરભાવેાથી સ્પષ્ટપણે ભિન્ન એવા શુદ્ધ-જીવને જે અનુભવે છે તે શીઘ્ર મુક્તિ પામે છે—એમ આગલા દેહામાં કહ્યું; હવે અહીં કહે છે કે એવા શુદ્ધ જીવને જે નથી જાણુતા, નથી માનતા, તે જીવ સ'સારથી છૂટતા નથી. આત્મા સ્વાનુભૂતિના પ્રત્યક્ષજ્ઞાનથી જણાય તેવે છે. કેઈ કહે કે અમે વિકલ્પથી ’ તે આત્માને બરાબર જાણી લીધે છે પણ અનુભવમાં આવતા નથી ?—તા કહે છે કે તારી વાત ખારી છે; વિકલ્પથી આત્મા જાણવામાં આવે જ નહિ, જ્ઞાન અ ંતર્મુખ થઈ ને વિકલ્પથી દૂર થાય ત્યારે જ આત્મા નિયમાં આવે; ને જ્ઞાનમાં આ રીતે સાચા નિર્ણય કરે તેને આત્માને અનુભવ થાય જ. તે નિણૅય જ્ઞાનમાં થાય છે, વિકલ્પમાં નથી થતો. વિકલ્પ કરતાં નિયજ્ઞાનની તાકાત કાઈ જુદી જ છે. આવા જ્ઞાનથી આત્માને જાણીને અનુભવમાં લીધા સિવાય બીજી રીતે ભવભ્રમણમાંથી જીવના છૂટકારો ય નહિ. ૧૧૧ ખરેખર તે વિકલ્પ તે જ્ઞાન જ નથી, તેને તો અચેતન' કહ્યો છે, તેનામાં આનંદ પણ નથી;--તેનાથી આત્માના નિર્ણય કેમ થાય ? આત્માને જાણનારુ જ્ઞાન તા સ્વાનુભવની લહેરવાળુ છે, આનદરૂપ છે; તે સ્વસ`વેદનથી ‘ સીધુ ' આત્માને પ્રત્યક્ષ કરે છે. ‘ સીધુ’’એટલે વિકલ્પને વચ્ચે રહેવા દેતું નથી....સીધું આત્મામાં તન્મય થાય છે. આવા જ્ઞાન વગર મેાક્ષ થાય નહિ, 6 અહા, આત્માના પરમસ્વભાવમાં સ્થિત સતા, હથેળીમાં આત્મા બતાવે છે કે અરે જીવ! તું તે તારા હાથમાં જ છેને ? તારા આત્મા કાંઈ તારાથી દૂર નથી, તારા જ્ઞાનમાં જ તે વસી રહ્યો છે. તારા આત્મા વિકલ્પમાં નથી, દેહમાં નથી, જ્ઞાનમાં છે; ને અતર્મુખ જ્ઞાનવડે તે સતત સુલભ છે. અરે, પેાતાને આત્મા પેાતાને સુલભ ન હાય એ કેમ બને? જેનુ પ્રગટ અસ્તિત્વ છે તેની નાસ્તિ કેણુ કહે? અતસુ ખ થઈ ને પેાતાના અસ્તિત્વને માને, ને સ્વાનુભવથી જાણે ત્યારે ભવપાર પમાય છે. આવે અનુભવ કરનારા ધમી જીવા કાઈ વ્યવહારમાં ફસાયેલા હાતા નથી, બધાય વ્યવહારથી તે મુક્ત છે, છૂટા છે. અભેદ આત્મઅનુભૂતિમાં કઈ ગુણભેદ પણ નથી ત્યાં બીજા વ્યવહારના લંગરની શી વાત ! Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ ] [ યોગસાર-પ્રવચન : ૫૭ બોધ” તે બોધસ્વરૂપ આત્મામાંથી આવે છે, કોઈ રાગમાંથી કે પરમાંથી બોધ નથી આવતું. * જેમ રેતીમાં તેલ નથી પણ તલમાં તેલ છે, * જેમ ઝાંઝવામાં જળ નથી પણ સરોવરમાં જળ છે; * તેમ વાણી કે વિકલ્પમાં બોધ નથી, પણ બોધસ્વરૂપ આત્મામાં બંધ છે. જે બધથી ભરેલા ચૈતન્યસરોવરમાં ડૂબકી મારે છે તે જ આત્મબોધને પામે છે. વિકલ્પના મૃગજળમાં ગોથાં ખાય તેથી કાંઈ આત્મધ મળે નહિ. આત્મા જ્યાં છે તેમાં ઉપગને જોડવા વગર આત્મબોધ થાય નહિ ને સંસાર છૂટે નહિ. (એક શ્રોતા કહે છે:) અરે, આપ આત્માને જાણવાની વાત કરો છો, પણ બહારમાં મોંઘવારી કેટલી છે !! (ગુરુદેવ ઉત્તરમાં કહે છે.) અરે, પણ અહીં (અંદરમાં) તે સેંઘવારી છે. આત્મ સમીપમાં જ છે ને તેની અંદર એકાગ્ર થઈને જાણવા માંગે તે જાણી શકાય છે,–તેમાં કાંઈ બહારની મેંઘવારી આડી આવતી નથી. અંતરદૃષ્ટિથી જોતાં પરમાત્મતત્ત્વ સતત સુલભ છે, ચૈતન્ય “ભાવ” વડે તે તરત મળે છે; ને અત્યારે તેની પ્રાપ્તિનો સુકાળ છે.....તે સોંઘું છે....સુલભ છે. તે લેવા માટે કઈ પાસે લાચારી કરવી પડે તેવું નથી, સ્વાધીનપણે પોતાની મેળે પિતામાંથી લઈ લેવાય એવો આત્મા છે. માટે હે ભવ્ય! જે તારે ભવથી છૂટવું હોય તે, ચૈતન્યસ્વરૂપ આત્મા પ્રત્યે પરમ પ્રેમ લાવીને તેને સમજવાનો ઉત્સાહ કર, ઉદ્યમ કર. તને તે જરૂર સમજાશે ને તું જરૂર મોક્ષને પામીશ. (૫૬) જીવનું સ્વરૂપ જાણવા માટે નવ દષ્ટાંત रयण दीउ दिणयर दहिउ-दुध्धु-घीवं पाहाणु । सुण्णउ रुउ फलिहउ अगिणि णव दिळंता जाणु ।।५७।। રત્ન, દીપ, રવિ, દૂધ-દહીં-ધી, પત્થર ને હેમ, ફટિક, રજત ને અગ્નિ-નવ, જીવ જાણો તેમ. (૭) આત્માને જાણ્યા વગર ભવથી છૂટાતું નથી–એમ કહ્યું તે તે આત્માનું અસ્તિત્વ : કઈ રીતે જાણવું? તે માટે અહીં નવ દષ્ટાંત કહ્યા છે, તેના વડે હે ભવ્ય! તું આત્માને જાણ. Page #122 -------------------------------------------------------------------------- ________________ આત્મસ'એાધન · [ ૧૧૩ ૧, રત્ન : જેમ મખમલવાળી ડબ્બીમાં રહેલું રત્ન, તે ડખ્ખીથી જુદું છે, તેમ આ દેહરૂપી ડાખલીમાં રહેલું ચૈતન્યરત્ન, તે દેહથી જુદુ છે; તેને સમ્યગ્દષ્ટિ-ઝવેરી પારખી લ્યે છે. રત્નની જેમ આ ચૈતન્યરત્ન સ્વયંપ્રકાશી, ટકાઉ અને મહા મૂલ્યવાન છે; મહા--કિ`મતી રત્ન દેખીને જેમ ઝવેરીને આનંદ થાય તેમ આ અચિત્ય ચૈતન્યરત્ન તેના પારખનારને મહાન-અપૂ અતીન્દ્રિય—અન`ત આનંદ આપે છે. હે જીવ! તારામાં આવું અમૂલ્ય ચૈતન્યરત છે....તેને તું પારખી લે. જો આ ચૈતન્ય-રત્ન ન હાય તે જડ-રત્નની કિંમતને પણ કોણ જાણે ? કોહીનૂરરત્ન ગમે તેવું હાય....પણ તેને જોનારી આંખ ન હોય તે! અને આ મહારની આંખ હાય પણ અંદર જાણનારા આત્મા ન હોય તે ?-માટે સ્વ-પરપ્રકાશી આ ચૈતન્યરત્ન જ બધામાં મુખ્ય છે. આ રીતે રત્નના દૃષ્ટાંતે ચૈતન્યરત્ન એવા તારા જીવને તું જાણુ ! ર. દીપ : દીવાની જેમ આત્મા સ્વયમેવ સ્વ-પરપ્રકાશક સ્વભાવવાળા છે; જેમ દીવાને જોવા માટે બીજા દીવાની જરૂર પડતી નથી, ગમે તેવા અંધારાની વચ્ચે પણ તે દીવા જુદા દેખાઈ આવે છે, તેમ આ આત્મા એવા ચૈતન્ય-દીવા છે કે સ્વાનુભવથી તે પાતે જ પેાતાને અત્યંત સ્પષ્ટ જાણી લ્યે છે, પાતે પેાતાને જાણવા માટે કોઈ બીજાની--રાગની કે પાતાથી જુદા જ્ઞાનની તેને જરૂર પડતી નથી. જેમ દીવાના પ્રકાશમાં કાળા-ધેાળા કે સારા-ખરાબ પદાર્થા દેખાય (સાનું પણ દેખાય ને કોલસા પણ દેખાય) તાપણુ તે રાગદ્વેષ કરતા નથી કે પરરૂપે થતા નથી; તેમ આ ચૈતન્યદીવાના પ્રકાશમાં ( જ્ઞાનમાં ) અનેકવિધ પદાર્થોં દેખાય, પરભાવેા પણ દેખાય, પણ તે બધાથી તે ભિન્ન રહે છે, ને પદાર્થોને જાણતાં તેમાં કયાંય રાગદ્વેષ કરવાને તેને સ્વભાવ નથી; અનુકૂળ -પ્રતિકૂળતાના વાયરા વચ્ચે પણ ચૈતન્યદીવા કદી બૂઝાતા નથી, જડ થઈ જતે। નથી. -આવે ઝગઝગતા ચૈતન્યદીવડો તે તું જ, આત્મા જ છે-એમ તુ' જાણુ, આત્માનું અસ્તિત્વ છે તે આ જગત જણાય છે; આત્મા ન હેાય તે આ બધુ કઈ રીતે જણાય ?–શેમાં જણાય ?-કોણ જાણે? માટે જ્ઞાનપ્રકાશી એવા તારા અસ્તિત્વને નિઃશંક જાણુ. આત્માના જુઓ, દીવેા પેાતાના પ્રકાશવડે સેાનું તથા કાલસાને પ્રકાશે, ત્યાં ‘હું સાનું છુ કે હુ કેલસેા છું” એમ તે પેાતાને સેાનું કે કાલસારૂપે પ્રસિદ્ધ નથી કરતા, પણ સાનુ અને કોલસાના પ્રકાશક હું છું' એમ તે દીવા પેાતાને પ્રકાશ-સ્વભાવરૂપે પ્રસિદ્ધ કરે છે; તેમ ચૈતન્યદીવા પેાતાના જ્ઞાનપ્રકાશવડે શરીર વગેરેને જાણે, ત્યાં ‘હું શરીર છુ’ એમ તે પેાતાને પરજ્ઞેયરૂપે નથી માનતે, પણુ ‘શરીર વગેરેને જાણનારા હું છું ? એમ આત્મા પેતે પેાતાને જ્ઞાનસ્વરૂપે પ્રસિદ્ધ કરે છે....આ રીતે પરથી ભિન્ન પેાતાના જ્ઞાનસ્વરૂપને તન્મયપણે, દીવાના દૃષ્ટાંતે તું જાણુ, . સ. ૧૫ Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ 1 [ ગસાર-પ્રવચન : પ૭ ૩. દિનકર-સ) : જેમ પ્રકાશ અને પ્રતાપ દ્વારા સૂર્યનું અસ્તિત્વ પ્રસિદ્ધ થાય છે, તેમ ચૈતન્યપ્રભુ સૂર્ય સમાન પ્રકાશવાન અને પ્રતાપવાન છે, તેના પ્રતાપથી આ બધું શોભે છે. ચૈતન્યસૂર્યનું અસ્તિત્વ ન હોય તે શરીર કે સમવસરણ કાંઈ શોભે નહીં...બધું શૂન્ય લાગે. વળી બહારના સૂર્ય કરતાંય આ ચૈતન્યસૂર્યની વિશેષતા જાણે કે, તે સૂર્ય તે ઘણું જ ઓછા મર્યાદિત વિસ્તારને જ પ્રકાશે છે, તે કાંઈ સમસ્ત કાલેકને પ્રકાશી શકો નથી, ત્યારે આ ચૈતન્યસૂર્ય તે અનંત ચત કિરણે વડે સમસ્ત કાલેકને એક સાથે પ્રકાશવાની તાકાત ધરાવે છે. સૂર્ય ઉકળાટ આપે છે, આ ચૈતન્યસૂર્ય પરમ શાંતિ આપે છે. જડ-સૂર્ય તે સામું જેનારને કલેશ આપે છે, આ ચૈતન્યસૂર્ય તે તેની સન્મુખ દેખનારને મહા આનંદ આપે છે. આ જ્ઞાનપ્રકાશસૂર્ય તારો આત્મા ઝળકી રહ્યો છે... તેને તું જાણ. શ્રી કુંદકુંદસ્વામીએ પ્રવચનસારમાં આત્માના સુખસ્વભાવની પુષ્ટિ સૂર્યના તે કરી છે– જયમ આભમાં સ્વયમેવ ભાસ્કર ઉષ્ણ, દેવ, પ્રકાશ છે; સ્વયમેવ લોકે સિદ્ધ પણ ત્યમ જ્ઞાન, સુખ ને દેવ છે. (૬૮) –તારા આત્માને પણ તું એ જ સિદ્ધસમાન જાણ. ૪. દૂધ-દહીંમાં ઘી : જેમ ઘી દૂધ-દહીંમાં જ છે, તેમ આ આત્માના સ્વભાવમાં જ પરમાત્મપણું શક્તિરૂપે છે, તેને શ્રદ્ધા વડે જમાવતાં ને ધ્યાન વડે વલોવતાં તેમાંથી જ કેવળજ્ઞાન અને સિદ્ધદશારૂપી થી નીકળે છે. આ રીતે ઘીના દષ્ટાંતે તારા આત્મામાં રહેલી પરમાત્મશક્તિને જાણ પ. પાષાણુ : પાષાણને છેતરતાં તે પોતે જ પરમાત્માની મૂતિ બની જાય છે, તેમ શ્રદ્ધા અને ભેદ જ્ઞાનના તીક્ષણ ટાંકણા ( પ્રજ્ઞાછીણી) વડે ચૈતન્યપહાડને કેતરીને તેમાંથી દ્રવ્યકર્મ–ભાવકર્મ-નોકમરૂપ વધારાના ભાગને કાઢી નાંખે તે અંદરથી આત્મા પોતે જ પરમાત્મરૂપે પ્રગટે છે; તે પરમાત્મપણું ક્યાંય બહારથી નથી આવતું. જુઓને, ઈન્દ્રગિરિમાં પહાડમાંથી જ કેવા અદ્ભુત બાહુબલી ભગવાન પ્રગટયા છે, તેમ આ ચૈતન્યપહાડને કરતાં તેમાંથી જ પરમાત્મદશા પ્રગટે છે. આવા તારા આત્માને હે ભવ્ય! તું જાણ. Page #124 -------------------------------------------------------------------------- ________________ આત્મસંબોધન | ( ૧૧૫ ૬. સુવર્ણ: જેમ સુવર્ણ પાષાણમાં જ શુદ્ધ સેનું રહેલું છે, તે જ પ્રવેગ વડે તેમાંથી નીકળે છે, તેમ સંસારી આત્મામાં શુદ્ધજીવસ્વભાવ રહેલું છે, ધ્યાન અગ્નિ વડે કષાયકલંકને ભસ્મ કરતાં તે પોતે જ શુદ્ધ પરમાત્મા બની જાય છે. –આમ સે ટચના સોના જે શુદ્ધ આત્મસ્વભાવ તારામાં છે. તેને તું જાણુ. ૭. રૂપું : ચંદી...બીજા સાથે રહેવા છતાં પિતાના ઉજળા સફેદ ચમકદાર સ્વભાવને છોડતી નથી, તેમ આત્મા શરીર-કર્મ વગેરેના સંગ વચ્ચે રહેવા છતાં ચૈતન્ય ચમકને છોડતું નથી–એમ જાણવું. ૮, સફટિક : જેમ સફટિક નિર્મળ અને ઉજજવળ પરિણમનશીલ છે તેમાં લાલ-પીળા પદાર્થોની ઝાંઈ દેખાય છે તે ખરેખર તે તેની સ્વચ્છતાનું પરિણમન છે, કાંઈ લાલ-પીળા પદાથે તેમાં પેસી ગયા નથી, તેમ નિર્મળ–ચૈતન્યસ્વરૂપ સ્ફટિક આત્મા, તે જ્ઞાનરૂપે પરિણમનાર છે; તેના જ્ઞાનમાં પર પદાર્થો કે પરભાવો જણાય છે, ત્યાં ખરેખર જ્ઞાનચેતના તે-રૂપે થઈ ગઈ નથી, જ્ઞાનચેતના તે તેનાથી જુદી, નિર્મળરૂપ પરિણમે છે. આમ સ્ફટિક જેવો ઉજજવળ અને સ્વ-પર પ્રકાશક ચેતના સ્વરૂપ આત્મા છે. તેને તું જાણુ. ૯. અગ્નિ : જેમ અગ્નિ સ્વયમેવ ઉષ્ણ છે, તેની ઉષ્ણતા કયાંય બહારથી નથી આવતી, તેમ ભગવાન આત્મા સ્વયમેવ જ્ઞાન ને સુખ છે, તેનું જ્ઞાન કે સુખ બહારના કોઈ પદાર્થમાંથી આવતું નથી. જેમ અગ્નિમાં જીવાત લાગતી નથી તેમ ચૈતન્યત આત્મામાં રાગ-દ્વેષરૂપ જીવાત લાગતી નથી; અગ્નિમાં પાચક–પ્રકાશક ને દાહક એવા ત્રણ ગુણો છે, તેમ ચૈતન્યત ભગવાન આત્મા શ્રદ્ધાળુણ વડે આખા પરમાત્મસ્વભાવને સ્વીકારોને પચાવે છે, જ્ઞાનગુણુ વડે તે સ્વ-પરને પ્રકાશે છે, ને ચારિત્રની એકાગ્રતાના તાપ વડે ક્રોધાદિ કષાયને બાળીને ભસ્મ કરે છે. આવા શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્રસમ્પન્ન અને પરમાથી રહિત આત્મા તું પોતે જ છે....એમ અગ્નિના દષ્ટાન્ત જાણુ. સામાન્ય લેકો પણ સૂર્ય, દૂધ-દહીં-ઘી, દીવો વગેરેને જાણે છે તેમજ તેનું-રૂપુંરન વગેરેમાં મોહ પામે છે, તેથી તે સોનુ-રૂપું–ર–ઘી–દી–રફટિક-સૂર્ય—પત્થર અને અગ્નિ –એમ નવ પ્રકારનાં લેકપ્રસિદ્ધ તથા કિંમતી પદાર્થોના દાતે આત્માને મહિમા અને સ્વરૂપ બતાવીને તેને અનુભવ કરવાનું કહ્યું. આ રીતે આ નવ દષ્ટાન્ત વડે જીવનું સ્વરૂપ જાણવું; તેમજ લીંડીપીપરમાં તીખાશ, ચણામાં મીઠાશ, દર્પણમાં સ્વચ્છતા બકરાંના ટોળા વચ્ચે સિંહનું બચ્ચું, નાનકડા ઇંડાંમાંથી પચરંગી મેર વગેરે બીજા પણ અનેક, આત્માની ઉત્તમતાના સૂચક દૃષ્ટાન્ત વડે, આત્માના અસ્તિત્વને તેમજ તેના અચિંત્ય સ્વભાવને નિર્ણય કરે, અને પિતામાં જ તેના દઢ શ્રદ્ધા-જ્ઞાન-અનુભવ કરવા, તે સંસારમાંથી છૂટવાનું કારણ છે. માટે હે ભવ્ય! જે દષ્ટાન્તથી તને સમજાય તે રીતે તું આત્માને ઓળખ. Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ ] ગાર-પ્રવચન : ૫૮-૫૯ [ આ પદાર્થોના દષ્ટાન્તની જેમ, તીર્થંકરાદિ મહા પુરુષોના જીવનચરિત્ર દ્વારા પણ આત્માને સમજ. મહાપુરુષનું જીવન એમ બતાવે છે કે આત્મામાં પરમાત્માપણું છે, તેને ઓળખીને તે પિતે પરભાવેને તેડીને પરમાત્મા થઈ શકે છે. ] (૫૭) આકાશના દુષ્ટાન્ત શુદ્ધજીવની સમજણ देहादिउ जो परु मुणइ जेहउ सुण्णु अयासु । सो लहु पावइ बंभु पर केवल करइ पयासु ॥ ५८ ॥ जेहउ सुद्ध अयासु जिय तेहउ अप्पा वुत्तु । आयासु वि जडु जाणि जिय अप्पा चेयणु वंतु ।। ५६ ॥ દેહાદિકને પર ગણે, જેમ “શૂન્ય’ આકાશ; તો પામે પર બ્રહ્મ ઝટ, કેવળ કરે પ્રકાશ. (૫૮) જેમ “શુદ્ધ”—આકાશ છે, તેમ શુદ્ધ છે જીવ; જડરૂપ જાણો વ્યોમને, ચિત લક્ષણ છવ. (૫૯) ઉપર નવ દુષ્ટતે કહ્યા, હવે આ બે દેહામાં આકાશના દષ્ટાંતે શુદ્ધજીવનું સ્વરૂપ સમજાવે છે. પ્રથમ દોહામાં આકાશની “શૂન્યતાનું ઉદાહરણ છે ને બીજા દેહામાં આકાશની “શુદ્ધતાનું ઉદાહરણ છે. આકાશ જડ-અચેતન છે, આત્મા ચેતન છે, પણ શુદ્ધતા માટે અહીં તેનું દષ્ટાંત છે. “ આત્મા આકાશ જેવો છે” –એટલે કાંઈ આકાશ જે તે જડ નથી પણ આકાશની જેમ પરથી અલિપ્ત, શુદ્ધ તથા બીજાના આધાર વગરને પોતે પિતામાં રહેલું છે, આકાશ ક્ષેત્રથી મે-મહિમાવંત છે ને આત્મા....જ્ઞાનથી મોટો મહિમાવંત છે. અનંત.. અનંત...અનંત....જેની અનંતતાનો કોઈ પાર નથી એવા અલકાકાશમાં એકલા આકાશ પિતે સિવાય બીજું કાંઈ રહેલું નથી, શૂન્ય છે, તેમ જ્ઞાનાદિ અનંત-અનંત ગુણોથી ભરેલે મહાન આત્મા.....પોતે એકલે પિતામાં રહેલું છે, તેના સ્વભાવમાં કઈ પરભાવનો કે પર પદાર્થને પ્રવેશ નથી, દેહ પણ તેનાથી ભિન્ન છે, ને કર્મ પણ ભિન્ન છે, -આવા શુદ્ધ આત્માને હે જીવ! તું જાણ. Page #126 -------------------------------------------------------------------------- ________________ આત્મસંબોધન ? " { ૧૧૭ વિચારથી પણ જેને પાર ન પમાય એવું ચારે બાજુ –ઉપર નીચે સર્વત્ર પથરાયેલું અનંત... અનંત....અનંત આકાશ, તેની વિશાળતાની શી વાત!...પછી શું ? કે આકાશ....! ..પછી?....આકાશ....બસ, આકાશ, આકાશ ને આકાશ..... એને ક્યાંય છેડે નથી; એવા અનંત આકાશને પણ જાણી લેનારો આત્મા...સર્વજ્ઞસ્વભાવી છે. આકાશ સર્વત્ર સ્વભાવી છે, આત્મા “સર્વજ્ઞ” સ્વભાવી છે તેના જ્ઞાનના ગંભીર મહિનાની શી વાત! હે આત્મા ! આવા મહિમાવંત જ્ઞાનસ્વરૂપ તે પોતે જ છે....એમ તું પોતાના મહાન સ્વભાવને જાણ..તે શીધ્ર કેવળજ્ઞાન અને મોક્ષને પામીશ. જેમ આકાશમાં અનંત પદાર્થો અવકાશ પામીને રહેલા છે એમ છતાં આકાશ તે બધાથી અલિપ્ત, પિતે પિતામાં જ સ્થિર છે, તેમ સર્વજ્ઞસ્વભાવી આત્મામાં રેયપણે અનંત પદાર્થો પ્રતિભાસે છે છતાં આત્મા તે બધાયથી અલિપ્ત-જુદો પોતે પોતાના જ્ઞાનસ્વભાવમાં જ રહેલો છે. જેમ અરૂપી આકાશમાં ચિત્રામણ હતાં નથી તેમ ચૈતન્યઆકાશમાં રાગ-દ્વેષનાં કે શરીરનાં ચિત્રામણ નથી; તે શુદ્ધ-અરૂપી જ્ઞાનરૂપ છે.... રંગ અને રાગ બંનેથી પાર છે...કષાયના લેપડા જ્ઞાયક તત્વમાં નથી. જેમ કેઈ પણ શસ્ત્રવડે આકાશના કટકા થઈ શકતા નથી, તેમ કોઈ પણ શસ્ત્રવડે આત્માનું છેદન થઈ શકતું નથી. અસ્તિત્વ, વસ્તુવ, દ્રવત્વ, પ્રદેશવત્વ, પ્રમેયત્વ અગુરુલઘુત્વ, તેમજ અમૂર્ત પણું વગેરે ગુણે તે આકાશમાં અને જીવમાં બંનેમાં છે; પણ જ્ઞાન-દર્શન સુખવીર્ય-આનંદનું વેદન ઇત્યાદિ જીવના વિશેષ ગુણે છે, તે આકાશમાં નથી; જીવનું અસ્તિત્વ ચેતનરૂપ છે, આકાશનું અસ્તિત્વ જડરૂપ છે; જીવના ગુણ-પ -પ્રદેશે બધુંય ચેતનરૂપ છે, આકાશના ગુણ-પર્યા-પ્રદેશે બધું અચેતન છે. આત્મા અને આકાશ બંને પોતપોતાના સ્વભાવથી “શુદ્ધ” છે, છતાં આકાશ પોતે પોતાનું ધ્યાન કરી શકતું નથી કેમકે તે અચેતન છે, આત્મા ચેતનરૂપ સ્વસંવેદ્ય હેવાથી પિોતે પોતાનું ધ્યાન કરી શકે છે, તે પોતે પોતાના મહાન શુદ્ધસ્વભાવનું ધ્યાન કરીને પરમાત્મા થાય છે ને કાલકને પ્રકાશે છે. આકાશ કાલેલકમાં વ્યાપક છે પણ તેનું તે પ્રકાશક નથી; આત્મા કાલકને પ્રકાશક છે પણ તેમાં તે વ્યાપક નથી. એક “સ–ગત” છે, બીજે “સર્વજ્ઞ છે; પોતપોતાના સ્વભાવમાં બંને મહાન છે; પણ બંનેની મહાનતાને જાણનારો આત્મા છે તેથી આભા જ મુખ્ય છે. આકાશ તે પોતાની મહાનતાનેય નથી જાણતું ને પરને પણ નથી જાણતું. આકાશને તે પર્યાયમાં અશુદ્ધતા-રાગાદિ નથી; આત્માને પર્યાયમાં રાગાદિ અશુદ્ધતા છે, તે પોતે પોતાના શુદ્ધસ્વરૂપના ધ્યાનવડે અશુદ્ધતા મટાડને શુદ્ધ થાય છે. પોતે પિતાનું જ્ઞાન-ધ્યાન કરવારૂપ સ્વસંવેદન શક્તિ આત્મા સિવાય બીજા કોઈમાં નથી, અને જ્ઞાની તે સ્વસંવેદનશક્તિને બલીને મોક્ષને સાધે છે. અરૂપી આકાશ અલિપ્ત છે.......અગ્નિના ભડકાથી તે બળતું નથી કે પાણીના ધોધથી તે ભીંજાતું નથી, તેમ મહાન શાયતત્વ એવું અલિપ્ત છે કે કોઇના ભડકામાં Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ ] [ગસાર-પ્રવચનઃ ૬૦-૬૧ તે બળતું નથી કે રાગના રસમાં તે ઓગળી જતું નથી, પરભાવથી અલિપ્ત એવા આ જ્ઞાયકતત્વની અનુભૂતિમાં ક્રોધ-રાગ વગેરેને પ્રવેશ નથી. આહા, આવા શાંત મહાન તત્ત્વને પોતામાં એકવાર દેખ તે ખરે!....તે તું પોતે જ છો. આ રીતે શુદ્ધ અને ક્ષેત્રથી મહાન એવા આકાશદ્રવ્યને દાખલે આપીને, ચેતનસ્વરૂપે મહાન અને શુદ્ધ એવા આભદ્રવ્યનું સ્વરૂપ સમજાવ્યું; આવા પરમસ્વભાવી તારા શુદ્ધાત્માને અંતરમાં જાણીને તેને ધ્યાવ....એટલે કેવળજ્ઞાન-પ્રકાશ પ્રગટ થશે ને તું પતે પરમ-બ્રહ્મ પરમાત્મા બની જઈશ. [ ૫૮-૫૯] અશરીર આત્માને શરીરમાં જન્મવું તે શરમની વાત છે णासग्गिं अभिंतरहं जे जोवहिं असरीरु । बाहुडि जम्मि ण संभवहिं पिवहिं ण जणणी-खीरु ॥६०॥ असरीरु वि सुसरीरु मुरिण इहु सरीरु जडु जागि । मिच्छा-मोहु परिच्चयहि मुत्ति रिणयं वि रण माणि ।। ६१ ॥ ધ્યાનવડે અત્યંતરે દેખે જે અશરીર; શરમજનક જન્મે ટળે, પીએ ન જનની-ક્ષીર. (૬) તન-વિરહિત ચૈતન્યતન, પુદ્ગલ–તન જડ જાણ; મિથ્યા દૂર કરી, તન પણ મારું ન માન. (૬૧) “નાશાગ્રષ્ટિ” એટલે કે અંતર્મુખ દષ્ટિ કરીને શરીર વગરના સુંદર આત્માને જે દેખે છે તે જીવ, શરમજનક શરીરથી છૂટીને સાક્ષાત્ અશરીરી થઈ જશે, પછી માતાનાં દૂધ તેને પીવા નહીં પડે. ચેતનપ્રભુએ શરીરને ધારણ કરી-કરીને અનંતા સ્વયંભૂદરિયા ભરાય એટલા માતાના દૂધ પીધા, -હવે ભેદજ્ઞાન વડે શરીર વગરના ચૈતન્યરૂપને ધાવીને –ધ્યાવીને તેના આનંદરસનું પાન કરતા-કરતે જીવ મેક્ષમાં જશે, તે ફરીને કદી શરીરમાં નહીં આવે ને માતાનું દૂધ નહીં પીએ. - બાપુ! આ પુદ્ગલનું શરીર તે લજજાજનક છે, તે શરીરથી રહિત એવું અશરીરીપણું તે જ તારું સુંદર શરીર છે ને તેમાં જ તારી શોભા છે. આવા સુંદર–અતીન્દ્રિય-ચૈતન્ય શરીરને તું પિતાનું જાણ, ને પુદ્ગલના પિંડલાને મેહ છોડ....આ શરીરને પણ પિતાનું Page #128 -------------------------------------------------------------------------- ________________ આત્મસંબોધન ] { ૧૧૯ [A] આ સ્થાનવડે અત્યંતરે ન દેખે જે અશરીર, શરમજનક જન્મો ટળે છે ( પીએ ન જનની ક્ષીર. ન માન. ભાઈ, તું પરમાત્મા જે મોટો...ને આ હાડકાં–ચામડાંના શરીરમાં મો..તે શરમની વાત છે. જેમ રાજા થઈને ઉકરડામાં આળોટે તે શોભે નહિ, તેમ ચેતન્ય-રાજાને આ શરીરમાં અવતરવું ને તેની વચ્ચે રહેવું તે શેભાની વાત નથી, તેનાથી ભિન્ન આત્માને “નાશાગ્રષ્ટિ થી ધ્યાવ...તેમાં તારી શોભા છે. અહીં “નાશાગ્રદષ્ટિ' કહેતાં કાંઈ નાકના ટેરવા સામે નજર નથી કરવી, પણ અંતર્મુખ-સ્વરૂપમાં હળતી દષ્ટિથી આત્માને ધ્યાવવાની વાત છે. આત્માને અગ્ર–મુખ્ય કરીને ધાવતાં તું સર્વોત્કૃષ્ટ સિદ્ધપદને પામીશ. અહા, આત્મા તે પરમાત્મા થઈને સિદ્ધપદ પામે–એના જેવી આબરૂમેટાઈ-ભા જગતમાં બીજી કઈ છે? જડ-શરીર વગરને “અશરીરી” ને કેવળજ્ઞાનરૂપ શરીરવાળા “સુ-શરીરી' એ આત્મા, તું પોતે સુખસમૃદ્ધિથી ભરપૂર છે, પછી જડ-પુદ્ગલના ઢગલામાં સુખ ધિવાના ફાંફાં શા માટે મારે છે! અંતરમાં નજર કરીને આત્માને દેખતાં તને આ શરીરને મેહ છૂટી જશે....તારા જન્મમરણ મટી જશે....ને અશરીરી સિદ્ધપદ પ્રગટી જશે. ગુરુ ને શિષ્ય, સેવ્ય ને સેવક, એ બધું આત્મામાં સમાઈ જાય છે; આત્મા સેવ્ય-ગુરુ, ને પર્યાય તેની સેવક-શિષ્ય, તે અંતર્મુખ થઈને દ્રવ્યનું બહુમાન કરે છે, તે જ પરમાર્થ ગુરુવિનય છે. સેવ્ય ને સેવક અભેદ થયા તે મોક્ષને માર્ગ છે. એક જ આત્મામાં દ્રવ્ય–ગુરુ ને પર્યાય-શિષ્ય,–તે બંનેને નામશેદે ભેદ છે, લક્ષણભેદે ભેદ છે, ભાવભેદે ભેદ છે ને પ્રદેશભેદે અભેદ છે. આત્મામાં બે ધર્મ– એક દ્રવ્યત્વધર્મ, બીજે પર્યાયત્વધર્મ બંને ધર્મ આત્મામાં છે. દ્રવ્યથી ત્રિકાળ, પર્યાયથી ક્ષણિક; તે પયય દ્રવ્યને આધાર કર્યો છે એટલે દ્રવ્ય તે “ગુરુ છે, તે ગુરુના આધાર વગર જ્ઞાનપર્યાય ન થાય.-આમ જાણું અંતરમાં પર્યાયને એકાગ્ર કરીને શુદ્ધ આત્માને ધ્યાવતાં-ધ્યાવતાં આત્મા મોક્ષ પામે છે, પછી તેને માતાનાં ધાવણ ધાવવાનું છૂટી જાય છે, તે અશરીરી પરમાત્મા થઈને સદાય પરમ આનંદને ધાવે છે ધ્યાવે છે–અનુભવે છે. Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ ] [ ગસાર-પ્રવચન : ૬૦-૬૧ આ રીતે મુમુક્ષુ જીવ અશરીરી થવા માટે, બાહ્યસંગ તેમજ બાહ્યભાવથી નિવૃત્ત થઈને, એકાંતમાં ચૈતન્યશરીરી આત્માના ધ્યાનના અભ્યાસ વડે આત્માને સાધે છે, દુનિયાના પ્રપંચમાં કે દેહના મેહમાં રેકતે નથી; પરસંગ રહિત અસંગ, એવા આત્માનો ભંગ કરીને, એકાન્ત–શાંત ચૈતન્યગુફામાં બેસીને આત્માના આનંદને ધ્યાવતો ધ્યાવતે તે મેક્ષને સાધે છે. અશરીરી” હોવા છતાં આત્મા કાંઈ સર્વથા કાયા વગરનો નથી; તે અસંખ્યચૈતન્યપ્રદેશના સમૂહરૂપ “અસ્તિકાય” વાળે છે. ચૈતન્યભાવથી ભરપૂર અસંખ્યપ્રદેશી અસ્તિત્વ તે જ તેની સુંદર કાયા છે. જડ-કાયામાં તે હાડ-માંસ-વિષ્ટ ભર્યા છે, તેમાં કાંઈ સુંદરતા નથી, આ સુ-શરીર ચેતન્યાયામાં તે સુખ-શાંતિ ને આનંદ ભર્યા છે, તેથી તે સુંદર છે. આવા સુંદર ચૈતન્યશરીરને પિતાનું સ્વરૂપ જાણું, ને કાયાની માયા છોડ.... તે તું મેક્ષને પામીશ. કાયાની વિસારી માયા...સ્વરૂપે સમાયા એવા.... નિગ્રંથને પંથ ભવ–અંતનો ઉપાય છે.” શરીરરૂપે જ જે પિતાને માને તે તેની મમતા કેમ છોડે ? જેમ પીંજરામાં પૂરાયેલે પિોપટ પીંજરાથી જુદો છે, પીંજવું પડ્યું રહેશે ને પોપટ ઊડી જશે....તેમ આ દેહરૂપી પીંજરે પૂરાયેલો ચૈતન્ય-પોપટ, તે દેહથી ભિન્ન છે, પણ દેહને જ પોતાનું સ્વરૂપ સમજીને તેની મમતામાં રોકાઈ ગયા છે. દેહથી ભિન્ન ચિતન્યસ્વરૂપ પિતાને જાણીને તેમાં ઉપગ જોડે તો દેહ પીંજરાથી છૂટી, મુક્તવિહારી થઈમેક્ષમાં ચાલ્યો જાય આ રીતે સમ્યગ્દષ્ટિ જીવ દેહથી ભિન્ન આત્માને જ સુંદર સમજીને, તેની અંતર્મુખ ભાવના વડે અશરીરી-સિદ્ધપદને સાધે છે, અને મિથ્યાદષ્ટિ જીવ દેહને પિતાને માનીને તેની સેવા-મમતા કર્યા કરે છે. અરેરે, ચૈતન્યપ્રભુ પિતાને ભૂલીને પુગલશરીરના પિષણમાં ને તેની સેવામાં રોકાઈ ગયે. પુદ્ગલના પિંડરૂપ આ શરીર, તેની રચના કઈ જ નથી કરી, તે તે જડની રચના છે. ભાઈ દેવનું દિવ્ય શરીર પણ જડ છે ને તીર્થકરેનું પરમઔદારિક શરીર તે પણ જડ–પુદ્ગલનું બનેલું છે, તેને અહીં સુ-શરીર ” નથી કહેતાં, તે તારું નથી ને તેમાં સુખ પણ નથી. સુખથી ભરેલું ચૈતન્યરૂપ સ્વશરીર તેને જ “સુશરીર” કહીએ છીએ....તે આનંદમય સુશરીરમાં રાગ -દ્વેષને રોગ કેવા કષાયના કણિયા તેમાં સમાય નહિ. આવા અતીન્દ્રિય આનંદથી ભરેલો પિતાને આત્મા છે, તેને જાણીને સેવા કર તે સુખી થઈશને શરમજનક જન્મથી છૂટીને મેક્ષને પામીશ. | [ ૬૦-૬૧ ] Page #130 -------------------------------------------------------------------------- ________________ આત્મસંબંધન ] [ ૧૨૧ આત્મજ્ઞાનનું ઉત્તમ ફળ : કેવળજ્ઞાન ને શાશ્વત સુખ अप्पइ अप्पु मुणंतयहं कि हा फलु होइ । केवलणाण वि परिणवइ सासय-सुक्खु लहेइ ॥६२॥ जे परभाव चएवि मुणि अप्पा अप्प मुणंति । केवलणाण-सरुव लइ ते संसारु मुचंति ॥६३॥ નિજને નિજથી જાણતાં, શું ફળ પ્રાપ્ત ન થાય? પ્રગટે કેવળજ્ઞાન ને શાશ્વત સુખ પમાય. (૬૨) જે પરભાવ તજી મુનિ જાણે આપથી આપ; કેવળજ્ઞાન–સ્વરૂપ લહી, નાશ કરે ભવ તાપ. (૬૩) આત્મા કેમ જણાય?–બંને દેહામાં કહ્યું છે કે આત્મા આત્માથી જણાય; ઈન્દ્રિયથી કે રાગથી આત્મા ન જણાય; આત્મા પોતે જ અંતર્મુખ સ્વસંવેદન વડે આત્માને જાણે છે. આ રીતે આત્માને જાણતાં કેવળજ્ઞાન અને શાશ્વત સુખ પણ પમાય છે, તે બીજું કયું ફળ ન થાય? આત્માને આત્માથી જાણતાં અત્યારે જ અતીન્દ્રિય આનંદના વેદન સહિત સમ્યગ્દર્શન ને સમ્યજ્ઞાન થાય છે. આત્માને જાણનારા મુનિવરે સમસ્ત પરભાવ છોડીને કેવળજ્ઞાનસ્વરૂપને પામે છે ને સંસાર છોડીને મિક્ષમાં જાય છે. = == uinen Silhill. : - 1 આત્મજ્ઞાનને મહિમા અપાર છે. આત્માને કઈ રીતે જાણો ને તેનું ફળ કેવું મહાન છે! તે અહીં બતાવ્યું. જુઓ, પુણ્ય-રાગથી આત્મા જણાય એમ નથી કહ્યું, તથા આત્માને જાણવાના ફળમાં સ્વર્ગાદિ મળે –એમ ન કહ્યું, –એ તે પુણ્યનું ફળ છે; આત્મજ્ઞાનથી તે કેવળજ્ઞાન અને શાશ્વત સુખ મળે છે, મેક્ષ મળે છે. તારે સુખ જોઈતું આ. ૧૬ Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ ] [ સાર-પ્રવચન : ૬૨-૬૩ હોય તે, બીજા કેઈની આશા-અપેક્ષા રાખ્યા વગર, આત્માથી જ આત્માને જાણ. આત્મામાં પિતામાં એવી અચિંત્ય તાકાત છે કે પોતે જ પોતાને સ્વાનુભવથી જાણી લે. એમાં કોઈ બીજાની જરૂર પડતી નથી...ને એનું ફળ ઘણું મહાન છે. અહા, જેના ફળમાં આત્મા પોતે પરમાત્મા થઈ જાય –તે આત્મજ્ઞાનની શી વાત ! સમ્યગ્દર્શનાદિ તે અત્યારે જ આત્માને જાણતાં વેંત થઈ જાય છે, ને તેના ઉત્કૃષ્ટ ફળમાં કેવળજ્ઞાન તથા મોક્ષસુખ પમાય છે. સમ્યગ્દર્શનથી માંડીને મોક્ષ સુધીના બધાય આનંદદાયક ફળ આત્મજ્ઞાન વડે પમાય છે. જેઓ સિદ્ધ થયા છે તે બધાય આત્મજ્ઞાન વડે જ સિદ્ધ થયા છે. જેણે આત્મા જાણે તેણે બારગ જાણ્યા; જેણે આત્મા જાયે તેણે સર્વ જાણ્યું. હે ભાઈ, આત્માને જાણવા માટે તારા ઉપગને આત્મામાં જડ....તક્ષણ અપૂર્વ આનંદ સહિત તને આત્મા અનુભવમાં આવશે. આ “ગસાર” –શાસ્ત્ર ભેગીન્દુમુનિએ રચ્યું છે; તેઓ નામથી પણ યોગી છે ને ભાવથી પણ યોગી છે...“ગ”—ને આત્મામાં જોડીને સિદ્ધ જેવા આત્મઆનંદમાં ઝૂલતા-ઝૂલતા મેક્ષમાં જઈ રહ્યા છે...ને ભવ્યજીને પણ “આત્મ-યેગ” ની સારભૂત વાત બતાવી રહ્યા છે. ઉપગને આત્મામાં જે તે યોગ-સાર” છે, તે મોક્ષમાર્ગ છે. ઉપગને આત્મામાં જેડીને આત્માને જાણતાં જે મહા આનંદ થાય છે–તેની શી વાત ! તે આનંદ પાસે ઇન્દ્રપદ કે ચક્રવતી પદના વૈભવની ગણતરી કાંઈ નથી. તે ઈન્દ્રપદને કે ચક્રવર્તી પદને અમે આત્મજ્ઞાનનું ફળ નથી કહેતા, –અરે, એ તે રાગનું-વિકારનું ફળ છે. આત્મજ્ઞાનનું ફળ તે અતીન્દ્રિય જ્ઞાન-આનંદરૂપે આત્મામાં જ સમાય છે, બહારમાં નથી આવતું. આવું આત્મજ્ઞાન અને અતીન્દ્રિયઆનંદનું વેદન ગૃહસ્થપણામાંય ધર્મીને થાય છે. અહા, જેના પેટમાં પરમાત્મા બેઠા છે એવા આત્માને અંતરદષ્ટિથી દેખતાં, જગતમાં એવું કયું ફળ છે કે જેની પ્રાપ્તિ ન થાય? જ્યાં પરમાત્મા પિતે મળ્યા ત્યાં બીજું શું બાકી રહ્યું! જેના ફળમાં સાધ્ય -સિદ્ધદશા થાય તેના ફળમાં સાધકદશા (રત્નત્રય) તે પહેલાં જ થઈ જાય છે. સમ્યગ્દર્શનથી માંડીને સિદ્ધપદ તે બધુંય આત્માના જ્ઞાનથી પમાય છે. અહો, આત્મજ્ઞાનને આવો અપાર મહિમા જાણીને હે જીવ! તું તેનો ઉલલાસ કર...કે કેવળજ્ઞાન ને મેક્ષફળ હું મારા આત્માને જાણીને શીધ્ર પ્રાપ્ત કરીશ. આત્મસ્વભાવ પ્રત્યે ઉલ્લસિત વીર્યવાળે જીવ મેક્ષને અધિકારી છે. અહા, પરમ ચૈતન્યતત્વના અનુભવનું ફળ તો કોઈ મહાન–અલૌકિક જ હોય ને? આવું ફળ સાંભળતાં જ મુમુક્ષુછવને અનુભવને મહાન ઉત્સાહ જાગે છે. અતરમાં જ્યાં પોતાના સ્વભાવને દેખ્યો કે તરત મને મોક્ષને વીલાસ થાય છે ને નિઃશંક-નિર્ણય થઈ જાય છે કે હવે આ સ્વભાવમાંથી કેવળજ્ઞાન અને અનંતસુખ થશે. બસ, પિતાના મેક્ષને એણે નજરે દેખી લીધે...શ્રદ્ધાઅપેક્ષાએ તે મોક્ષ થઈ ગયે. એને કઈ પ્રદેશ રાગને રસ ન રહ્યો. આનંદમય પગલે તે સર્વજ્ઞપદને Page #132 -------------------------------------------------------------------------- ________________ આત્મસંબંધન ] [ ૧૨૩ તથા સિદ્ધપદને વરવા ચાલ્યા...તેની પરિણતિ હવે કયાંય અટકશે નહિ....અપ્રતિહતપણે આગળ વધતી કેવળજ્ઞાન લેશે. આત્માની વાત બહુ ઊંડી છે–ભાઈ! એકવાર તું અંદર ઉતરી અનુભવ કરીને જો તે એની પરમ ગંભીરતાની તને ખબર પડે !–બાકી ઉપર–ઉપરથી એના અપાર મહિમાનો ખ્યાલ આવે તેમ નથી. આવા આત્માના અનુભવને રસ જાગે ત્યાં તે મોહ તૂટવા માંડે, બધાય અશુભ કમેને રસ ઘટીને અનંતમા ભાગને થઈ જાય, ને શુભપ્રકૃતિઓને રસ વધી જાય. હજી તે જેની રુચિનું આવું ફળ, તેના અનુભવની શી વાત? આત્મઅનુભવનું જોર અલ્પકાળમાં બધા કર્મોને સાફ કરીને આત્માને મોક્ષપુરીમાં પહોંચાડી દે છે. –આવું મહામંગળ આત્મઅનુભવનું ફળ છે. આત્મજ્ઞાનીને માટે આ બધું સુગમ છે. કેઈ આત્મજ્ઞાની મુનિ બેઠા હોય ને કઈ દુષ્ટ-વેરી તેમને ઉપાડીને સમુદ્રમાં ડૂબાડે..ત્યાં મુનિ તે ધ્યાન વડે અંદર ચૈતન્યસમુદ્રમાં ડૂબકી લગાવે ને શુકલધ્યાનની શ્રેણી વડે કેવળજ્ઞાન પ્રગટાવીને મેક્ષમાં ચાલ્યા જાય.... આત્મા જાય ઉપર-મેક્ષમાં, ને દેહ જાય નીચે-દરિયામાં. –અહા, આત્મા પોતે પોતાને જ્યાં અનુભવે ત્યાં શું ન થાય? –આવા પ્રસંગેય તે કેવળજ્ઞાન અને મોક્ષ પામી જાય. આત્મા પોતે પોતાને જાણીને જાગે તે મેક્ષ પામતાં શું વાર લાગે? આત્મજ્ઞાન અને સ્વાનુભવ તે મોક્ષની સીધી સડક છે. આત્માને અનુભવ કરનારને અંદર ચૈતન્ય મહેલમાં આનંદના અપૂર્વ બગીચા ખીલે છે, જ્ઞાની તે ચૈતન્યબાગમાં કેલિ કરે છે. તેને આત્મજ્ઞાનના બળે અંદરમાં આનંદસહિત શ્રુતજ્ઞાનને બગીચો (શ્રત કેવળીપણું) સહેજે ખીલે છે. જેમ ઝાડમાં ફળ પાતાં પહેલાં ફૂલ (કર) આવે છે, તેમ મોક્ષફળ પાકતાં પહેલાં ધર્મીને વરચે પુણ્યના બગીચા (સમવસરણાદિ) પણ ખીલે છે; જેમ રાજમહેલના રસ્તા પણ જુદી જાતના સુંદર હોય, તેમ ચૈતન્યના મેક્ષરૂપી રાજમહેલને માર્ગ પણ અપૂર્વ સુંદર આનંદમય (સમ્યગ્દર્શન-જ્ઞાન–ચારિત્ર રૂ૫) છે; મેક્ષની સડક પણ સુખદાયક છે, તેમાં રાગ-દ્વેષરૂપ કાંટા-કાંકરા નથી. મુનિજને પરભાવને છોડીને, આવી સ્વાનુભવની સીધી સડક પર ચાલીને મેક્ષમાં જઈ રહ્યા છે....તેઓ ધન્ય છે. (મુનિવરેની જેમ ગૃહસ્થ-શ્રાવક પણ આત્મઅનુભવ કરી શકે છે ને અલ્પકાળમાં સિદ્ધિસુખને પામે છે, એ વાત ૧૮ મા દેહામાં કહી હતી....ને હજી ૬૫ મા દેહામાં પણ કહેશે. ગુરુદેવને આ બંને દેહા ખૂબ પ્રિય હતા.) ચૈતન્યના શાંતરસમાં તરબોળ થઈને ભાવભીના ચિત્તે ગુરુદેવ આત્મભાવનાને મલાવતાં કહે છે કે – Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪] [ ગસાર-પ્રવચન : ૬૨-૬૩ અહા, આ અનુભવની વાત સાંભળતાં પણ જાણે કોઈ બીજી જ દુનિયામાં વસતા હોઈએ! એવું લાગે છે. પુણ્ય-પાપના પરભાવથી પાર, પરદેશથી પાર, કેઈ બીજા જ આત્મ-દેશમાં આવીને બેઠા હોઈએ એવું લાગે છે. હમ પરદેશી-પંથી સાધુજી, આ સંસારકે નહીં જ... આત્મઅનુભવ કરી...કરીને, જશું સિદ્ધ–સ્વદેશ..જી.. [ ગુરુદેવ નવા-નવા શબ્દો ગોઠવીને મોક્ષની ભાવનાને મલાવતા....મલાવતા....આવા પદ બોલતા હોય તે વખતને તેમના અંતરને રણકાર ને વાણીને લલકાર શ્રોતાજનેને ચૈતન્યરસની મસ્તીથી ડોલાવી દેતે હતે....અત્યારેય ગૂંજી રહ્યા છે...એમની સ્મૃતિના ભણકાર.] આ શરીરને આ પુણ્ય-પાપના પરભા... તેને દેશમાં વસનારો અમારે આત્મા નહીં; અમારો આત્મા તે સિદ્ધપુરમાં ચૈતન્યના અતીન્દ્રિય આનંદધામમાં રહેનાર છે, તે જ અમારે સ્વદેશ છે, ત્યાં અમે જાશું ને આ સંસારરૂપી પરદેશને છેડી દેશું. પરદેશ જેવા આ સંસારમાં આવી પડ્યા, તેને છોડીને હવે અમે અમારા આનંદસ્વરૂપ સ્વદેશમાં જઈને સાદિ-અનંતકાળ ત્યાં જ રહેશું. –આમ ધર્મી નિઃશંકપણે સ્વાનુભવની સડકે સિદ્ધપુરી તરફ ચાલ્યા જાય છે. આત્માને સ્વાનુભવથી જાણવાનું મહાન ફળ બે દેહામાં બતાવ્યું; હવે આ અનુભવ કરનારને ધન્યવાદ કહીને તેને મહિમા કરશે. [ ૬૨-૬૩] * ગુરુદેવના હૃદયદ્ગાર * સમસ્ત સંસાર અને સંસાર તરફ વલણના ભાવથી હવે અમે આ સંકોચાઈએ છીએ; અને ચિદાનંદ પ્રવસ્વભાવી એવા “સમયસાર માં સમાઈ જવા માંગીએ છીએ; બાહ્ય કે અંતર્ સંગ સ્વપ્ન પણ જોઈતે નથી. બહારના ભાવ અનંતકાળ કર્યા, હવે અમારું પરિણમન અંદર ઢળે છે. અપ્રતિહતભા અંતરુસ્વરૂપમાં ઢળ્યા તે ઢળ્યા, હવે અમારી શુદ્ધ પરિણતિને રોકવા જગતમાં કોઈ સમર્થ નથી. [ આત્મધર્મ વર્ષ ૧ અંક ૭] Page #134 -------------------------------------------------------------------------- ________________ [ ૧૨૫ આત્મસંબોધન ] આત્મઅનુભવ પ્રત્યે શાસ્ત્રકારનો મહાન પ્રમોદ : આત્મઅનુભવ કરનાર જ્ઞાની–ભગવંત ધન્ય છે! धण्णा ते भगवंत बह जे परभाव चयंति । लोयालोय-पयासयरु अप्पा विमल मुणंति ।। ६४ ॥ ધન્ય હો ભગવંત બુધ, જે ત્યાગે પરભાવ; લોકાલોક–પ્રકાશકર જાણે વિમળ સ્વભાવ. (૬૪) જુએ તે ખરઆત્માના અનુભવને પ્રમોદ પોતે તે આ અનુભવ કરે છે ને અનુભવ કરનારા બીજા ધમાંત્માઓ પ્રત્યે એકદમ પ્રમાદથી કહે છે કે : અહો, સર્વજ્ઞસ્વભાવી આત્માને અનુભવ કરનારા ને પરભાવને છેડનારા તે ભગવંત-બુધજને ધન્ય છે ! જેણે આત્માને જાણે તે જીવ “ભગવંત” છે – મહિમાવંત છે – પ્રશંસનીય છે. -એવા એક્ષસાધક સાધમને જોઈને ધર્માત્માને પરમ વાત્સલ્ય અને પ્રસન્નતા થાય છે. [ આ જ પ્રવચન આપ વાંચી રહ્યા છે તે પૂર્ણ થતાં પૂ. બેનશ્રીબેને સ્વાનુભવ મહિમાના હર્ષોલ્લાસપૂર્વક જયજયકાર બોલાવ્યા હતા...] fun VIEJણભદ ( tu - i miss Www _* 322 « z_ – / - ઇન્ટ ય શરીર ચારગતિ શાસ્ત્રકાર કહે છે : અહો, ધન્ય છે તે ભગવંત શાનીજનો કે જેઓ આત્માને જાણે છે.–કેવા આત્માને જાણે છે કે કાલકના પ્રકાશક: ઇદ્રિ-શરીર-ચારગતિ અને રાગ-દ્વેષરૂપ કષાયમેલથી રહિત એવા નિર્મળ આત્માને જાણે છે અને આત્માને જાણીને સમસ્ત પરભાવને ત્યાગે છે. શ્રી કુંદકુંદસ્વામીએ પણ સમ્યગ્દષ્ટિજીવને ધન્ય-કૃતકૃત્ય કહીને તેની પ્રશંસા કરી છે. બધાય સં તેઓ આત્મજ્ઞાનની ને આભઅનુભવની મહાન પ્રશંસા કરી છે....ખરેખર આત્માની અનુભૂતિથી ઊંચું બીજું કાંઈ નથી. શુદ્ધચૈતન્યસ્વરૂપ આત્મા જ હું છું ને રાગાદિ સર્વે પરભાવો મારાથી ભિન્ન છે -એવા ભેદજ્ઞાનનું સેવન, ભવથી ભયભીત એવા મોક્ષાથી જ નિત્ય કરે છે ને તેના ફળમાં કેવળજ્ઞાન તથા મોક્ષને પામે છે. અહો, એવા જીવોને અવતાર સફળ છે.... જમીને કરવા યોગ્ય મહાન કાર્ય તેમણે કરી લીધું.....સર્વોત્કૃષ્ટ ચેતન્યરત્ન તેમણે પ્રાપ્ત Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ ] [ ગસાર-પ્રવચન : ૬૪ કરી લીધું. વાહ! ધન્ય છે તમને! આત્માને જાણીને તમારે અવતાર તમે સફળ કર્યો. ભવના અભાવ માટે તમારે અવતાર છે. જુઓ તે ખરા... અનુભવ પ્રત્યે, તેમજ અનુભવ કરનારા જ પ્રત્યે કે ઉલ્લાસ છે! જેણે આત્મઅનુભવ કર્યો તેણે બધું કરી લીધું, તે કૃતાર્થ થયા તેને મહિમા અપાર છે; આત્માને જાણીને કેવળજ્ઞાન તેણે હાથમાં પકડી લીધું..મુનિઓ પણ તેને ધન્યવાદ આપે છે કે વાહ! તું પણ કેવળજ્ઞાનના માર્ગમાં –મોક્ષમાર્ગમાં અમારી સાથે આવી ગયે. ભલે પૈસાના ઢગલા મળે, મેટો રાજા કે પ્રધાન થાય, કે ઘણા પુણ્યનો શુભરાગ કરે, તે કઈને અહીં ધન્ય ન કહ્યો; જેની પાસે સ્વાનુભવરૂપી ધન છે તેને જ ધન્ય કહ્યો –ભલે તે ગૃહસ્થ હો, ગરીબ હો કે ચંડાળના ઘરે અવતર્યો હોય! તેપણ તે ધન્ય છે. –આવા જીવોને ધન્યવાદ કહીને તથા તેમનો મોટો મહિમા બતાવીને બીજા જીવને એમ સંબોધન કરે છે કે હે જી ! સંસારથી ભયભીત થઈને મેક્ષને માટે તમે પણ આવા આત્માને જાણે. જે મુમુક્ષુ જીવ ચૈતન્યને રસિક થયે તેને જગતના કે પદાર્થો લલચાવી શકતા નથી, સંસારની કઈ પદવીને તે ચાહતા નથી, એક મેક્ષમાં જ તેનું ચિત્ત લાગેલું છે, જગતથી તેનું ચિત્ત ઉદાસ છે–વિરક્ત છે. આવા ધર્મીને શુભરાગ અને વિશિષ્ટ પુણ્ય હોય તેપણ, તેની મહાનતા અને શભા તે અંદરની રાગ વગરની ચૈતન્ય અનુભૂતિને લીધે જ છે...અને તેનાથી જ તેને “ભગવંત” કહેલ છે. અહા, જે અનુભૂતિમાં બહારના કેઈ ધર્મસ બંધી વિકલ્પનેય સ્થાન નથી, તે પણ જ્યાં છૂટી જાય છે–એવી સ્વાનુભૂતિ કરનારા જી ભગવંત છે, તેઓ ભગવાનની નાતમાં ભળી ગયા છે ભલે નાને, પણ જાત તે એક જ! “પરમાત્મ-ચિંતામણિ” તેના હાથમાં આવી ગયો છે, તેને ચિંતવીને તે કેવળજ્ઞાન તથા મોક્ષને પામશે. અરે, જેનાથી આત્માને મોક્ષને લાભ પ્રાપ્ત ન થાય તેની કિંમત શું ? શાંતરસનો ભંડાર ભગવાન અંદર છે–તેમાં દષ્ટિ કરીને તેને સ્વાનુભવમાં લીધા તેણે જગતની સૌથી મેટી વિભૂતિ પ્રાપ્ત કરી, રત્નત્રયની અપૂર્વ સંપદારૂપ સર્વશ્રેષ્ઠ નિવૈભવ તેણે પ્રાપ્ત કર્યો, તેણે જ ખરેખર ગુરુપ્રસાદ મેળવ્યું, –ગુરુઓના પ્રસાદથી પોતાના પરમેશ્વરને પિતામાં જ દેખી લીધે...તે પોતાના આત્માને એવી અચિંત્ય શક્તિવાળે પરમેશ્વર જાણે છે કે જેનામાં સર્વ પ્રજનને સિદ્ધ કરવાની તાકાત છે. જેને ચિતવતાં મેક્ષ મળે છે. એના સિવાય પુણ્યથી રજકણે મળે તેમાં આત્માને શું? –એ તે ધૂળ છે..... એમાં પરમાણુને ઢગલે મળ્યા પણ પરમાત્મા ન મળ્યા. પરભાવથી પાર આત્માને જે જાણશે તે તેની ભાવના વડે અલ્પકાળમાં કેવળજ્ઞાન પ્રગટ કરીને નવ–ક્ષાયિકલબ્ધિના સ્વામી પરમાત્મા થશે...તે ભગવંતે ધન્ય છે! [ ૬૪ ] Page #136 -------------------------------------------------------------------------- ________________ આત્મબોધન ! [ ૧૨૭ [ ગુરુદેવને પ્રિય દોહો] આત્મજ્ઞાન ગૃહસ્થનેય થાય છે. સ્વમાં વસે તે સિદ્ધિસુખ પામે. सागारु वि णागारु कु वि जो अप्पाणि वसेइ । सो लहु पावइ सिद्धि-सुहु जिणवरु एम भणेइ ॥ ६५॥ મુનિજન કે કે ગૃહી, જે રહે આતમલીન: શીધ્ર સિદ્ધિસુખ તે લહે, એમ કહે પ્રભુજિન. (૬૫) એક ૧૮ મો અને બીજે આ ૬૫ મે, આ બે દોહાને વારંવાર ઉલ્લેખ કરીને, ગુરુદેવ અત્યંત પ્રેમથી જિજ્ઞાસુઓને આત્મજ્ઞાન માટે સંબોધન કરતા, કે આવું આત્મજ્ઞાન ગૃહસ્થને પણ થઈ શકે છે, ને તે કરવાથી જ ધર્મ થાય છે. આત્મજ્ઞાન કરનાર ગૃહસ્થ ખરેખર પરભાવમાં કે ઘરમાં નથી વસતે, તે તે આત્મામાં જ વસે છે, આત્માને જ સ્વઘર માને છે; ને આત્મજ્ઞાનના પ્રતાપે તે પણ શીધ્ર એકાદ બે ભવમાં જ સિદ્ધિસુખને પામે છે. ગૃહસ્થને આત્મજ્ઞાન કરવાની પ્રેરણા આપનારા આ બે દોહા ગુરુદેવને ખૂબ પ્રિય હતા. અહા, આત્મલીન મુનિઓની તે શી વાત ! તેઓ તે શીધ્ર તે ભવે પણ મેક્ષ પામી શકે છે. ગૃહસ્થ પણ આત્મજ્ઞાનના બળે મોક્ષસુખને છેડેક સ્વાદ અત્યારે ચાખી લે છે, ને પછી અલ્પકાળમાં મુનિ થઈ, આત્મામાં લીન થઈ સાક્ષાત્ મેક્ષને સાધી લે છે. એવા ગૃહસ્થ પણ મેક્ષમાર્ગસ્થ છે–મેલના માર્ગમાં ચાલનારા છે. મતિ ધમ भूयत्वमा કાવ પ્રમ सम्यग्दर्शन ચૈતન્યને સાધનારા સંત મુનિ અતીન્દ્રિય આનંદમાં મસ્ત, ને શરીરથી ઉદાસ હોય છે....દેહમાં રજ ચોટે એ જ જાણે ઘરેણું છે; અંતરમાં રત્નત્રય તે તેમને વૈભવ છે; સ્વાનુભૂતિની આનંદમય ગૂફામાં પ્રવેશીને તેઓ પરમાત્મ-તત્વ સાથે ગેછી કરી રહ્યા છે, Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ ]. [ ગસાર-પ્રવચન : ૬૫ ચૈતન્યના સ્વઘરમાં વિશ્રામ કરીને ભવના થાકને દૂર કરે છે ને કેવળજ્ઞાનને સાધે છે. -આ મુનિવરની ઉત્કૃષ્ટ વાત કરી, એ જ રીતે ગૃહસ્થને પણ પિતાની ભૂમિકા પ્રમાણે સ્વઘરમાં વાસ. તેમાં એકાગ્રતા.. તેને અનુભવ થાય છે, શુદ્ધાત્માને ઉપાદેય કરીને તેણે મેક્ષમાર્ગના દરવાજા ખોલી નાંખ્યા છે....ને પોતાના પરમાત્માને નજરે નીહાળી લીધા છે. ગૃહવાસમાં વસેલે તે દેખાય છે છતાં તેની આત્મસ્પશી પરિણતિ ગૃહથી અલિપ્ત છે, રાગથી પણ તે અલિપ્ત છે, તેની જ્ઞાનચેતના કેઈથી લેપાયા વગર અંતરમાં ચૈતન્યના ઉપશાંતરસને ગટગટાવી રહી છે, એની અંતરદૃષ્ટિના ગંભીર ભાવ એકલી બહારની ચેષ્ટાઓથી ઓળખાતા નથી. વાહ રે વાહ! ધર્માત્માના અંતરની આવી જ્ઞાનધારાને ઓળખે તે જીવને પરભાવથી ભેદજ્ઞાન થઈ જાય.' શ્રી જિનેન્દ્રભગવાનનો આ સદેશ છે કે જેઓ આત્મામાં વસશે તેઓ સુખ પામશે. હે ગૃહસ્થ ! તું પણ આત્મામાં વસીને–તેમાં અંતર્મુખ થઈને સમ્યગ્દર્શન -સમ્યજ્ઞાન અને નિર્વિકલ્પ અનુભૂતિ કરી શકે છે. રાગ હોવા છતાં તે રાગમાં વાસ છોડીને ચૈતન્યભાવમાં વસ...તે તને ગૃહસ્થને પણ મેક્ષમાર્ગ થશે. “જ્ઞાનમાં વસને રાગથી ખસ.” ધર્માત્માઓ કષાયમાં નથી વસતા, આત્મામાં જ વસે છે,–આ ભેદજ્ઞાનને અપૂર્વ ન્યાય છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રસહિત મુનિઓને એક કષાય, શ્રાવકને બે, અને સમ્યગ્દષ્ટિ–અવ્રતી ગૃહસ્થને ત્રણ કષાય હોય છે, પણ તેઓ તેમાં એકત્રપણે વસતા નથી, તે ગૃહસ્થ, શ્રાવક કે મુનિ ત્રણેય કષાયવગરના પિતાના શાંત ચૈતન્યઘરમાં જ વસે છે–તેને જ પોતાનું સ્વઘર સમજે છે.-આવા સ્વરૂપે ઓળખે તે જ ધર્માત્માની સાચી ઓળખાણ થાય, ને ભેદજ્ઞાનને અપૂર્વ લાભ થાય. જુઓ, આ ધર્મીને ઓળખવાની નિશાની! તે રાગને ઉપગમાં જરાય ભેળવતા નથી, રાગથી જુદા જ રહે છે, માટે તે રાગમાં નથી વસતા, ચૈતન્યમાં જ વસે છે; અનંતાનુબંધી કષાય વગેરેના અભાવથી જ્ઞાન-દર્શન–ચારિત્રની જેટલી–જેટલી શુદ્ધતા થઈ તેમાં જ તન્મયપણે વસે છે. આવી દશા ચોથા ગુણસ્થાનથી શરૂ થાય છે....આ ધર્મ ગૃહસ્થને પણ હોય છે. મેક્ષમાર્ગમાં મુનિ મુખ્ય છે ને ગૃહસ્થ ગૌણ છે,–પણ છે તે બંને મેક્ષના માર્ગમાં....મુનિ આગળ છે, ગૃહસ્થ તેની પાછળપાછળ મોક્ષમાર્ગે ચાલ્યા જાય છે. તેને મોક્ષમાર્ગમાં સ્થિત કહ્યો છે; મોક્ષના માર્ગમાં સ્થિત કહે કે શુદ્ધાત્મામાં સ્થિત કહો. હે જીવ! તારે સુખી થવું હોય, મોક્ષસુખ પામવું હેય...તે ‘મહાત્મા’ કહે છે કે તું સ્થાપ નિજને મોક્ષપથે, ધ્યા, અનુભવ તેહને; તેમાં જ નિત્ય વિહાર કર; નહિ વિહર પરદ્રવ્યો વિષે. ” Page #138 -------------------------------------------------------------------------- ________________ આત્મસ એાધન ] [ ૧૨૯ તું સાધુ હા કે શ્રાવક....જ્ઞાનસ્વરૂપ આત્માને જાણીને તેમાં વસ....તા અલ્પકાળમાં મેક્ષસુખને પામીશ, ચક્રવતી ભરત, કામદેવ બાહુબલી, હતા ને રાગ પણ હતા, ત્યારે પણ તે વસતા હતા; જ્યાં ( સ્વભાવમાં) પ્રેમ નથી ત્યાં તે વસ્યા નથી.આ રીતે પામ્યા....ને પામશે. અમે જ્યાં રહીએ છીએ તે ચૈતન્યઘર તેા શુદ્ધ-પવિત્ર છે; કષાયના મિલન ભાવાના ઊકરડા તે કાંઈ અમારું વસવાનું ધામ નથી, તે તે સ્વઘરમાંથી બહાર ફેકી દ્વીધેલે કચરા છે. વાહ ! જુએ....આ ધર્મીનું ઘર ! ચીંથરે વીંટેલા રત્નની જેમ, અથવા રાખથી ઢંકાયેલા અંગારાની જેમ, અત્રતપણાના ચીંથરા વચ્ચે મહા કિંમતી સમ્યગ્દર્શન-રત્ન ચમકી રહ્યું છે, સમ્યક્ત્વની ચીનગારી અલ્પકાળમાં મેટા ભડકા થઈ ને બધા કર્માંને ખાળી નાંખશે ને મેાક્ષને સાધી લેશે. અ. સ. ૧૭ ทํากา રાજાશ્રેણીક વગેરે ધર્માત્માએ જ્યારે ગૃહસ્થપણામાં પરભાવથી છૂટા ને સ્વભાવમાં એકાકારપણે ત્યાં જ તે વસ્યા છે; જ્યાં (પરભાવમાં) પ્રેમ સ્વઘરમાં વસનારા તે ધર્માત્મા શીઘ્ર મુક્તિ ધર્માત્મા મુનિ હેા કે ગૃહસ્થ હા–તેને જેટલે અંશે રાગ વગરની શુદ્ધતા થઈ તેટલે અશે તે ‘સ્વસમયસ્થિત’ છે, ને તેટલા મેાક્ષમાગ છે. ગૃહસ્થ અને મુનિ વચ્ચે સ્થિરતારૂપ ચારિત્રમાં થાડાક ફેર છે, પણ શુદ્ધ આત્માના અનુભવ, શ્રદ્ધા, ભેદજ્ઞાન તેમાં ભેદ નથી, તે તે બનેને સરખા છે; બંનેના ચિત્તમાં શુદ્ધ આત્મા જ વસે છે. ચૈતન્યપ્રભુના પ્રેમ સિવાય ખીજે કયાંય તેનું ચિત્ત લાગતું નથી....‘ ચૈતન્યપિયુ ’ સિવાય બીજા કોઈની સાથે મીંઢળ (લગની) હવે તે આંધતા નથી. જેમ સતીના દિલમાં ખીજે પતિ હાતે નથી તેમ જિનવરસ્વામીને ભક્ત થઈને માને સાધનારા સત્-સમ્યગ્દષ્ટિ.... તેના મનમાં ચૈતન્યપ્ર—આત્મા સિવાય બીજાનેા વાસ હાતા નથી.— લાગી લગની ચૈતન્ય પ્રભુ સાથ.... –હવે ખીન્ન ભાવાના મીંઢળ નહીં રે બાંધુ.... –બીજાને મનમંદિરમાં નહીં રે બેસાડુ Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ ] [ ગસાર-પ્રવચન : ૬૫ જુઓ તે ખરા.....આવા ધર્માત્મા!...એ તે “ગૃહસ્થ છે કે “આત્મ-સ્થ”! એ પુદ્ગલમાં કે પરભાવમાં સ્થિત નથી, એ તે પરમાત્મામાં સ્થિત “આત્મસ્થ” છે. “અરેરે, અમે તે ગૃહસ્થ..રાગમાં ફસાયેલા; આવડા મોટા આત્માનું જ્ઞાન ને અનુભવ અમને કેમ થાય?”એમ કહે છે...તે અરે કાયર ! તારી કાયરતા છેડ! ગૃહસ્થમાં પણ આત્માનું જ્ઞાન થાય છે ને પ્રભુતાના ભણકાર અંદરથી આવી જાય છે. તું પામર થઈને રાગમાં જ વસ્યો એટલે તને આત્મા ન દેખાય, ને રાગ જ દેખાય. ધર્માત્મા તો રાગ વખતેય તેનાથી ભિન્ન પરમાત્મતત્વને દેખે છે...રાગની પ્રીતિ એને ઊડી ગઈ છે....એ રાગમાં નથી ઊભા. તને ભેદજ્ઞાનના અભાવે, તે રાગમાં ઊભેલા દેખાય છે, પણ એના અતીન્દ્રિય–આનંદમય ભાવોને તું દેખતે નથી; તારી દૃષ્ટિ આંધળી છે.–જે......! આગમમાં ગૃહસ્થને મોક્ષમાર્ગ કહ્યો છે કે નહીં ? (...હા, રત્નકરંડશ્રાવકાચાર શ્લેક ૩૩ માં કહ્યો છે...)-તે શું તેને રાગમાં વસીને તે મેક્ષમાગ થાય છે?—કે આત્મામાં વસીને? ધમગૃહસ્થને પણ સમ્યગ્દર્શન વડે આત્મામાં વાસ છે, ને તેથી જ તેને મોક્ષમાર્ગ છે. અરે, ધમી–ગૃહસ્થ અંદરમાં કયાં બેઠા છે. તેની જગતને ઓળખાણ નથી; ઓળખાણ કરે તે અપૂર્વ લાભ થાય. IT U આ છે ? / નાગીes.ra भक्ति नाका आलम्बनं भवजले पततां जनानाम: શ્રાવક અને શ્રમણ બંને શુદ્ધરત્નત્રયની ભક્તિ એટલે કે ઉપાસના કરે છે, તે જ નિવાણુની ભક્તિ છે અને તે જ મેક્ષને પંથ છે- એમ કુંદકુંદપ્રભુએ નિયમસાર સૂત્ર ૧૩૪ માં કહ્યું છે. જેનું ચિત્ત ચૈતન્યમાં લાગેલું છે તે જીવ નિરંતર ભક્ત છે એટલે મેક્ષને ઉપાસક છે. આત્માના રસ આડે એને બીજે ક્યાંય સૂઝ પડતી નથી—ચેન પડતું નથી. રસ આવતું નથી. જેમ મૂઢ-અજ્ઞાનીને સંસારમાં વેપાર-ધંધાની કે વિષયની ધૂન આડે ધર્મની સૂઝ પડતી નથી, તેમ વિવેકી-જ્ઞાનીને મોક્ષમાર્ગમાં ચૈતન્યસ્વભાવની Page #140 -------------------------------------------------------------------------- ________________ આત્મસંબંધન ] [ ૧૩૧ ધૂન આડે બહારના વેપારમાં સૂઝ પડતી નથી, રાગમાં રસ આવતું નથી...ચિત્ત તે તેનું બસ ! ચૈતન્યસાધનામાં જ લાગેલું છે. પ્રશ્ન—એને રાગ તે હોય છે? ઉત્તર:–ભલે, પણ ભેગે આત્માય છે ને? રાગે કાંઈ એને આખે આત્મા તૂટી લીધે નથી; જરાક રાગ છે પણ તે રાગથી આખા આત્માને લૂંટાઈ જવા દેતું નથી.... સમ્યગ્દર્શને આ આત્મા, રાગથી જુદો સાચવી રાખે છે, ને તેમાં જ તે વસે છે. બાપુ, આ વાત સાંભળીને તે પણ આવા અનુભવ માટે ઉલ્લાસ કર.-આનંદથી પ્રયત્ન કર...ના ન પાડ....ના ન પાડ...ગૃહસ્થનેય આત્મજ્ઞાન થાય છે–એમ ભગવાન જિનદેવે કહ્યું છે, પછી તેની ના પાડનાર તું કોણ? જે તું જિદેવને માનતા હો તે, ગૃહસ્થનેય શુદ્ધપગ અને મોક્ષમાર્ગ હોવાનું ઉલ્લાસથી સ્વીકારીને હા પાડ. હા. પાડીને તું જાતેય એવો અનુભવ કર. હા પાડીશ તે તનેય આવો અનુભવ થશે. ના જ પાડીશ તે કાયર થઈને રાગમાં અટકી જઈશ. બાપુ! આ તે ભગવાનના ઘરમાં આવવાની ને ભગવાન થઈને તેમાં વસવાની વાત છે. અનાદિથી વિકારના ઘરમાં વસતા હતે તે પરઘર દુઃખનું ધામ હતું; હવે સમ્યગ્દર્શન અને આત્મજ્ઞાન થતાં અપૂર્વ પલટો થઈ ગયે, રાગનું ધામ છોડીને સુખ-ધામ એવા સ્વઘરમાં આવ્યો.તે હવે અલ્પકાળમાં કેવળજ્ઞાન લક્ષ્મીને પામવાનો....પામવાને...ને પામવાને. જે શુદ્ધ આત્મા સિદ્ધભગવાન અનુભવે છે તેવા જ શુદ્ધ આત્માને ગૃહસ્થ–સમ્યગ્દષ્ટિ અનુભવે છે, બંનેના સ્વાદની એક જ જાત છે. જેમાં આત્માના આનંદને સ્વાદ આવે તે જ મોક્ષમાર્ગ છે. મોક્ષ મહાઆનંદરૂપ છે ને તેનું સાધન પણ આનદરૂપ છે. મેક્ષ ને મેક્ષસાધન બંને એક જાતના આનંદરૂપ છે. આત્માના અનુભવમાં બધા શાસ્ત્રોને સાર આવી જાય છે, ને તે મોક્ષની સીધી સડક છે. સમ્યગ્દષ્ટિ-ગૃહસ્થ પણ તે મેક્ષસડક પર આનંદથી ચાલનારા છે. રાગ કે પુણ્ય તે કાંઈ મોક્ષની સડક નથી, તે તે કાંટા છે; રાગદ્વેષરૂપી કાંકરા વગરનો જે રત્નત્રયમાર્ગ છે તે આત્મામાં સમાય છે, રત્નત્રય આત્મારૂપ છે, રાગરૂપ નથી. જે ગૃહસ્થ પણ જિનમાર્ગમાં શુદ્ધ આત્માને જાણીને–અનુભવીને મોક્ષના માર્ગમાં પ્રવેશ કર્યો.તે ધન્ય છે...ધન્ય છે. [ –પણ, આવા જ વિરલ જ હોય છે—એમ હવે કહેશે. ] (૬૫) Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ - [ યાગસાર-પ્રવચન : ૬૬ તત્ત્વજ્ઞાનની વિરલતા જાણીને તું તેને સાધી લે * विरला जाणहं तत्तु बुह विरला णिसुर्णाहं तत्तु । विरला झार्याहं तत्तु जिय विरला धारही तत्तु ॥ ६६ ॥ વિરલા જાણે તત્ત્વને, વળી સાંભળે કોઈ; વિરલા ધ્યાવે તત્ત્વને, ધારે વિરલા જોકે ગૃહસ્થનેય આત્મઅનુભવ થાય—એમ કહ્યું, પણ એવા અનુભવ કરનારા જીવા વિરલા જ હાય છે. શાસ્ત્ર ભણનારા વિદ્વાનેામાંય ચૈતન્યતત્ત્વના અનુભવ કરનારા તા કોઈક વિરલા જ હેાય છે. પ્રથમ તેા, શુદ્ધતત્ત્વને જાણનારા જ્ઞાની વિરલ છે,લાખા-કરડામાં એકાદ હાય છે. --એવા વિરલ જ્ઞાની પાસેથી તત્ત્વનું શ્રવણ કરનારા જીવેા થાડા છે,–વિકથાના ( સિનેમા વગેરેના ) રસિયા જીવા ઘણા છે પણ આત્માના રસિયા થઈને તેની વાત સાંભળનારા જીવા બહુ થાડા છે. સભામાં ભલે હજારો-લાખે માણસે ભેગા થાય પણ એમાં આત્મરસિક થઈ ને તત્ત્વની વાત સાંભળનારા કેટલા ? આત્માના ખરા પ્રેમપૂર્વક તેની વાત સાંભળે તે તે જીવ ભવિષ્યમાં નિર્વાણનુ` ભાજન થઈ જાય....મેાક્ષને યાગ્ય થઈ જાય,—એવા તેના મહિમા છે. કોઈ. (૬૬) વળી આત્માની વાત સાંભળીને પણ અંદર વિચારપૂર્વક તેને ધ્યાવીને અનુભવમાં યે એવા જીવા પણ બહુ વિરલ છે. અંદર ઉપયેાગને જોડીને આત્મસ્વરૂપને ધ્યાવવુ તેમાં જ્ઞાનની એકાગ્રતાના અચિંત્ય પુરુષાર્થ છે. અને આ રીતે આત્મતત્ત્વને જાણીને પછી તેને અખડપણે ધારી રાખે એવા જીવે પણ વિરલ જ હોય છે. આ પ્રમાણે આત્મજ્ઞાનની વિરલતા જાણીને હૈ ભાઈ! તું અત્યંત જાગૃતિથી સાવધાન થઈ ને તારા ઉપયાગને તેમાં જોડ....અને ‘ વિરલા’ છે તેમાં તું પણ ભળી જા....એમ આત્મહિતને માટે ચેગીન્દ્વમુનિરાજનુ આ સોાધન છે. Page #142 -------------------------------------------------------------------------- ________________ [ ૧૩૩ આત્મસંબંધન ] રાજગૃહીમાં ભગવાન મહાવીરના ધર્મચક્ર-પ્રવર્તનનો મંગલદિવસ : અષાડવદ એકમ ગર રાજગૃહીમાં વિપુલાચલ પર ભગવાન મહાવીર પરમાત્માની દિવ્યવાણી પહેલવહેલી આજે–અષાડવદ એકમે (શાસ્ત્રીય શ્રાવણવદ એકમે) છૂટી ને ચારસંઘની સ્થાપનાપૂર્વક ધર્મચક–પ્રવર્તન શરૂ થયું. જોકે જૈનધર્મ તે ત્યાર પહેલાં પણ ચાલુ જ હતું, પણ મહાવીર–તીર્થંકરના શાસનરૂપ ધર્મચકને આજે પ્રારંભ થયો.તે ઉપદેશની પરંપરા આજે પણ ચાલી રહી છે. ભગવાન મહાવીરને કેવળજ્ઞાન તો વૈશાખ સુદ દશમે થયેલું; પણ સામે ગણધરપદને એગ્ય જીવની ઉપસ્થિતિને અભાવ, અને આ તરફ વાણીના ગને અભાવ,–તેથી ૬૬ દિવસ સુધી પ્રભુને ઉપદેશ ન નીકળ્યો... લોકોના ટોળેટોળાં એ સર્વજ્ઞપરમાત્માના દર્શન કરતા હતા ને વાણું સાંભળવા આતુર હતા. છેવટે આજે ઇન્દ્રભૂતિ-ગૌતમ ત્યાં સમવસરણમાં આવ્યા....પ્રભુની સર્વજ્ઞતા જોઈને મુગ્ધ બન્યા..... મનની બધી શંકાઓ મટી ગઈ ને પ્રભુના ચરણમાં જ પંચમહાવ્રત ધારણ કર્યા. તેમના નિમિત્તે આજે પ્રભુની દિવ્યવાણી નીકળી.....તે ઝીલીને ગૌતમસ્વામી ( અને બીજા દશ મહાત્માઓ) વિરપ્રભુના ગણધર બન્યા, તેમને શુદ્ધરત્નત્રય ઉપરાંત ચારજ્ઞાન, અનેક લબ્ધિઓ તથા બાર અંગનું જ્ઞાન ખીલી ગયું. ભગવાન તે કેવળજ્ઞાનરૂપ પરિણમેલા છે ને ગણધરદેવ ભાવકૃતરૂપે પરિણમેલા છે, તેમણે પોતે ભાવઋતરૂપ પરિણમીને બે ઘડીમાં ૧૨ અંગરૂપ શ્રતની રચના કરી. આ રીતે વીરનાથ તીર્થંકરના દિવ્ય ઉપદેશવડે ધર્મચક્રપ્રવર્તન, ગણધરપદની સ્થાપના તથા શ્રતની રચના થઈ–તે દિવસ આજને છે. બીજા પણ અનેક જીવ પ્રભુની વાણી ઝીલીને સમ્યગ્દર્શન વગેરે પામ્યા. અને આજે પણ એ જ માર્ગ ચાલી રહ્યો છે. Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ ] [ ચેાગસાર–પ્રવચન : ૬૬ ભગવાનની વાણીમાં શું આવ્યું ?−કે શુદ્ધ આત્મતત્ત્વ બતાવ્યું. આમ તે ભગવાનની વાણીમાં ત્રણલેાકના બધા પદાર્થાંનુ વર્ણન છે, પણ તે બધામાં શુદ્ધાત્માને જાણવા તે જ સાર છે. ખાર અંગના સાર શુદ્ધઆત્મા છે. શ્રુતના દરિયા વલાવી-વલાવીને સતાએ તેમાંથી “ શુચિરૃપ ” નામનું રત્ન કાઢ્યું છે....આવા ચૈતન્યરત્નને જાણનારા અને તેની વાત સ`ભળાવનારા જ્ઞાની મળવા બહુ દુર્લભ છે, અને એવા જ્ઞાનીને ચેગ મળે તેપણ, વિષય-કષાયાનેા રસ છેાડીને ચૈતન્યના પ્રેમપૂર્વક તેનું શ્રવણ કરનારા, વિચાર કરનારા ને ધ્યાનવડે અનુભવ કરીને નિશ્ચલપણે ધારી રાખનારા જીવા ઉત્તરાત્તર બહુ વિરલ છે, ઘણા ઘેાડા છે. જગતના જીવાનેા માટે ભાગ રાગની-પુણ્યની—સંચાગની મીઠાશમાં રાકાઈ ગયા છે, ને બહાર ભટકી રહ્યો છે....એવા જીવા ઘણા છે ને ચૈતન્યને સાધનારા જીવા બહુ થોડા છે. એને જાણનારા ઘેાડા, કહેનારા પણ થેાડા, સાંભળનારા ઘેાડા ને સમજનારા તથા અનુભવ કરનારા જીવેા પણ થેડા...તેથી આચાય પ્રભુ કહે છે કે ભાઈ, જગતમાં વિષય-કષાયની વાત તે સુલભ છે, તેય અનંતવાર તે સાંભળી ને અનુભવી છે; પણ એકત્વ-વિભક્તરૂપ શુદ્ધ જ્ઞાયકતત્ત્વની વાત સાંભળવી ને અનુભવવી તે મહાદુભ ને અપૂર્વ છે....તને અત્યારે તેના શ્રવણુના અવસર મળ્યા છે, તેા પરમ ઉલ્લાસપૂર્ણાંક અંતરમાં સમજીને સ્વાનુભવ કરી લેજે....જેથી તારા સંસારભ્રમણને અંત આવે.— —આ અવસર ચૂકીશ મા. ચિંતામણિરત્ન કરતાંય આ તત્ત્વનું શ્રવણ-મનન બહુ માંઘું છે. જગતના બહુ મેાટા ભાગના જીવા (અનંતાન ંત જીવા) તે એકેન્દ્રિયથી માંડીને અસ'શીપ'ચેન્દ્રિય સુધીમાં રહ્યા છે, તેમને તે। આત્મહિતને વિચાર કરવા જેટલી શક્તિ જ નથી; નરકમાં ને તિય`ચમાં મોટાભાગના જીવા રાતિદન તીવ્ર કષાયમાં ડૂબેલા છે, તેમજ ત્યાં તત્ત્વના શ્રવણના ચેાગ મળવાનું બહુ મુશ્કેલ છે, એટલે ત્યાં પણ આત્મજ્ઞાન પામવાને અવકાશ બહુ આઠે છે; દેવગતિમાં ઘણાખરા દેવે ત્યાંના ભેગાપભાગમાં રત છે, ત્યાં પણ તત્ત્વનું શ્રવણ કરનારા ને આત્માને જાણનારા બહુ વિરલ છે. જોકે બીજી ગતિની અપેક્ષાએ મનુષ્યગતિમાં આત્માનું શ્રવણ ને અનુભવ સુલભ છે તાપણ તે કરનારા જીવા વિરલ છે, થાડા જ છે. પુણ્ય-પાપના રાગની પોષક વાત કહેનારા તેમજ સાંભળનારા ઘણા છે, પણ પુણ્ય-પાપથી પાર, રાગ વગરના ચૈતન્યતત્ત્વની વાત કહેનારા, રસપૂર્ણાંક તે સાંભળનારા, ને સાંભળીનેય તેને અનુભવ કરનારા જીવા તેા સદાય અતિ વિરલ જ હાય છે....અને તે વિરલા જીવા જરૂર મેાક્ષને પામે છે.-ભલે આવા જીવે વિરલ....પણ છે ખરા,-નાસ્તિ નથી, અસ્તિ છે; તે અસ્તિમાં તું ભળી જા. દુનિયામાં લક્ષ્મી અને પડિતાઈ મળવી સહેલી છે પણ આત્માને અનુભવ થવા અઘરા છે. અહા, જેને માટે કચાંય અહાર જવું ન પડે, અંદરમાં ને અંદરમાં પેાતામાં એઠા બેઠા મહાન આનંદમય વૈભવની પેદાશ થયા કરે એવે, આ આત્માના Page #144 -------------------------------------------------------------------------- ________________ આત્મસંબોધન | [ ૧૩૫ અનુભવનો ધંધો કરનારા જી વિરલા છે,-લાખો-કરોડોમાં એકાદ કઈક હોય છે. આમ આત્મજ્ઞાનની મહા દુર્લભતા બતાવીને તેની કિંમત કરી છે, તેને મહિમા બતાવીને શીવ્ર તે કરવાની પ્રેરણા કરી છે : “મને મારો શુદ્ધ આત્મા કેમ અનુભવમાં આવે!—મારું આ ભવભ્રમણ કેમ મટે ! દુનિયાની પંચાયતનું મારે કઈ પ્રયોજન નથી”—એમ દુનિયાના કેલાહલથી દૂર થઈને અને આત્માની લગની લગાડીને તું તેનો અનુભવ કરી લે. અનુભવને વિરલ કહીને કાંઈ જીવને હતાશ નથી કરે પણ અનુભવ માટે તેને ઉત્સાહિત કર્યો છે. તે માટેના પુરુષાર્થની પ્રેરણુ કરી છે. આ અનુભવ કરે તે ભગવાનના ધર્મોપદેશને સાર છે ને તેના વડે પિતાના આત્મામાં ધર્મચક્રનું પરિણમન ચાલુ થઈ જાય છે. [ જેને આ આત્મઅનુભવ થયે તે જ્ઞાનનું ચિન્તન કેવું હોય છે? તે હવે કહેશે. ] જેમ પુરુષ વસ્ત્રથી જુદે છે, વસ્ત્રના નાશથી પુરુષનો નાશ થતું નથી, –તેમજીવ શરીરથી જુદે છે, શરીરના નાશથી જીવને નાશ થતો નથી. Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ ] [ સાર-પ્રવચન : ૬૭-૬૮ ભવના છેદ માટે ભેદજ્ઞાનીનું ચિન્તન इहु परियण ण हु महुतणउ इहु-सुहु दुक्खहं हेउ । इम चितंतहं कि करइ लहु संसारहं छेउ ॥ ६७ ।। इंद-फणिद-रिदय वि जीवहं सरणु ण होती। असरणु जाणिवि मुणि धवला अप्पा अप्प मुणंति ॥ ६८ ॥ આ પરિવાર ન મુજત, સુખ તે દુ:ખની ખાણ; જ્ઞાનીજન એમ ચિતવી, શીધ્ર કરે વહાણ. (૭) ઈન્દ્ર, ફણીન્દ્ર, નરેન્દ્ર પણ નહીં શરણુ દાતાર; અશરણ” જાણી, મુનિવરો નિજરૂપ વેદે આપ. (૬૮) જે વિરલ હતું એવા આત્મજ્ઞાનને પ્રાપ્ત કરીને જ્ઞાની ચિંતવે છે કે અહ, મારે શુદ્ધ આત્મા....મને અનુભવમાં આવ્યું તે જ મારું તત્વ છે; આ પુત્રાદિ પરિવાર કે ધનવૈભવ મારાં નથી, તથા ઐહિક વિષયસુખે તે દુઃખનાં જ હેતુ છે, આવા અસાર સંસારને શીધ્ર છેદ હું કઈ રીતે કરું?–શુદ્ધાત્માના ચિન્તન વડે તેને છેદ કરું—એમ જ્ઞાની ભવથી ડરીને શુદ્ધાત્માના ચિન્તન વડે ભવદુઃખને નાશ કરે છે. વળી, આ અશરણ સંસારમાં પિતાના આત્માના જ્ઞાન સિવાય જીવને બીજું કોઈ શરણ નથી; ઊર્વકના ઈન્દ્ર, મધ્યલેકના નરેન્દ્ર કે અલેકના નાગેન્દ્ર,-એમ ત્રણ જગતમાં કોઈ શરણ દેનાર કે દુઃખથી ઉગારનાર નથી, તે બધા ઈન્દ્રો તે પણ અશરણ છે ત્યાં બીજાને શું શરણ આપશે?-આયુ પૂર્ણ થતાં તે ઈન્દ્રો પણ બધે વૈભવ છોડીને દેવકથી ચૂત થઈ જાય છે. અને સર્વ-જિનેન્દ્ર તે પરમ વીતરાગ છે, તેઓ વ્યવહારથી શરણ છે, પણ તેઓ કઈને કાંઈ દેતા-લેતા નથી, તેઓ તે એમ કહે છે કે તારું પરમ-ઈષ્ટપદ તારા ચૈતન્યમાં છે તે જ તને ખરું શરણરૂપ છે, તેમાં એકાગ્ર થઈને તેનું શરણુ લે; એના સિવાય સંસારમાં કઈ બીજું શરણ નથી. -આમ પરમાં સર્વત્ર અશરણપણું માનીને ઊજજવળ ચિત્તવાળા સુનિધવલ ને ધર્માત્મા પિતાના આત્માને જ પોતાનો માને છે, તેને આશ્રય કરીને તેના અનુભવમાં લીન થાય છે કે સંસારથી છૂટીને મોક્ષને પામે છે. હે જીવ! તું કુટુંબ-પરિવાર કે ધનવૈભવની મમતા કરીશ તે ધૂતાઈ જઈશ.... એમાંથી સુખ લેવા જઈશ તે દુઃખી થઈશ. ઈન્દ્રિયવિષયે મૃગજળ જેવા છેતરામણ, તે ખરેખર સુખ નથી પણ એકાન્ત દુઃખ જ છે, તેમાં સુખ માનીને છેતરાઈશ મા. Page #146 -------------------------------------------------------------------------- ________________ આત્મબોધન | [ ૧૩૭ ભવદુઃખથી છૂટવા ને સાચું-અતીન્દ્રિયસુખ પામવા તું શુદ્ધ આત્માના ચિંતનમાં રહેજે. પરિવારના મોહમાં કે ઈન્દ્રિયવિષયોમાં ફસાઈશ નહિ, એ તે બધું પાપબંધનું કારણ છે.-આમ ચિંતવીને તેનો મેહ તેડ! અતીન્દ્રિય આત્મા દેહથી જુદો છે, લોકો તે બહારના શરીરને જુએ છે, તેઓ કાંઈ મને–અતીન્દ્રિય આત્માને નથી દેખતા કે નથી ઓળખતા. શરીર કયાં હું છું? હું તે શાશ્વત ચૈતન્યતત્ત્વ છું ને મારે તે હવે શીધ્ર આ ભવચકથી છૂટવું છે.–આવા આત્મચિતન વડે ધર્માજીવ ગૃહસ્થપણાના મોહને છોડી, મુનિ થઈ કેવળજ્ઞાન પ્રગટાવી ભવદુઃખને છેદે છે. [ ૬૭-૬૮ ] છે ? ભવના અભાવ માટે આત્માના એકત્વનું ચિંતન इक्क उपज्जइ मरइ कु वि दुहु-सुहु भुजइ इकु । गरयहं जाइ वि इक जीउ तह णिव्वाणहं इकु ॥६६॥ एकुलउ जइ जाइसिहि तो परभाव चएहि । अप्पा झायहि णाणमउ लहु सिव-सुक्खु लहेहि ॥७०।। જન્મ-મરણ એક જ કરે, સુખ-દુઃખ વેદે એક; નર્કગમન પણ એકલ, મોક્ષ જાય જીવ એક. (૬૯) જે જીવ તું છે એકલો, તો તજ સી પરભાવ; આતમા ધ્યાને જ્ઞાનમય, શીધ્ર મોક્ષસુખ થાય. (૭૦) સંસારમાં જીવ જન્મે છે એકલે, મરે છે પણ એકલે, દુઃખ-સુખને ભેગવે છે એકલે, નરકમાં જાય છે તે પણ એકલે, અને નિર્વાણમાં પણ તે એકલે જ જાય છે. આ રીતે, સંસારમાં કે મોક્ષમાં હે જીવ! તું એકલો જ છે, બીજા સાથે તારે કાંઈ સંબંધ નથી; માટે પરભાવને છોડ ને જ્ઞાનમય આત્માનું એકનું ધ્યાન કર. જેથી તું શીધ્ર શિવસુખને પામીશ. આ બધી વાતના બીજડાં કુંદકુંદપ્રભુના શાસ્ત્રોમાં ભય છે, જુઓ નિયમસારમાં કહે છે– આ. ૧૮ Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ ] | યોગસાર-પ્રવચનઃ ૬૯-૭૦ જીવ એકલે જ મરે, સ્વયં જીવ એકલે જન્મે અરે ! જીવ એકનું નીપજે મરણ, જીવ એકલે સિદ્ધિ વરે. (૧૦૧) મારે સુશાશ્વત એક દર્શન-જ્ઞાનલક્ષણ જીવ છે; બાકી બધા સંગલક્ષણ–ભાવ મુજથી બાહ્ય છે. (૧૨) જ્ઞાની આવા એકત્વસ્વરૂપ નિજાત્માનું ચિન્તન કરીને પરભાવોને છોડે છે ને મોક્ષસુખને પામે છે. અરે જીવ! તું એકલે છે....પછી બહારની બીજી ચિન્તાઓનું તારે શું કામ છે! તારા એકાવનું ચિંતન કરીને તુ પરભાવને છોડ નરકમાં કે નિર્વાણમાં, ભવમાં કે મોક્ષમાં જીવ એકલે છે. શુદ્ધ સ્વભાવની આરાધનાથી નિર્વાણગમન એકલે કરે છે, ને શુદ્ધસ્વભાવની વિરાધનાથી નરકગમન પણ એકલે કરે છે. એ રીતે સંસારની ચારેગતિમાં કે પંચમગતિરૂપ મોક્ષમાં જીવ એકલે છે; સંસારમાં પોતે કરેલા પુણ્ય-પાપ કે ધર્મસાધના સાથે આવે છે, ને મેક્ષમાં પોતાના કેવળજ્ઞાનાદિ સ્વભાવને સાથે લઈ જાય છે; બીજું કઈ તેની સાથે જતું નથી. * નરકમાં જતાં ચેતન કહે છે: હે કાયા! તું નરકમાં મારી સાથે ચાલ...મેં તારા માટે ઘણું પાપ કર્યા છે! કાયા કહે છે કે નહીં આવું; મારી અનાદિની એ જ રીત છે કે હું કોઈની સાથે જતી નથી; ચક્રવર્તી અને તીર્થકરની સાથે પણ હું ન ગઈ, તે તું કેણ? * અને પછી, ચેતનપ્રભુ ભેદજ્ઞાન કરીને જ્યારે મેક્ષમાં જાય છે, ત્યારે કાયા તેને કહે છે : હે ચેતનરાય! એક્ષપુરીમાં મનેય તમારી સાથે લઈ જાવ! ત્યારે ચેતન કહે છે કે નહીં લઈ જાઉં; મેક્ષમાં તારું કામ નહીં. અનાદિથી તારો સાથ કરવાથી-મમત્વ કરવાથી હું સંસારમાં ભટક્યા, હવે તે તારો સંગ છેડીને મેક્ષમાં એક જઈશ. (ચેતન અને કાયાના આ વાદવિવાદનું સુંદર વર્ણન વિસ્તારપૂર્વક વાંચવા માટે ચેતન-કાયા સંવાદ” નામની પુસ્તિકા વચે.) દરેક જીવના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ જુદા જુદા છે, દરેકના પુણ્ય-પાપકર્મો ને રાગાદિ પરિણામે વિવિધ છે, કઈ પણ બે જીવના ઉદયભાવે બધા પ્રકારે સરખાં નથી હોતાં. બે કેવળીના ઉદય પણ સરખા નથી દેતા, ક્ષાયિક ભાવ સરખા છે પણ ઉદયભાવમાં કંઈક ફેરફાર હોય છે. દરેક જીવ પોતાના પાપ-પુણ્ય કે ધર્મના ભાવ પ્રમાણે ફળ પામે છે, તેમાં કોઈની લાગવગ કામ આવતી નથી. ચાર કે પાંચ સગા ભાઈ હોય, છતાં પરિણામ અનુસાર દરેકની સ્થિતિ જુદી-જુદી હાય; કઈ એક તે તીવ્ર પાપ કરીને નરકે જાય, બીજે માયાચારથી તિર્યંચમાં જાય, Page #148 -------------------------------------------------------------------------- ________________ આત્મસ'ખાધન ] ત્રીજો શુભરાગથી સ્વર્ગ'માં જાય, ચેાથેા મધ્યમ પરિણામેાથી મનુષ્યમાં જાય ને પાંચમા વીતરાગ થઈ ને પહેાંચી જાય પંચમગતિરૂપ મેાક્ષમાં ! સૌ તાતાના ભાવતુ ફળ, તે જીવ એકલા જ પામે છે. | ૧૩૯ શ્રેણિકરાજા ને અભય....સગા પિતા-પુત્ર, છતાં એક ગયા નરકમાં ને ખીજા ગયા મેક્ષમાં. એ જ રીતે ભગવાન રામ અને લક્ષ્મણ બંને ભાઈનું થયું; શ્રીકૃષ્ણુ અને બલભદ્ર જેવા મહાયેદ્ધા પણ, અગ્નિમાં સળગતા પેાતાના માતા-પિતાને દ્વારકાનગરીના દરવાજાની બહાર ન કાઢી શકયા. અરે, જીવ એકલા....કાણુકને બચાવે ? આમ જાણીને હે ભવ્ય ! તું સમભાવ કર....તારા પરિણામમાંથી રાગ-દ્વેષને છોડ....ને શુદ્ધાત્મતત્ત્વનું ધ્યાન કરીને મેાક્ષસુખને પામ. એક લૂટારા છૂટવા આવ્યેા, ત્યારે કોઈ સજ્જને તેને કહ્યું—ભાઈ, તું ઊભા રહે, જરાક એક વાત સાંભળ....પછી તારે જે કરવુ હાય તે કરજે; તારા આ લૂટફાટના પૈસાથી જેએ મેાજમજા કરે છે તે બધા પિરવારને ઘરે જઈને પૂછી આવ....કે જેમ આ પૈસાના તમે ભાગીદાર થાવ છે....તેમ મને જે પાપ લાગે છે તેના પણ ભાગીદાર તમે થાશેાને ? લૂટારે ઘરે જઈને પૂછ્યું; પણ કાઈ એ પાપમાં ભાગીદાર થવાની હા ન પાડી..સ, તેની આંખ ઊઘડી ગઈ કે અરે, પાપમાં હું એકલા જ છુ....ને ધર્મમાં પણ હું એકલા જ છુ.....તા પછી ધર્મસાધના કરીને મારું હિત કેમ ન કરું! આત્માનું એકત્વ કલ્યાણુરૂપ છે—સુંદર છે, તે સમજતાં–ધ્યાવતાં પરભાવે છૂટી જાય છે. એ સગા ભાઈ, બન્નેને એકબીજા પર પ્રેમ; એકવાર નાનેા ભાઈમાં પડતાં મેટાભાઈ એ તેને દવામાં ચેરોછૂપીથી ઇંડાં વગેરે ખવડાવી દીધા....આ પાપને લીધે તે મોટાભાઈ મરીને નરકમાં ગયે, ને નાનાભાઈ મરીને પરમાધામી-દેવ થયે....ને નરકમાં જઈને તે દેવ ત્યાંના નારકીઓને મારવા લાગ્યા... તેના ભાઈ ને પણ મારવા લાગ્યા; ત્યારે તે કહે છે--અરે ભાઈ! તારા માટે તે મે' પાપ કર્યાં ને તેથી નરકમાં આવ્યે....તે અહીં Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ ] [ સાર-પ્રવચન : ૬૯-૭૦ તું જ મને આવા દુઃખ કાં આપ? ત્યારે નાને ભાઈ જવાબ આપે છે ? મેં કથાં અભક્ષ વગેરે માંગ્યું હતું? મને તો ખબર પણ ન હતી; તમારા કરેલા ભાવનું ફળ તમે એકલા ભેગ...એમ કહીને તીવ્ર ભાલાથી તેનું માથું વધે છે. જુઓ, આ સંસારની દશા !! કેણ કેને ભાઈ! માંદો હોયભયંકર રોગની પીડામાં પીલાઈ રહ્યો હોય, મરણની તૈયારી હોય, પાસે બેસીને માત-પિતા-ભાઈ-મિત્રો-સ્ત્રી-પુત્ર પરિવાર વગેરે માથે હાથ ફેરવીને આશ્વાસન દેતા હોય, પણ એનું દુઃખ કઈ લઈ શકતા નથી, ને સુખ આપી શકતા નથી. ભાઈ! આ તે બધે “પંખી–મેળે” છે.–જેમ સાંજ પડતાં ચારેકોરથી પંખી આવીને એક ઝાડ ઉપર ભેગા થાય ને રાતવાસે રહે; સવાર પડતાં તે સૌ ઊડી-ઊડીને ભિન્ન ભિન્ન દિશામાં ચાલ્યા જાય. અથવા, નદીના સામા કાંઠે જવા માટે હજારો મુસાફરો એક જ નૌકામાં ભેગા થાય, ને જ્યાં કિનારે આવે ત્યાં ઊતરી-ઊતરીને સૌ પોતપોતાના સ્થાને ચાલ્યા જાય; તેમ જુદી જુદી ગતિ-સ્થાનોથી આવીને અનેક જ અહીં ભેગા થયા, આયુ પૂરું થતાં સૌ પોતપોતાના સ્થાને-કઈ નરકમાં, કોઈ દેવમાં તે કોઈ મનુષ્ય વગેરેમાં ચાલ્યા જાય છે. આમ જાણીને હે જીવ! તું સંયોગોની મમતા છોડ, દેહની મમતા છોડ, ને એકત્વરૂપ તારા શુદ્ધ આત્માની ભાવના વડે એક્ષપુરીના પંથે જા. ' 1 શુદ્ધાત્મા રૂપી વહાણ - જેમ સમુદ્ર વચ્ચે ચાલતા વહાણમાં બેઠેલું પંખી, ઊડી-ઊડીને પાછું વહાણમાં જ આવીને બેસે છે,–બીજે ક્યાં જાય? તેમ આત્માનું એકત્વ જાણનાર જીવને ઉપયોગ ફરી-ફરીને શુદ્ધ આત્મામાં જ આવીને ઠરે છે,–એને ઉપયોગ આત્મા સિવાય બીજે ક્યાંય કરતું નથી, તય થતું નથી. Page #150 -------------------------------------------------------------------------- ________________ આત્મસ બેધન દેહમાં જ્ઞાન નહિ, જ્ઞાનમાં દેહ નહીં; રાગમાં જ્ઞાન નહિ, જ્ઞાનમાં રાગ નહીં; જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં હું જ્યાં જ્યાં હું ત્યાં ત્યાં મારું જ્ઞાન. ---આમ પરભાત્રાથી ભિન્ન, જ્ઞાનસ્વરૂપ આત્મામાં અંતર્મુખ થયે જ આત્માનુ સાચુ' એકત્ર જણાય છે. દેહ-ધન-પરિવાર કાઈ સાથે નથી આવતા, તેા પરલેાકમાં સાથે આવે એવુ શું છે? કે પેાતાના જ્ઞાન-આનદમય નિવૈભવ સદા પેાતાની સાથે રહેશે, કેમકે તે પેાતાનુ' છે. દેહાદિના વિયેાગ થશે તેપણ તે નિજવૈભવના વચેઞ નહીં થાય. માટે જીવનમાં.... મૃત્યુ આવ્યા પહેલાં, આવા આત્માની સાધના કર, તેના જ પ્રયત્નમાં લાગ. આળસ કરીને આ અવસર ગૂમાવી દેવા ઉચિત નથી. જે પરપદાર્થાં જુદા જ છે તેને જુદા જાણીને તેની મમતા છોડી દે...ને જે પેાતાનું નિજસ્વરૂપ છે તને જાણીને તેમાં રુચિને જોડી દે.—આ જ પરમસુખની રીત છે, [ ૧૪૧ એક જુવાન છેકરા, માબાપ વગેરે પિરવાર હાજર હોવા છતાં પાણીમાં એકલે ડૂબી ગયા ને મરી ગયા....તેને બદલે માબાપના મેહ છેડી....મુનિ થઈ...એકલે એકલે। ચૈતન્યસમુદ્રમાં ઊતરી જાય, તેમાં લીન થઈ ને ડૂબી જાય....તે જીવ મેક્ષ પામી જાય. એકલા જ મરે છે ને એકલે જ મેક્ષ પામે છે....બીજા તેને કાંઈ જ કરતા નથી. પ્રભુ ! આત્માનું આવું એકત્વ જાણીને તેમાં ઠર, પર મારું કરશે એવી આશા ( –દીનતા ) છોડ, ને હું પરતું કરી દઉં એવું અભિમાન છેડ. મધ્યસ્થ વીતરાગ થઈ જા....અને એમ અનુભવ કર કે—સ્વયં જ્ઞાતા-જ્ઞાન-જ્ઞેયરૂપ એક અખંડ અભેદ ‘દ્રવ્ય ' હું છું; અસંખ્યપ્રદેશી મારું ‘ક્ષેત્ર' છે; જ્ઞાનમય પરિણમન મારા સ્ત્રકાળ' છે, તે જ્ઞાન -દન-સુખ-વીર્યાદિરૂપ મારે ‘ સ્વપ્નાવ છે. આવા મારા દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવરૂપ અખંડ એક શુદ્ધ-જ્ઞાયક આત્મવસ્તુ હું છું, તે જ મારુ સ-સ્વ છે, બીજુ` બધુંય મારાથી બહાર છે. —આ પ્રમાણે એકત્વસ્વરૂપના ચિંતન વડે જ્ઞાની, પરભાવાને છેડીને મેાક્ષસુખને સાધે છે. > સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ પરિણમેલા એક આત્મા તે જ નિશ્ચય-મેાક્ષમાગ છે; તેમાં કઈ અન્યદ્રવ્યના સબંધ નથી. જે જીવ આવા મેાક્ષમાગ માં પેાતાના આત્માને નિશ્ચલપણે સ્થાપે છે એટલે કે તન્મય થઈ ને પોતે તે-રૂપે પરિણમે છે, ને અન્યદ્રવ્યમાં જરાપણુ વિહાર કરતા નથી, તે જીવ સ્વયં પરમ આનંદરૂપ થઈ ને એકલા જ મેાક્ષને પામે છે, હે જીવ! તું પણ એકલા છે....તારા એકત્વના ચિંતન વડે મેાક્ષને સાધી લે. ( ૧૯-૭૦ ) Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ ] [ પેગસાર-પ્રવચન : ૭૧-૭૨ પુષ્ય તે બંધન છે, સંસાર છે, જેલ છે, તે ધર્મ નથી. जो पाउ वि सो पाउ मुणि सव्वु को वि मुणेइ । जो पुण्णु वि पाउ वि भणइ सो बुह को वि हवेइ ॥ ७१ ॥ जह लोहम्मिय णियड बुह तह सुवण्णम्मिय जाणि । जं सुहु असुह परिच्चहिं ते वि हवंति हु णाणि ।। ७२ ।। પાપરૂપને પાપ તે જાણે જગ સહુ કેઈ; પુણ્ય તવ પણ પાપ છે–કહે અનુભવી બુધ કે ઈ. (૭૧) લોહ બેડી બંધન કરે, સેનાની પણ તેમનું જાણી શુભાશુભ દૂર કરે, તે જ જ્ઞાનીનો મર્મ. (૨) હિંસા-જુ –ચોરી વગેરે પાપભાવ તે પાપ છે-સંસાર છે-બૂરા છે એમ તે જગતમાં સૌ કોઈ જાણે છે, પરંતુ દયા વગેરે રાગરૂપ પુણ્ય તે પણ પાપની જેમ જ સંસાર છે.–બૂરા છે, એવું જાણનારા ને કહેનારા જ્ઞાની તે કઈક જ હોય છે. હે બુધ! બેડી, લેઢાની હોય કે સોનાની હોય, તે મનુષ્યને બંધનરૂપ જ છે, કેઈને સેનાની સાંકળથી બાંધે હોય તેથી કાંઈ તેને છૂટો ન કહેવાય, તે બંધાયેલા જ છે; તેમ રાગાદિ કષાયભાવે, અશુભ હો કે શુભ-તે જીવને બંધનરૂપ જ છે, શુભરાગ હોય તેથી કાંઈ તે મોક્ષનું કારણ ન થાય, તે બંધન જ છે.–એમ શુભ-અશુભ બંનેને બંધનરૂપ સમજીને જ્ઞાની તેને છોડે છે. પાપ કહો કે સંસાર કહે; અશુભરાગથી સંસાર છે તેમ શુભરાગથી પણ સંસાર જ છે; માટે બંનેને “પાપ” જ કહ્યા. જેનું ફળ સંસાર-તેને “સુશીલ” કેણ કહે? તે “કુશીલ” છે માટે પા૫ છે.ઝેર છે... “અરે ! પુણ્યને ઝેર કહે છે?” હા ભાઈ ધીરજથી સાંભળ!— પુણ્યના ફળમાં મિક્ષ મળે કે સ્વર્ગ?... સ્વર્ગ તે સ્વર્ગ તે સંસાર છે કે મેક્ષ. તે સંસાર છે. સંસાર તે સુખ છે કે દુઃખદુ:ખ. બસ, તે પછી પુય તે દુઃખ જ છે..તે દુખને ઝેર ન કહેવું તે શું અમૃત કહેવું? પ્રશ્ના–તે પુણ્ય, મોક્ષને માટે પ્રથમ પગથિયું તે છે ને? Page #152 -------------------------------------------------------------------------- ________________ આત્મસ બેધન ] [ ૧૪૩ ઉત્તરઃ —ના; હે ભાઈ! પુણ્ય તે પરભાવ છે, મેક્ષથી વિરુદ્ધભાવ છે, તેમાં કાંઈ આનંદ કે જ્ઞાન નથી, એટલે તે પુણ્ય કાંઈ મેાક્ષનું પ્રથમ પગલું નથી. અનંતવાર પુણ્ય કરી ચૂકયા છતાં મેાક્ષ તે હાથમાં ન આવ્યા, મેાક્ષ તરફ એક પગલુંય મંડાયું નહિ; મેાક્ષનું પ્રથમ પગલુ તેા સમ્યગ્દન છે અને તે તે પુણ્ય-પાપ બંનેથી પાર છે. ભેદજ્ઞાન વડે આત્માને પુણ્ય-પાપ બંનેથી ભિન્ન જાણ્યું ત્યારે શુદ્ધ આત્માના અનુભવ અને સમ્યગ્દર્શન થયુ.....આવા અનુભવ વડે જ તીર્થંકર ભગવાનના માર્ગની એટલે કે મેક્ષમાર્ગની મંગલ શરૂઆત થાય છે, તે મેાક્ષનુ પગથિયુ છે. (મોક્ષ–મનજી પરથમ સૌરી સભ્યત્વ નાનો 1) ——પછી તેની વૃદ્ધિ અને પૂર્ણુતા પણ તે જ રીતે થાય છે, પુણ્ય વડે નથી થતી. પુણ્ય છેાડવાથી મેક્ષ થાય છે, રાખવાથી નહિ. પુણ્ય વડે પરમાણુના ઢગલે મળે -સ'સાર મળે, પણ પરમાત્મ` કે મેક્ષ પુણ્યવડે ન મળે, તે તે સંપૂર્ણ વીતરાગ ભાવથી જ મળે. આ રીતે વીતરામતા તે જ ધમ છે, તે જ ભગવાનના માર્ગ છે, તે જ સર્વ શાસ્ત્રને સાર છે. રાગ દ્વેષ-પુણ્ય-પાપથી પાર આવા શુદ્ધ માને જ્ઞાનીજને જ એળખે છે, અજ્ઞાનીએ તે પુણ્યને જ ધર્મ માનીને રાગમાં જ અટકી જાય છે. પાપ તે અધમ ને પુણ્ય તે ધમ-એટલુ જ લૌકિક જના ( અજ્ઞાનીએ ) સમજે છે, પણ પુણ્ય ને પાપ એ બંને અધ છે ને ધર્માં તે તે બંનેથી પાર વીતરાગી-ચૈતન્યભાવરૂપ છે, એ વાત તે જૈનધર્મીમાં જ છે ને વિરલા જ્ઞાનીજને જ તે સમજે છે તથા કહે છે. અરે, મેક્ષના અર્ધી જે જીવને પુણ્યરામ પણ ઝેર જેવા લાગે તેને પાપના તીત્રકષાય તે કેમ સારા લાગે? પુણ્ય-પાપ બંનેથી પાર મેાક્ષમાત્ર સમજનારને તીવ્ર હિંસા-અન્યાય-અભક્ષ્ય વગેરે પાપા તે પહેલે ધડાકે છૂટી જાય છે. અહીં તેા એટલુ અતાવવું છે કે પાપ કે પુણ્ય એય પ્રકારના રાગ તે મેાક્ષનુ` કારણ નથી, અને સંસારનાં જ કારણ છે.--જેમ લેાઢાની કે સેાનાની બંને બેડી બધે જ છે, તેમ; પુણ્યને ભલે સાનાની મેરી કહેા, તાપણુ તે બેડી જીવને સસારમાં બધે છે, મેાક્ષ થવા દેતી નથી; તે પુણ્યની મેડીને પણ તેડીને મેાક્ષ થાય છે. અજ્ઞાનીને પુણ્યની વાત મીઠી લાગે છે, પણ રામ વગરની ચૈતન્યની મીઠાશને (મેાક્ષના સ્વાદને) તે જાણતા નથી. ચૈતન્યને મીઠો-વીતરાગી સ્વાદ ચાખનારને પુણ્યના કષાય પણ કડવા લાગે છે.—એવા જ્ઞાનીએ જ મેાક્ષને સાધે છે. તે જ્ઞાની પેાતાના ચિદાનંદ સ્વભાવની અનુભૂતિમાં એવા નિ:શંક હાય છે કે ઉપસર્ગ –પરીષહેાના ગમે તેવા વજ્રપાત વચ્ચે પણ મેસમાન અકંપ—અડેલ રહે છે, માગથી રંગતા નથી, ઢીલા પડતા નથી. દેવ આવીને ડબાવવા માંગે ને કહે કે રાગથી ધ માન, પુણ્યથી મેક્ષ થવાનુ કહે,-નહિતર તારે નાશ કરી નાંખીશ !'−તાપણ Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ ] [ ગસાર-પ્રવચન : ૭૧-૭૨ ધર્માત્મા પિતાના વીતરાગ મોક્ષમાર્ગની શ્રદ્ધાથી ડગે નહિ, રાગથી મોક્ષ થવાનું સ્વપ્નય માને નહિ, અરે, અમે અવિનાશી જ્ઞાયક્તત્વ...! કેણ છે અમને મારનારી ને કેણ છે અમને ડગાવનાર!! - જ્ઞાનીને તે આમિક આનંદ જ વહાલે છે, એને પુણ્ય કે પુણ્યનાં ફળ વહાલાં નથી. અરે, પુણ્યના ફળને ભેગવવા જાય તો પણ જીવને રાગ અને સંસાર થાય છે, સર્વથા પુણ્ય–પાપના ત્યાગથી મોક્ષ થાય છે, અને ત્યારપહેલાં આત્મસ્વભાવને તેનાથી સર્વથા જુદો જાણવાથી જ આત્મજ્ઞાન અને મોક્ષમાર્ગ થાય છે. પુણ્યને જે રાખવા જેવું માને છે તે જ્ઞાન નથી, જ્ઞાની તે પુણ્યને પણ હેય સમજે છે. રાગમાં પુણ્ય અને પાપ એવા બે ભેદ ભલે પડે, તેને વિવેક ભલે કરે, પણ તે બંને ભેદ બંધમાર્ગમાં સમાય છે, એકેય ભેદ મેક્ષમાં કે મોક્ષના કારણમાં નથી આવતે. મિક્ષ ને મોક્ષમાર્ગ તે એ બંનેથી જુદી જાતને જ છે, એમ સમજે. પુણ્યમાં કે પાપમાં-બંનેમાં કષાયનો સ્વાદ છે, ચૈતન્યની શાંતિને સ્વાદ તે બેમાંથી કોઈમાં નથી. આ જાણીને શું કરવું?-કે સર્વ રાગવગરના પિતાના ચિદાનંદતત્વને લક્ષમાં લઈને તેને જ ધ્યાવવું. પુણ્ય-પાપને મેક્ષમાં સહાયકારી ન જાણવા પણ વિદ્ધકારી eટારા સમજવા. અહા, વીતરાગ થવાની વીતરાગ–પરમાત્માની આ વાત કાયર જી ઝીલી શકતા નથી, પુણ્યથી ધર્મ નહિ-એ વાત સાંભળતાં તેનું કાળજુ કંપી ઊઠે છે; જ્ઞાનીઓ તે મોક્ષને અર્થે એક શુદ્ધોપગને જ માન્ય કરે છે, રાગના કોઈ કણિયાને તેમાં ભેળવતા નથી.-શુભ-અશુભ બંનેથી વિરક્ત થઈને વીતરાગી શુદ્ધોપગને જ મોક્ષના સાધન તરીકે સ્વીકારે છે.– તેથી ન કરો રાગ જરીયે કયાંય પણ ક્ષેછએ, વીતરાગ થઈને એ રીતે તે ભવ્ય ભવસાગર તરે. જે તારે સર્વજ્ઞ–પરમાત્મા અરિહંતદેવને માનવા હોય તો, અને તારે પોતે સર્વજ્ઞ થવું હોય તે, પુણ્ય-પાપ સર્વે રેગથી ભિન્ન આત્માને જાણ, ને રાગને મોક્ષકારણ ન માન. આત્માને સર્વજ્ઞસ્વભાવી સ્વીકારો તે પછી રાગને કેઈ અંશ તેમાં રહી શકે નહિ, એટલે રાગ અને આત્મસ્વભાવનું ભેદજ્ઞાન થઈ જાય, કેમકે એક આત્મામાં રાગ અને સર્વજ્ઞતા બંને એકસાથે રહી શકે નહિ. જ્ઞાન સાથે રાગના કેઈ પણ અંશને ભેળવે તે સર્વજ્ઞપણું સાબિત થઈ શકે નહિ, એટલે શુદ્ધજીવ જ સાબિત ન થાય. જ્ઞાન અને રાગને સર્વથા જુદા પાડો તે જ સર્વસ્વભાવી શુદ્ધજીવ લક્ષમાં આવી શકે. જે સંપૂર્ણ –વીતરાગ થાય તે જ સર્વજ્ઞ થઈ શકે, તેમ જ જે સર્વ રાગથી ભિન્નતા સમજે તે જ સર્વજ્ઞસ્વભાવી આત્માને ઓળખી શકે એવી ઓળખાણ કરનારા જ વિરલા જ છે શુદ્ધઆત્માની સ્વાનુભૂતિથી જેમ પાપભાવે બહાર છે, તેમ જ પુણ્યભાવ પણ બહાર Page #154 -------------------------------------------------------------------------- ________________ આત્મસંબોધન ] [ ૧૪૫ જ રહે છે, સ્વાનુભૂતિમાં નથી પ્રવેશતા. અને તેથી જ તેને “અભૂતાઈ' કહ્યા છે. તેના વગરના આત્માની અનુભૂતિ ભૂતાર્થ દષ્ટિ વડે થાય છે, અને તે જ સમ્યગ્દર્શન છે. સમ્યગ્દર્શનાદિ વીતરાગભાવ વડે કોઈ જ કર્મ બંધાતું નથી. શુભકષાય વડે તે ઘાતીકરૂપ પાપપ્રકૃતિ પણ બંધાય છે; તે ચૈતન્યને વિરોધી છે. અરેરે, આત્માને મેક્ષમાં જતાં જે રેકે, આત્માને કેવળજ્ઞાન પણ થવા ન દે-એવા ભાવને તો સારે કેમ કહેવાય? એ તે આત્માને વિરોધી છે. મેક્ષાર્થી જીવે પ્રથમ શુદ્ધ આત્માને જાણ; અને રાગાદિ સમસ્ત બંધભાવને આત્મામાંથી સર્વથા છેદવા, સર્વથા જુદા જાણવા. “સમસ્ત” અંધભાવોને છેદવાનું કહ્યું છે, પણ એમ નથી કહ્યું કે પાપના બંધભાવને જ છેદવા ને પુણ્યના બંધભાવને રાખવા! તારે સંસારથી છૂટવું હોય તે બધાય બંધભાવથી છૂટા શુદ્ધ આત્માને જાણુ. તેનાથી જુદાપણું જાણીશ તે તેને છેદીને તેનાથી સર્વથા જુદો-મુક્ત થઈશ. અવતી સમ્યગ્દષ્ટિનેય એકવાર તે પુણ્ય-પાપ વગરનો શુદ્ધોગ થયો છે, તેને હજી ત્રણ કષાય સંબંધી રાગ-દ્વેષ પુણ્ય-પાપ થાય છે, પણ ભાવના એવી છે કે આ બધા શુભ-અશુભ રાગને છોડીને હું વીતરાગી-ચૈતન્યબાગમાં રમણતા કરું..ને સિદ્ધપ્રભુ સાથે પ્રેમ કરું એટલે કે પિતાના શુદ્ધસ્વરૂપમાં વિતરાગ થઈને ઠરૂં ! તે ધર્મને કષાયને રસ નથી; રાગની, પુણ્યની કે તેના ફળરૂપ ઈન્દ્રિયવિષયેની તેને ચાહના નથી, અંતરમાં અતીન્દ્રિયસુખ ચાખ્યું છે તેની જ ચાહના છે–આવા જ નિવણમાર્ગના પથિક છે, તે શીધ્ર મોક્ષને પામે છે. સ્પર્શ-રસ ગંધ વગેરે ઈન્દ્રિયવિષયમાં જે સુખ માને, તે તેના કારણરૂપ પુણ્યકર્મમાં તેમજ શુભરાગમાં પણ સુખ માને, શુભરાગને અને પુણ્યને જે ઉપાદેય-સારા માને તે તેના ફળરૂપ ઈન્દ્રિયવિષયમાં પણ સુખ માન્યા વગર રહે નહિ–આવા જીવો અજ્ઞાની છે. ઈન્દ્રિયવિષયોમાં સુખ નથી એમ જે ખરેખર માને, તે તેના કારણરૂપ પુણ્યકર્મને કે શુભરાગને પણ હેય સમજે છે, ને તે બધાયથી અધિક એવા પિતાના અતીન્દ્રિય --જ્ઞાનસ્વભાવને જ ઉપાદેયપણે અનુભવે છે.–આવા છે જ જ્ઞાની છે. જેણે બાદ્યવિષયમાં, પુણ્યમાં કે રાગમાં સુખ માન્યું તેણે પિતાના આત્માને તે બધાયથી હલકે માન્ય.....સિદ્ધ જે મહાન હું છું-એમ તેણે ન જાણ્યું. અને જેણે સિદ્ધસમાન પોતાના અતીન્દ્રિય આત્માની પ્રતીત કરીને બીજા બધાયથી અધિકપણે તેનો અનુભવ કર્યો તે જીવે, બાહ્યવિષયને–પુણ્યને કે રાગને તૂચ્છ જાણ્યા, પોતાના સ્વભાવથી સર્વથા જુદા જાણ્યા. આ. સં. ૧૯ Page #155 -------------------------------------------------------------------------- ________________ ) - S { { ૧૪૬ ] [ યોગસાર-પ્રવચન ઃ ૭૧-૭૨ ' અરે, નાગ કે વાઘ, સિંહ કે હાથી, દેડકા કે વાંદરા જેવા તિર્યંચ પ્રાણીઓમાં પણ જેઓ સમ્યગ્દષ્ટિ છે તેઓ, બાહ્ય વિષે વગરના આત્મિક સુખને અનુભવે છે.–કેવું સુખ કે ડું....પણ સિદ્ધપ્રભુ જેવું ! સમ્યગ્દષ્ટિ-દેવો ( 5 OP 9 દેવલેકના દિવ્યવિષયમાં પણ જરાય સુખ નથી માનતા; તેમજ સમ્યગ્દષ્ટિ-નારી નરકની ઘોર પ્રતિકૂળતા વચ્ચે પણ પિતાના ચૈતન્યસુખને ચૂકતા નથી. પિતાના શુદ્ધોપગના આનંદ પાસે ધમને બીજા કેઈ વિષમાં સુખ લાગતું નથી, ચેન પડતું નથી. અરે, સાતમી નરકમાંય સમ્યગ્દર્શન પામીને તે સમ્યગ્દષ્ટિ જીવ અસંખ્યાત વર્ષો સુધી ચૈતન્યના મહાન સુખને ચાખે છે,-એમાં બાહ્યવિષયોની શું જરૂર છે? અને દેવલોકમાં અસંખ્ય વર્ષો સુધી બાઇવિષયની બધી અનુકૂળતા હોવા છતાં ત્યાંના મિથ્યાષ્ટિ દે જરાય ચૈતન્યસુખને અનુભવતા નથી;-બાહ્યવિષયે શું કરે? “સુખ” તે આત્માને સ્વભાવ છે, વિષયે તેમાં અકિંચિત્કર છે.--પછી ભલે તે પુણયના હો કે પાપના હે. આ રીતે હે જીવ! તું પુણ્ય-પાપ બંનેથી પાર, અતીન્દ્રિય સુખસ્વભાવી પિતાના આત્માને જાણને પરભાવ છોડીને તેને ધ્યાવ. પુણ્યનો પણ મેહ છેડ! * પુણ્યભાવ તે રાગ છે કે વીતરાગતા?..રાગ જ છે. ન મોક્ષનું સાધન રાગ હોય કે વીતરાગતા?....વીતરાગતા. * મેક્ષની ચાહનાવાળાએ રાગ રાખવા જેવું કે છોડવા જેવો? —સવે રાગ છોડવા જે, ને વીતરાગતા જ કરવા જેવી. # તે વીતરાગતા શુદ્ધ આત્માના જ આશ્રયે થાય કે પરના? – શુદ્ધ આત્માના જ આશ્રયે વીતરાગતા થાય. –બસ, આ રીતે શુદ્ધ આત્માને આશ્રય એ જ મોક્ષાર્થી જીવનું કર્તવ્ય છે. જેને ચૈતન્યસુખના સ્વાદની ખબર નથી ને શુભરાગને ધર્મ માને છે, તેને પુણ્યને રસ છે, એટલે પુણ્યના ફળરૂપ વિષયમાં સુખ માનીને તે તેને મદ કરે છે, અને વિષયોમાં લુબ્ધ થઈ પાપ બાંધી નરકમાં પડે છે. “ –અરેરે ! આવા મિથ્યા-પુણ્ય અમને ન હો”—એમ આ શાસ્ત્રકર્તા રેગીન્દ્રદેવે જ પરમાત્મપ્રકાશમાં કહ્યું છે. જ્ઞાનીનેય પુણ્યનો વેગ હોય, પણ તેને તેમાં રસ નથી, તેને તો પિતાને ચૈતન્યસુખમાં જ પરમ તૃપ્તિ છે; એટલે પુણ્યના ફળમાં તે લુબ્ધ થતા નથી, તે તે પુણ્યફળનેય મેહ છોડીને વીતરાગભાવથી પિતાના પરમાત્મપદને સાધી ભે છે. (૭૧-૨) - Page #156 -------------------------------------------------------------------------- ________________ આત્મસંબોધન ] [ ૧૪૭ મેક્ષને માટે અંતરંગ નિગ્રંથતા जइया मणु णिग्गंथु जिय तइया तुहं णिग्गंथु । जइया तुहुं णिग्गंथु जिय तो लब्भइ सिवपंथु ॥ ७३ ॥ જે તુજ મન નિગ્રંથ છે, તો તું છે નિગ્રંથ જ્યાં પામે નિગ્રંથતા ત્યાં પામે શિવપંથ. (૭૩) હે જીવ! જ્યારે તારું મન રાગ-દ્વેષ વગરનું નિર્ગથ થશે ત્યારે જ તું સાચા નિગ્રંથ થઈશ; અને જ્યારે તને આવી ભાવ-નિર્ચથતા થશે ત્યારે જ તું મિશપંથને પામીશ. જોકે મેક્ષમાર્ગ મુનિવરોને બહારમાં-દેહમાં પણ નિર્ચ થતા હોય જ છે, પણ અંતરંગમાં વીતરાગભાવરૂપ નિર્ચ“થતા વગર, એકલી બહારની નિર્ચ થતાથી કોઈને મોક્ષ થતો નથી. માટે હે યેગી ! મોક્ષને માટે તું ભાવશુદ્ધિરૂપ અંતરંગ નિર્ચથતા કર. સમ્યગ્દષ્ટિ જીવને મિથ્યાત્વની ગાંઠ તૂટી છે તે અપેક્ષાએ તે નિગ્રંથ છે; તેને સમ્યગ્દર્શનમાં કઈ રાગ-દ્વેષને કે પરનો પરિગ્રહ નથી, તેથી તે પણ મેક્ષના માર્ગમાં છે. તે સમ્યગ્દર્શન ઉપરાંત જ્યાં સુધી રાગ-દ્વેષ છે ત્યાં સુધી મેક્ષ નથી, એટલે મુનિ થઈ સ્વરૂપમાં ડરી, રાગદ્વેષની ગાંડ તોડી શુદ્ધપયોગરૂપ નિગ્રંથભાવ પ્રગટ કરે ત્યારે જીવ મેક્ષ પામે છે. ભાવશુદ્ધિ વગરનું એકલું દ્રવ્યનિગ્રંથપણું કાંઈ કાર્યકારી નથી; જ્યાં ભાવનિર્ચ થતા હોય ત્યાં દ્રવ્ય-નિર્ચથતા પણ હેય જ, છતાં ત્યાં પણ મેક્ષનું કારણ તે ભાવ નિતારૂપ શુદ્ધભાવ જ છે–એમ જાણે. (૭૩) 82 આત્મ જ્ઞાનસ્વભાવ છે, તે જ્ઞાનસ્વભાવની પ્રાપ્તિનું નામ મુક્તિ છે. માટે મોક્ષેચધુ જીવે જ્ઞાનસ્વભાવની ભાવના ભાવવી. જુઓ, આ મોક્ષ માટેની ભાવના ! જ્ઞાનસ્વભાવની ભાવના કહે, આત્મભાવના કહે, કે સમ્યગ્દર્શન -જ્ઞાન-ચરિત્રની આરાધના કહો, તે જ મોક્ષને ઉપાય છે. Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ ] સાર-પ્રવચન : ૭૪-૭૫ જિનદેવ જેવા ચેતન્યદેવ આ દેહમાં જ બેઠા છે.. એનાં દર્શન એ જ મોક્ષને મંત્ર जं वडमज्झहं बीउ फुडु बीयहं वडु वि हु जाणु । तं देहहं देउ वि मुणहि जो तइलोय-पहाणु ॥७४॥ जो जिण सो हउं सो जि हउं एहउ भाउ णिभंतु । मोक्खहं कारण जोइया अण्णु ण मंतु ण तंतु ॥७५।। જેમ બીજમાં વડા પ્રગટ, વડમાં બીજ જણાય; તેમ દેહમાં દેવ છે, જે ત્રિલોક–પ્રધાન. (૭) જે જિન તે હું–તે જ હું” કર અનુભવ નિર્ધાર; હે યોગી ! શિવહેતુ એ, અન્ય ન મંત્ર ન તંત્ર. (૭૫) જુઓ, આ મોક્ષને મંત્ર! “જિન-પરમાત્મા જે જ શુદ્ધાત્મા હું છું, -બંનેમાં નિશ્ચયથી કાંઈ ફેર નથી” –એમ જાણવું તે સર્વ–સિદ્ધાન્તને સાર છે, એમ પહેલાં ૨૦-૨૧-૨૨ દેહામાં કહી ગયા છે; એ જ વાત અહીં વડના દષ્ટાંતપૂર્વક ફરીને સમજાવે છે; જેમ વડમાં બીજ છે, ને એકેક બીજમાં મોટો વડ થવાની તાકાત ભરી છે, તેમ જેમાંથી પરમાત્મપણારૂપ મોટો વડલે પ્રગટે એવું ચૈતન્યબીજ આ દેહમાં જ રહેલું છે, દેહમાં રહેલા ચૈતન્યદેવ ત્રણલેકમાં પ્રધાન છે...હે જીવ! આવા દેવને તારા અંતરમાં તું દેખને શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્રવડે તેનું સીંચન કર, તે ચૈતન્યબીજમાંથી તું પોતે મોક્ષરૂપ મોટો વડલે બની જઈશ. જેમ નાના ઇંડાંમાંથી પચરંગી મોટો મોરલે નીકળે છે તેમ તારામાંથી જ પરમાત્માપણું પ્રગટ થશે. જે જિન તે જ હું એમ “જિન” અને “નિજ'માં કાંઈ ફેર ન પાડતાં પિતાના આત્માને જિન જે શુદ્ધ અનુભવમાં લેહે ગી! આ જ મોક્ષ માટે મંત્ર છે, આ સિવાય બીજા કોઈ મંત્ર-તંત્ર વડે મોક્ષ માટે નથી. અંતરમાં બિરાજમાન ચૈતન્યદેવના દર્શન કર-એ જ મિથ્યાત્વના ભૂતથી છૂટવાનો મંત્ર છે. અંદર બેઠેલા “દેવ” ને ભૂલીને બહારમાં અન્ય દેવના દર્શન-પૂજનથી તને શભરાગ થશે-પુણ્ય થશે, પણ એનાથી તારે ભવરોગ નહીં મટે. પોતાના અંતરમાં રહેલી પરમાત્મ-શક્તિનું ધ્યાન તે જ પરમાત્મા થવાને મંત્ર છે. આહાહા! ત્રણલેકમાં શ્રેષ્ઠ એવું પરમાત્મપણું મારામાં ભરેલું છે–એ સ્વીકાર કરે,-એ તે કાંઈ નાની Page #158 -------------------------------------------------------------------------- ________________ આત્મસંબોધન | ( ૧૪૯ વાત છે!—એના વિશ્વાસને જોરે તે આત્મા પોતે પરમાત્મા થઈ જાય છે.-આ મોક્ષને મંત્ર છે. મોક્ષનો મંત્ર શું?–કે “જીવ તે જિન જિન તે જીવ.”—આ દસ અક્ષરની સમજમાં મોક્ષને મંત્ર સમાયેલું છે. આવી સમજણ–અનુભૂતિ કરે તેને મેક્ષની સિદ્ધિ થાય જ. મેક્ષની આ મંત્રસાધના અંતરમાં સ્વસમ્મુખ થઈને થાય છે. કઈ કહે : અરેરે, અમે તે સાવ પામર-નમાલા છીએ!! તે તેને “ભગવાન તરીકે સંબોધન કરતાં શ્રીગુરુ કહે છે કે – ભગવાન! તું નાનું નથી, પ્રભુ! તું પામર નથી, તું તો ભગવાન જેવડો છે; જે સ્વભાવ પરમાત્મામાં છે તે જ સ્વભાવ તારામાંય ભર્યો છે...જેમ એક નાની ગોટલીમાં મેટું આંબાનું ઝાડ થાય ને હજારો કેરી પાકે એવી તાકાત છે, તેને વિશ્વાસ કરીને તેને વાવતાં અને સીંચતાં તેમાંથી જ હજારે કેરી પાકે છે, તેમ તું તારી પરમાત્મશક્તિને વિશ્વાસ કર અને ચિંતન વડે તેનું સીંચન કર, તે કેવળજ્ઞાન અને મોક્ષનાં મીઠાં ફળ તારામાંથી જ ઊગશે-“પ્રભુ મેરે......... તું સબહી વાતે પૂરા.....? દેહને નહી...પણ દેહમાં રહેલા ચૈતન્ય–દેવને દેખતે અત્યારે જ તેને મોક્ષના આનંદની ઝલક આવી જશે. પિતાના તેમજ સમસ્ત જગતના અસ્તિત્વને પ્રસિદ્ધ કરનાર તે આત્મા છે, તેથી ત્રણ ભુવનમાં આત્મા જ પ્રધાન છે. સૌથી પહેલાં આત્મા –જાણનાર તત્વ છે, તેનું અસ્તિત્વ નકકી થાય તે જ પરનું અસ્તિત્વ પ્રસિદ્ધ થઈ શકે.-માટે જગપ્રસિદ્ધ એવું જ્ઞાનતત્ત્વ જ ઈષ્ટ અને શ્રેષ્ઠ છે.-આવા તારા તત્વને અંતરમાં દેખ! જિનવર જે જ તારે આત્મા તને દેખાશે. જેમ આંબાની ગોટલીમાંથી મીઠી-મીઠી કેરી પાકે પણ કડવી લીંબડી તેમાં ન પાકે તેમ ચૈતન્યબીજ એ આત્મસ્વભાવ, તેમાંથી સમ્યગ્દર્શન ને કેવળજ્ઞાનરૂપી કરી સદાકારક તેના કાકી કાકી કાકી Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ ] ( વેગસાર–પ્રવચન : ૭૪-૭૫ આનંદમય મીઠી કેરી પાકે, પણ તેમાં રાગ-દ્વેષ-કષાય ન પાકે. એકવાર તારી ચૈતન્ય જાતને ઓળખ, પ્રભુ! પરમાત્માની ને તારી જાતમાં કોઈ ફેર નથી. અંદરથી સિંહનાદ જેવા શ્રદ્ધાના પડકાર તે કર કે “ હું ભગવાન છું. શ્રદ્ધાને એ સિંહનાદ સાંભળતાં વેંત મિથ્યાત્વ અને રાગદ્વેષ તથા કર્મો ભાગવા માંડશે..તારામાં અને જિનવરમાં પર્યાયને ભેદ પણ મટી જશે... તું પિતે જ જિનવર થઈશ. પણ જે નકાર કરીશ તો...? તેની અહીં વાત જ નથી. અહીં તે હા જ પાડવાની વાત છે... હા પાડ...ને સિદ્ધ થવા માટે હાલ્યો આવ! પર્યાયમાં દોષ છે–તેને અમે જાણીએ છીએ પણ તેને અમે મુખ્ય કરીને નથી જોતા, અમે તે “ભગવાન”પણાને જ મુખ્ય દેખીએ છીએ. બધા આત્મા ભગવાન છે....એ જાગશે ને પિતાનું ભગવાન પણું સંભાળશે....એટલે એ પોતે જ ભગવાન થઈ જશે. કાંઈ બીજે કયાંયથી એનું ભગવાનપણું નહીં આવે. બધા જ ભગવાન છે”—એવી મુખ્યદષ્ટિથી જોનારને બધા જીવો પ્રત્યે સમભાવ થઈ જાય છે, ક્યાંય રાગ-દ્વેષને અભિપ્રાય રહેતો નથી. પિતે અંતરમાં પણ પિતાના આત્માને ભગવાન–સ્વરૂપે દેખતાં સમ્યગ્દર્શન સમભાવ અને અતીન્દ્રિય સુખનું વેદન થાય છે, પછી તેમાં એકાગ્ર થતાં પરજનું લક્ષ પણ નથી રહેતું, રાગદ્વેષ પણ નથી રહેતા, ને વીતરાગી સુખના વેદનપૂર્વક કેવળજ્ઞાન પ્રગટાવી જીવ પોતે સર્વજ્ઞ–ભગવાન થાય છે. બસ, આ રીતે પરમાત્મસ્વરૂપે પિતાની અસ્તિનો સ્વીકાર તે જ મોક્ષનો મંત્ર છે. હે જીવ! તારે પરમાત્મા થવું હોય તે આત્માને પરમાત્મસ્વરૂપે ભાવ! નિઃશંકપણે સ્વીકાર કરીને તેની ભાવના કર એમ કરવાથી અલ્પકાળમાં તું પરમાત્મા થઈને મોક્ષને પામીશ... - આ જ સંતેએ આપેલ મેક્ષનો મંત્ર છે. [ ૭૪-૭૫] [ મ ક્ષ ને મેં ત્ર | “જી વ તે જિ ન; જિ ન તે છ વ ” આ દશ અક્ષરની સમજમાં મોક્ષનો મંત્ર સમાયેલું છે. સ્વસમ્મુખ થઈને જે આ મંત્રને સાથે તેને સમ્યગ્દર્શન અને મોક્ષની સિદ્ધિ થાય જ. Page #160 -------------------------------------------------------------------------- ________________ આત્મસંબોધન ! [ ૧૫૧ અનેક પ્રકારથી જીવનું લક્ષણ બતાવે છે बे ते चउ पंच वि णवहं सत्तहं छह पंचाहं । चउगुण-सहियउ सो मुणह एयइं लक्खण जाहं ॥ ७६ ॥ બે–ત્રણ–ચાર ને પાંચ-છ, સાત–પાંચ ને ચાર; નવ ગુણુયુત પરમાતમાં. એવા લક્ષણ ધાર. (૬) બે, ત્રણ, ચાર, પાંચ, નવ, સાત, છ, પાંચ કે ચાર– ઈત્યાદિ પ્રકારે ગુણોથી જે સહિત છે-એવા લક્ષણવાળા આત્માને જાણે. જે કે જ્ઞાયક-આત્મા એકસાથે અનંતગુણસ્વરૂપ અભેદ વસ્તુ છે, તે જ સ્વાનુભવનો વિષય છે; પણ વિચારદશા વખતે તેનું ચિન્તન કરતાં અનેક પ્રકારથી તેના ગુણોને વિચાર આવે છે, તેનું આ વર્ણન છે. આવા ગુણભેદથી વસ્તુનું ચિન્તન તે વસ્તુની અંદરનો વ્યવહાર છે,-અંદર જે ગુણો વિદ્યમાન છે તેના આ ભેદ છે, તેથી તે અંદર નજીકનો વ્યવહાર છે; તેમાં પરલક્ષ તે નથી, વિકલ્પ છે પણ “ગુણેના ચિન્તનમાં તેને સ્વીકાર નથી; ગુણના ચિન્તન દ્વારા જ્ઞાન, ગુણ એવા અભેદ જ્ઞાયક સ્વભાવ તરફ ખૂકી જાય છે ને ગુણભેદનેય વિકલ્પ તેડીને સાક્ષાત્ આત્મઅનુભવ કરે છે.–તે માટે આ ગુણ-લક્ષણોનું ચિન્તન છે. (૭૬) બે દોષરહિત ને બે ગુણસહિત આત્માનું ચિન્તન बे छंडिवि बे गुरणसहिउ जो अप्पाणि वसेइ । जिणु सामिउ एमई भणइ लहु णिव्वाणु लहेइ ।। ७७ ।। બે ત્યાગી, બે ગુણ સહિત, જે નિજ આતમ-લીન; શીધ્ર લહે નિર્વાણપદ એમ કહે પ્રભુ જિન. (૭૭) રાગ અને દ્વેષ, અથવા પાપ અને પુણ્ય એવા બે દેવને છેડીને, જ્ઞાન-દર્શન એવા બે ગુણસહિત અથવા ગુણ-પર્યાય એવા બે ધસહિત આત્મસ્વરૂપમાં જે વસે છે તે જીવ શીવ્ર નિર્વાણને પામે છે-એમ જિનવરસ્વામી કહે છે. જુઓ, આત્મામાં પિતાના ગુણધર્યા છે, અનેક ધર્મો છે, તેનો ભેદથી વિચાર પણ થઈ શકે છે, ને ભેદ વગર અભેદ સ્વાનુભવ પણ થાય છે--આવી વાત ભગવાન Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર ] [ ગસાર-પ્રવચન : ૭૮ જિનદેવના ભાગ સિવાય બીજે કયાંય નથી. અભેદ વસ્તુના લક્ષપૂર્વકનો આ ભેદવ્યવહાર જિનમાર્ગમાં જ છે. ધર્મી જીવને સ્વાનુભૂતિમાં જે સાયકભાવ છે તે તે એક જ પ્રકાર છે – હું એક જ્ઞાયકભાવ છું” એ અનુભવ હોય છે, તે “એક” માં ગુણ–પર્યાય એવા બે, કે દર્શન-જ્ઞાન-ચારિત્ર એવા ત્રણ-ઈત્યાદિ ભેદ હતાં નથી–પણ પછી “ભેદ પડે ત્યારે ” કેવા ગુણ–વિચાર હેય–તેની આ વાત છે તેથી એક ની વાત ન લેતાં બે થી શરૂ કર્યું છે. જ્ઞાની વિચારે છે કે ગુણ ને પયય એવા બે સ્વરૂપ હું છું, અથવા દર્શન ને જ્ઞાન એવા બે સ્વરૂપ હું છું,–તેમાં પોતાના આત્માનું જ લક્ષ છે–સ્વસમ્મુખ ઝૂકાવ છે, પરલક્ષ નથી; તેમ જ બે ગુણસ્વરૂપ આત્માના ચિતનમાં રાગ અને દ્વેષ એવા બે દોષને અભાવ ચિતવે છે. આ રીતે બે ગુણ સહિત ને બે દોષરહિત એવા લક્ષણસ્વરૂપે પિતાના આત્માને ચિંતવીને તેમાં જે વસે છે–એટલે કે નિર્વિકલ્પ થઈને લીન થાય છે–તે જીવ શીવ્ર નિર્વાણને પામે છે–એમ જિનશાસનમાં ભગવાન જિનદેવે કહ્યું છે જુઓ, આમાં આત્મામાં અંદર ને અંદર જ્ઞાનની રમત છે, અંદર જે ગુણે છેતેને જ આ વિચાર છે. બે સહિત ને બે રહિત–એમ જ્ઞાન-દર્શનસ્વભાવની અસ્તિમાં રાગ-દ્વેષરૂપ સમસ્ત પરભાવની નાસ્તિ કહીને, સ્વભાવ અને પરભાવનું ભેદજ્ઞાન કરાવ્યું... ગુણલક્ષણ વડે દોષથી આત્માને છૂટો પાડી દીધું.... ને પછી તે એક જ્ઞાયક આત્માને સાક્ષાત્ અનુભવમાં લેતાં ભેદરૂપ વ્યવહારના વિકલ્પ પણ રહેતા નથી.-આવા પરમાર્થ અનુભવ વડે મેક્ષ પમાય છે;–સમ્યગ્દર્શનની ઉત્પત્તિ પણ આવા જ અનુભવ વડે થાય છે. જુઓ, કેવા વિવિધ પ્રકારે આત્માનું સ્વરૂપ સમજાવ્યું છે! જે પ્રકારે પિતાનું ચૈતન્યસ્વરૂપ અંદર પકડાય તે પ્રકારે વારંવાર ઘેલી કરીને અનુભવ કરવા જેવું છે. બે ગુણ–પ્રધાન શુદ્ધાત્માના ચિન્તનવડે બે પ્રકારના સર્વ દેષ ટાળીને આત્મા પરમાત્મા થાય છે એ વાત કરી; હવે “ત્રણગુણસહિત” આત્માના ચિન્તનની વાત કરે છે. ત્રણગુણસહિત, ત્રણદોષરહિત આત્માનું ચિન્તન तिहि-रहियउ तिहि-गुणसहिउ जो अप्पाणि वसेइ । सो सासय-सुह-भायणु वि जिणवर एम भणेइ ।। ७८ ।। ત્રણરહિત, ત્રણ ગુણસહિત, નિજમાં કરે નિવાસ; શાશ્વત સુખના પાત્ર તે, જિનવર કરે પ્રકાશ. (૭૮) Page #162 -------------------------------------------------------------------------- ________________ આત્મસંબોધન ] [ ૧૫૩ મારો આત્મા જ્ઞાન-દર્શન–ચારિત્ર એવા ત્રણ ગુણસહિત અથવા ઉત્પાદ-વ્યય -ધ્રુવતા એવા ત્રણ સ્વરૂપસહિત છે, અને રાગ-દ્વેષ-મેહ એ ત્રણ દોષથી રહિત છે, અથવા મિથ્યાશ્રદ્ધા–મિથ્યાજ્ઞાન–મિથ્યાચારિત્ર એ ત્રણેથી રહિત છે;-એમ ત્રણગુણની પ્રધાનતાથી પરમાત્મ-સ્વરૂપનું ઘોલન કરતાં-કરતાં તેના અભેદ અનુભવમાં ઊતરી જાય છે ને લીન થઈને આત્મસ્વરૂપમાં વસે છે–તે ભવ્યાત્મા શાશ્વત સુખને ભાજન થાય છે,-એમ જિનવરદેવ કહે છે. રત્નત્રયસ્વરૂપ હું છું” એમ અભેદ ચિન્તન કરતાં કરતાં આત્મા પિતે રત્નત્રયરૂપ પરિણમી જાય છે.-“જેવું ચિન્તન તેવું પરિણમન.” જુઓ, ત્રણગુણરૂપ આત્માના ચિતનમાં શું આવ્યું?–પરમાત્મતત્ત્વ આપ્યુંકેમકે એ ત્રણગુણ પરમાત્મતત્ત્વમાં જ છે; તેના ચિંતનમાં મનવચન-કાયા એ ત્રણ ન આવ્યા, દેવ-ગુરુ-શાસ્ત્ર એ ત્રણનું લક્ષ પણ ન આવ્યું, રાગ-દ્વેષ-મેહ એ ત્રણે પણ તેમાં ન આવ્યા; એટલે દર્શન-જ્ઞાન-ચારિત્રને દેખવા જતાં તેમાં અભેદરૂપ શુદ્ધ આત્મા જ અનુભવમાં આવી જાય છે. એ ખાસ સમજવાનું છે કે આ ગુણે વડે આત્મ–ચિતનમાં ક્યાંય ભેદની કે રાગની મુખ્યતા નથી, વિકલપનું જેર નથી, પણ જ્ઞાનમાં પરમ જ્ઞાયક સ્વભાવના કઈ અચિંત્ય મહિમાનુ જોર છે, અને તેના જ રે નિર્વિકલપ થઈને મુમુક્ષુ જીવ આત્માને સાક્ષાત્ સ્વાનુભવમાં લઈ લે છે; ત્યાં કોઈ વિકલ્પ રહેતા નથી. આ રીતે ભેદ-વિક૫ વચ્ચે આવતા હોવા છતાં સ્વભાવના મહિમાના જોરે મુમુક્ષુ જીવ તેને ઓળંગી જઈને સ્વાનુભૂતિમાં પહોંચી જાય છે. બે ગુણથી લક્ષમાં લઈને ચિંતન કરે કે ત્રણ-ચાર વગેરે ગુણેથી ચિંતન કરો, –બધાયમાં એક જ પરમ જ્ઞાયકતત્વ લક્ષમાં આવે છે. વ્યવહારના પ્રકાર ઘણું છે પણ પરમાર્થ તત્વ તે “એક જ છે. તેને બે ગુણેથી ચિંત તેય બાકીને અનંતગુણ તેમાં સમાઈ જાય છે, ને ત્રણ-ચાર કે દશગુણોથી ચિંત તેપણું બાકીનાં સર્વ ગુણ તેમાં જ અભેદપણે સમાયેલા છે, કેમકે–“જ્યાં આત્મા છે ત્યાં જ તેના સર્વગુણ ભર્યા છે.”—એ વાત ૮૫ મા દોહામાં કહેશે–જે ગુરુદેવને ખાસ પ્રિય દેહરો છે. રાગાદિ ત્રણ-દોષને છોડવાનું કહ્યું ને રત્નત્રયગુણને ગ્રહવાનું કહ્યું, તેમાં જ એ વાત આવી ગઈ કે રાગાદિ તે રત્નત્રયનું કારણ નથી; રાગ વગરનાં રત્નત્રય તે જ આત્માનું સ્વરૂપ છે, ને તે જ મોક્ષનું કારણ છે. અહ, આ તે જિનેશ્વરદેવે પોતે સાધેલ ને જગતને બતાવેલે અલૌકિક માર્ગ છે, પરમેશ્વરને માર્ગ છે...આત્મકલ્યાણને આ માર્ગ દુનિયાથી અતડે છે પણ ભગવાન સાથે ભળે એવો છે. જેણે આત્મઅનુભવ કર્યો હોય તે ફરી–ફરી અનુભવ કરવા માટે આ. ૨૦ Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ ] | [ સાર–પ્રવચન : ૭૮ આવું આત્મચિંતન કરે છે, તેમજ જેને આત્મઅનુભવ હજી ન થયો હોય તેને પણ અનુભવ તરફ જવા માટે આવું અંતર્મુખી આત્મચિંતન હોય છે, તેમાં વિકલ્પની મુખ્યતા નથી, પરભાવોથી ભિન્ન સ્વભાવના ઘોલનની, તે તરફના જ્ઞાનની મુખ્યતા છે.–આ વાત મુમુક્ષુઓ બરાબર સમજવા જેવી છે. આવા લક્ષે જ, દર્શન-જ્ઞાન-ચારિત્રના ભેદથી પણ આગળ જઈને એક જ્ઞાયકભાવમાત્ર શુદ્ધ આત્મારૂપે પોતાનો અનુભવ થાય છે.–એ જ સમ્યગ્દર્શન છે, એ જ સમ્યજ્ઞાન છે, એ જ સમ્યફચારિત્ર છે. સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રનું સેવન તે અભેદપણે શુદ્ધ આત્માનું જ સેવન છે. કેમકે નિશ્ચયથી એ ત્રણેય આત્મારૂપ છે, પરરૂપ નથી. શુદ્ધ આત્માની અનુભૂતિમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રનું, તેમજ સર્વે ગુણેનું સેવન આવી ગયું, ને તેમાં રાગ-દ્વેષ-મેહ ત્રણેય દેવને અભાવ થઈ ગયે-આવા આત્માનું ચિંતન કરીને તેમાં કરનાર જીવ શીધ્ર સિદ્ધપદ પામે છે. હે ભાઈ! તને મોક્ષસુખની ચાહના હોય તે આ બે ચર્મચક્ષુને બંધ કરીને, ત્રીજું અતીન્દ્રિય જ્ઞાનનેત્ર ખેલીને તેનાથી આત્માને દેખ... તને આત્માનું એવું અદ્ભુત-વિરાટ ને સુંદર રૂપ દેખાશે કે તારો ઉપયોગ એમાં જ મુગ્ધ થઈ જશે. (શ્રોતા :) આવા જ્ઞાનનેત્ર કયારે ખુલે?—એ તે ગુરુ અંજન કરે ત્યારે ખુલે? (ઉત્તર) “વઃ મિસ્ત્રી તે શેર...તદ શ્રીજી નમ: અર્થાત “અમે અજ્ઞાનથી અંધ હતા, શ્રીગુરુએ જ્ઞાનની અંજનશ્તાકા વડે અમારા ચક્ષુ ઊઘાડીને અમને દેખતા કર્યા. તે શ્રીગુરુને હું નમસ્કાર કરું છું –આમ સ્તુતિમાં વિનયથી કહેવાય છે.–પોતે અંતર્દષ્ટિ ખેલીને આત્માને દેખે ત્યારે ગુરુને આ પ્રમાણે ઉપકારરૂપ નિમિત્ત કહેવાય. ‘કર વિચાર તે પામ–તું પોતે અંતરમાં વિચાર કર તે તારા શદ્ધ-બુદ્ધ આત્માને પામ! પરમાર્થે આત્મા જ પિતે પિતાના જ્ઞાન વડે પિતાને પ્રતિબદ્ધ કરે છે, પિત હિતને ચાહે છે ને પોતે જ હિતમાર્ગમાં પ્રવર્તે છે, તેથી પોતે જ પિતાને ગુરુ ને શિષ્ય છે. “ગુરુએ અમારી આંખ ઊઘાડી, ગુરુના પ્રસાદથી અમને આત્મવૈભવ પ્રગટ્યો, ગુરુએ અમને તાર્યા, ગુરુચરણના પ્રતાપથી અમે પ્રતિબુદ્ધ થયા, ગુરુએ અમને આત્મા આપે....”—એ બધી ઉપકારની ભાષા, પિોતે જ્યારે અંતર્મુખ થઈને આત્માને સાથે ત્યારપછી ભક્તિવશ કહેવાય છે –તેમાં ગુરુપ્રત્યે બહુમાન, તેમજ પિતાને ધર્મપ્રાપ્તિને આહ્લાદ ભાવ છે. શ્રી નેમિચન્દ્રસિદ્ધાન્તચક્રવત, જેમણે શ્રવણબેલગેલામાં બાહુબલી ભગવાનની સામેના ચંદ્રગિરિ પહાડ ઉપર “શ્રી નેમિનાથ વસદિ” (જિનાલય)માં “ગોમ્મસાર નામના મહાન સિદ્ધાન્તગ્રંથની રચના કરી, તેઓ તે શામ પિતાના ગુરુને નમસ્કાર કરતાં કહે છે કે – વીરેન્દ્રનન્દી આચાર્યને શિષ્ય એ હું, શાસ્ત્રની શિક્ષા દેનારા એવા શ્રતગુરુ શ્રી અભયનંદી–ગુરુને નમસ્કાર કરું છું-કે જેમના ચરણપ્રસાદથી હું અનંત સંસારસમુદ્રને તરી ગય.— Page #164 -------------------------------------------------------------------------- ________________ આત્મસંબોધન ] [ ૧૫૫ जस्स य पायपसायेण णंत संसारजलहिमुत्तिणो । वीरिंदणंदिवच्छो णमामि तं अभयणंदिगुरु ॥४३६॥ પિતે રત્નત્રય પ્રગટ કરીને સંસાર સમુદ્રનો પાર પામ્યા છે–તે પિતાના ભાવની નિઃશંકતાપૂર્વક, ઉલ્લાસથી ગુરુ પ્રત્યે વિનય પ્રગટ કરે છે–“અહો સ્વામી ! હું આપના ચરણના પ્રસાદથી આ સંસારસાગરથી ઉત્તીર્ણ થયે.” પોતે ઉત્તીર્ણ થયે ત્યારે એમ કહ્યું ને!—કે ઉત્તીર્ણ થયા વગર?–“સમજ્યા વણ ઉપકાર છે?” પિતે સમજ્યો ને પોતે તર્યો-ત્યારે શ્રીગુરુને ઉપકાર માન્યો. જે જીવ રાગથી દૂર થયો ને રત્નત્રયમાં વચ્ચે, તેને વીતરાગી સંતોએ મેક્ષમાર્ગમાં સ્વીકાર્યો. શ્રી ગુરુએ કેવા આત્માનું ચિંતન કરવાનું કહ્યું છે કે જેના ચિન્તનથી આત્મા ભવસમુદ્રને તરીને મોક્ષપુરીમાં પહોંચી જાય ! તેની આ વાત છે. તેમાં બે ગુણ દ્વારા તથા ત્રણ-ગુણ દ્વારા શુદ્ધ આત્માનું ચિંતન કરવાનું બતાવ્યું; હવે ચાર ગુણ દ્વારા આત્મચિંતન કરવાનું બતાવે છે. ચાર કષાય રહિત, અનંત ચતુષ્ટયસ્વરૂપ આત્માનું ચિન્તન चउ कसाय-सण्णा रहिउ चउ गुण सहियउ वुत्तु । सो अप्पा मुणि जीव तुहुं जिम परु होहि पवित्तु ॥ ७९ ॥ કષાય–સંજ્ઞા ચાર વિણ, જે ગુણ ચાર સહિત; હે જીવ! નિજરૂપ જાણ તે, થઈશ તું પરમ પવિત્ર (૭૯) જુઓ, આ વિવિધ પ્રકારે પોતાના આત્મસ્વભાવનું ચિન્તન! આમાં પુરુષાર્થની ગતિ સ્વતરફ જાય છે. હે જીવ! તું આવા શુદ્ધ આત્માને તારામાં જાણમાન, જેથી તું પિતે પરમ–પવિત્ર પરમાત્મા થઈશ.-કે શુદ્ધાત્મા?-કે જેનામાં ક્રોધ-માન-માયાલેભરૂપ ચાર કષાયે નથી; તેમજ આહાર સંજ્ઞા-ભયસંજ્ઞા–મૈથુનસંજ્ઞા કે પરિગ્રહસંજ્ઞા –એવી ચાર પાપસંજ્ઞાઓ નથી; અને કેવળજ્ઞાન-દર્શન-સુખ–વીર્ય એવા અનંત ચતુષ્ટયથી જે સહિત છે; અથવા પોતાના શુદ્ધ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવરૂપ ચતુષ્ટયથી સહિત છે.આમ ચાર દોષોથી રહિત, અને પોતાના ચાર સ્વભાવોથી સહિત આત્માનું ચિન્તન કરવાથી આત્મા પોતે અનંત ચતુષ્ટયરૂપ પરમાત્મા થઈ જાય છે. શ્રી કુંદકુંદપ્રભુ પણ કહે છે કે – Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ ] [ ગસાર-પ્રવચન : ૭૯ કેવલદરશ કેવલ વીરજ કૈવલ્યજ્ઞાન સ્વભાવી છે; વળી સૌખ્યમય છે જેહ તે હું—એમ જ્ઞાની ચિતવે. અનંત ચતુષ્ટયસ્વરૂપ જ હું છું –એમ જ્ઞાની ચિંતવે છે; અનંત ચતુષ્ટયસ્વરૂપ આત્મામાં કષાયને કોઈ કણિયા કે પાપસંજ્ઞા હેય જ નહિ, એટલે આવા આત્માના ચિન્તનમાં કષાયોને અભાવ થઈ જાય છે. બે ગુણ સહિત, ત્રણ-ચાર કે અનંત ગુણસહિત ગમે તે વિવાથી આત્માને ચિન્ત, તેમાં સંખ્યાની પ્રધાનતા નથી પણ ગુણસ્વભાવનું લક્ષ છે. બે ગુણ વડે ચિતો તોપણ રાગાદિથી જુદો શુદ્ધ આત્મા અનુભવાય છે, ને ત્રણ-ચાર વગેરે ગુણે વડે ચિંત તે પણ રાગાદિથી જુદો તે જ શુદ્ધ આત્મા અનુભવાય છે. બે ગુણ વડે ચિન્તનમાં બીજે આત્મા લક્ષમાં આવે ને ત્રણ ગુણ વડે ચિન્તન કરતાં કે ત્રીજે આત્મા લક્ષમાં આવે–એમ નથી. ભેદના ઘણા પ્રકારો હોવા છતાં અભેદ–પરમાર્થવસ્તુ તો એક જ છે. ગમે તે પ્રકારે ચિન્તન વડે અંતર્મુખ થતાં ગુણના ભેદોનું લક્ષ છૂટીને, સર્વગુણસમ્પન્ન ને સર્વદેષરહિત એવો એક જ્ઞાયક આત્મા ધર્મના અનુભવમાં એક સરખે જ આવે છે. એક જ બેગુણ સહિત આત્માનું ચિન્તન કરીને નિર્વિકલ્પ અનુભવ કર્યો, ને બીજા જીવે ચારગુણસહિત આત્માનું ચિન્તન કરીને નિર્વિકલ્પ અનુભવ કર્યો,-તે તે બંનેના અનુભવમાં એકસરખે જ આત્મા આવશે, કાંઈ જુદે જુદે નહીં આવે. ભેદ તે શિષ્યને સમજાવવા માટે છે, બતાવે છે તે એકરૂપ પરમાર્થ આત્મા....જ્ઞાયકસ્વભાવ! (સમયસાર ગા. ૭-૮ માં એ વાત બહુ સારી રીતે સમજાવી છે.) આત્મામાં જ્ઞાન-દર્શન–ચારિત્ર-સુખ વગેરે જે કઈ ગુણે છે તે બહાર નથી, આત્મામાં જ છે, એટલે તેનું ચિન્તન કરતાં જ્ઞાનીને અંતર્મુખ-એકાગ્રતા થાય છે. સુખસત્તા-ચૈતન્ય-અવબોધ એવા ચાર અતીન્દ્રિય ભાવપ્રાણ તે આત્માનું જીવન છે, અથવા પિતાના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ એ ચાર સ્વભાવમાં આમા રહેલે છે, ને પરના દ્રવ્યક્ષેત્ર-કાળ-ભાવ એ ચારથી તે રહિત છે. આવા આત્માને ચિતવતાં અંદર શાંત-ઉપશમરસ ઝરે છે. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ ચારેય પોતામાં હોવા છતાં સ્વાનુભૂતિમાં આત્મા ‘એક’ અનુભવાય છે, ચારભેદ ત્યાં રહેતા નથી. હે જીવ! અત્યારસુધી આત્માને કષાયવાળે-મેલો જ અનુભવને તું સંસારમાં ચારગતિમાં હેરાન થયે; તેને બદલે હવે અનંત-ચતુષ્ટયથી ભરેલા પવિત્ર સ્વભાવને અનુભવમાં લે તે તું કેવળજ્ઞાનાદિ ચતુષ્ટયરૂપ પરમસુખી-પરમાત્મા થઈ જઈશ; ચારઘાતિ ને ચાર ગતિ બધાયથી તું છૂટી જઈશ. ચૈતન્યતત્વના ચિંતનથી એકદમ શાંત મધ્યસ્થભાવ થાય છે, ત્યાં દુશમન પ્રત્યે પણ ક્રોધાદિ થતા નથી. અને સામે જીવ પણ કાંઈ ક્ષણિક કષાય એટલે નથી, એને કષાય ક્ષણમાં ઓગળી જશે. જ્ઞાની એને કષાય એટલે નથી Page #166 -------------------------------------------------------------------------- ________________ આત્મબોધન ! [ ૧૫૭ દેખતા, એનામાં પણ પરમાત્મપણું દેખે છે.. પછી એના પ્રત્યે તીરસ્કાર કેમ થાય? જુઓ, આનું નામ “વિશાળબુદ્ધિ” અને “મધ્યસ્થતા” છે.—પહેલાં પોતાના આત્માને કષાયથી જુદો પરમાત્મસ્વરૂપે દેખીને– સ્વાનુભવ કરીને, પછી વિકલ્પ વખતે બીજા ને પણ તેવી દષ્ટિથી જોવાની વાત છે. અત્યારે તે અહીં પોતાના આત્માના જ ચિંતનની વાત છે. તેમાં ઉપયોગને એકાગ્ર કરવા માટે આ “આત્મસંબંધન” છે. હે જીવ! તારા શાંતરસથી ભરેલા ચૈતન્ય-સરોવરમાંથી ક્રોધ-માન-માયા-લેભરૂપ મગરમચ્છને દૂર કર... તે જ તેમાં કેવળજ્ઞાન-દર્શન-સુખ-વર્યાદિને વાસ થશે. આ પ્રમાણે ચારગુણ સહિત ને ચાર દોષથી રહિત આત્મચિંતનનું વર્ણન કર્યું; હવે પાંચ-પાંચ ગુણો સહિત અને પાંચ-પાંચ દેથી રહિત આત્માનું ચિંતન બતાવે છે. પાંચ-પાંચ દેષરહિત ને પાંચ-પાંચ ગુણસહિત આત્માનું ચિંતન बे-पंचहं रहियड मुणहि बे-पंचहं संजुत्तु । बे-पंचहं जो गुणसहिउ सो अप्पा निरु वुत्तु ॥ ८० ॥ દશ વિરહિત દશથી સહિત, દશગુણથી સંયુક્ત; નિશ્ચયથી જીવ જાણવો, એમ કહે જિનભૂપ. (૮૦) નિશ્ચયથી આત્મા “બે-પાંચ” (અથવા દશ)થી રહિત છે, અને “બે-પાંચ ” (દશ) ગુણથી સહિત જાણે,-એમ જિનદેવે કહ્યું છે. [ ૭૬ મા દેહામાં ગુણેની સંખ્યા કહી તેમાં “દશની સંખ્યા જુદી નથી બતાવી, પણ “પાંચ ” બે વખત લખ્યા છે, અહીં પણ બે x પાંચ એમ કહ્યું છે, તેને સંયુક્ત કરતાં “દશ” થાય છે.] - મિથ્યાત્વ તથા ક્રોધ-માન-માયા-લેભ એ પાંચેથી રહિત આત્મા છે, અથવા પાંચ ઈન્દ્રિયોથી રહિત છે, અથવા વર્ણ-ગંધ-રસ-સ્પર્શ ને શબ્દ એ પાંચ મૂર્તભાવોથી રહિત આત્મા અમૂર્ત છે; અથવા મિથ્યાત્વ-અવત-પ્રમાદ-કષાયોગ એ પાંચ બંધભાવથી રહિત અબંધસ્વરૂપ આત્મા છે; હિંસાદિક પાંચ પાપથી તે રહિત છે.--આમ બધા પ્રકારે પાંચ-પાંચ દેવોને અભાવ સમજી લે. આત્મા કેવળજ્ઞાન-દર્શન-ક્ષાયિક સમ્યક્ત્વ-સુખ અને વીર્ય એવા પાંચ સ્વભાવે પૂરો પરમાત્મા છે; અરિહંત-સિદ્ધ-આચાર્ય–ઉપાધ્યાય-સાધુ એવા પાંચ પદ વીતરાગ -ભાવસ્વરૂપ છે, તે આત્મામાં જ સમાય છે; ઉત્તમક્ષમા-માદેવ–આજીવ–શૌચ-સત્ય, -સંયમ-તપ-ત્યાગ–અકિચનતા અને બ્રહ્મચર્ય એવા દશવિધ ધર્મો વીતરાગભાવરૂપ છે, Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ ] [ ચેાગસાર–પ્રવચન : ૮૦ તે દશગુણરૂપ આત્મા છે; અથવા ક્ષાયિક દાન-લાભ-ભેગ-ઉપભાગ-વીય એ પાંચ લબ્ધિ તથા કેવળજ્ઞાન-દર્શીન, ક્ષાયિક સમ્યકત્વ, ક્ષાયિક ચારિત્ર અને અન`ત સુખ–એવા પાંચગુણુ, -એમ દશગુણ સહિત આત્માનું પરમાર્થ સ્વરૂપ છે. આમ વિવિધ અપેક્ષાએ પાંચ+પાંચ=દશ ગુણેાસહિત અને પાંચ-પાંચ દોષોરહિત આત્મસ્વરૂપ જાણીને, તેના ચિન્તનમાં ચિત્તને રોકીને, અન’તગુણસ્વરૂપ શુદ્ધઆત્માને જ્ઞાની નિર્વિકલ્પપણે અનુભવે છે. આવા અનુભવથી શીઘ્ર મેાક્ષસુખ પમાય છે. આ સિવાય ઔપશમિક, ક્ષાયિક, ક્ષાયેાપશમિક, ઔદયિક તથા પારિણામિક એ પાંચ ભાવે। પણ જીવમાં હાય છે; પણ અડી તે · પાંચગુણ'ના ચિંતનની વાત છે; ઔદિયકભાવ તે અશુદ્ધતા છે તે-રૂપે જ્ઞાની પેાતાને ભાવતા નથી. ઔદિયકભાવ અશુદ્ધ છે, ઔપશમિકને ક્ષાયેાપશમિક અંશે શુદ્ધ છે; ક્ષાયિકસાવ કારૂપે શુદ્ધ છે, પારિણામિકભાવ કારણરૂપે શુદ્ધ છે; આવા પાંચભાવેા દરેક જીવને નથી હાતા, ભૂમિકાપ્રમાણે કાઈ ને ( સિદ્ધપ્રભુને) બે, કોઈને ત્રણ-ચાર કે પાંચભાવે! હાય છે; ક્ષાયિક સમ્યગ્દષ્ટિ જીવ ઉપશમશ્રેણીમાં અગિયારમા ગુણસ્થાને હોય ત્યારે તેને એકસાથે પાંચે ભાવા ( જુદાજુદા ગુણની અપેક્ષાએ) હેાય છે; એક જ ગુણમાં એકસાથે બધા ભાવે નથી હાતા. તે જીવને ૧૧ મા ગુરુસ્થાને સમ્યકત્વ અપેક્ષાએ ક્ષાયિકભાવ, ચારિત્ર અપેક્ષાએ ઔપશમિકભાવ, જ્ઞાન અપેક્ષાએ ક્ષાયેાપશમિક, સ'સાર અપેક્ષાએ ઔદિયક તેમજ ચૈતન્યસ્વરૂપ અપેક્ષાએ પારિણામિક-એમ પાંચભાવા એકસાથે હાય છે. પાંચભાવરૂપ પરિણમન જીવમાં જ હાય છે. આવા પાંચભાવેને જાણીને પણ, તેમાંથી અશુદ્ધભાવેથી ભિન્ન શુદ્ધ ગુણસ્વરૂપે જ ધર્મી પેાતાના આત્માને ચિંતવે છે....એ શુદ્ધાત્મ ચિંતનના ફળમાં પાતે શુદ્ધ પરમાત્મા થઈ જાય છે. આવા આ રીતે બે, ત્રણ, ચાર, પાંચ-પાંચ ( દેશ) ગુણેાસહિત આત્માનું વર્ણન કર્યું. આ જ રીતે છ, સાત, આઠ, નવ વગેરે ગુણાના પણ યાગ્યપ્રકારે વિચાર કરી લેવે. સંખ્યાના આંકડા તા સમજવા માટે છે, તેને જ વળગી રહેવાનું નથી, અ ંદર ચૈતન્યભાવ સમજવાના છે. નિજગુણુસ્વરૂપના ચિંતન વડે આત્માનુ બહુમાન કરી-કરીને તેના નિર્વિકલ્પ અનુભવ કરવા....તે બધા કથનનું તાત્પર્ય છે.— — ‹ જેવા જીવા છે સિદ્ધિગત તેવા વાસ'સારી છે; જેથી જનમ–મરણાદિ હીન ને અષ્ટગુણ-સયુક્ત છે. ’’ —આ રીતે, પાંચ દોહામાં વિવિધ ગુણાથી આત્મચિંતનનું વર્ણન કર્યું. હવે કહે છે કે દર્શીન—જ્ઞાન-ચારિત્ર-સુખ વગેરે બધું આત્મા જ છે—એમ જ્ઞાની અનુભવ કરે છે; આત્માના અનુભવમાં તેના બધા ગુણા સમાઈ જાય છે. (૭૬ થી ૮) Page #168 -------------------------------------------------------------------------- ________________ આત્મસ ખાધન શુદ્ધ આત્માના અનુભવ તે જ સર્વસ્વ છે | ૧૫૯ अप्पा दंसणु गाणु मुणि अप्पा चरणु वियाणि । अप्पा संजमु सील तउ अप्पा पच्चक्खाणि ।। ८१ ।। जो परियाणs अप्पु परु सो परु चयइ णिभंतु । सो सण्णासु मुणेहि तहु केवलणाणिं उत्तु ॥ ८२ ॥ આત્મા દર્શન-જ્ઞાન છે, આત્મા ચારિત્ર જાણ; આત્મા સંયમશીલ-તપ, આત્મા પ્રત્યાખ્યાન. (૮૧) જે જાણે નિજ આત્માને, પર ત્યાગે નિર્ભ્રાન્ત; તે જ ખરા સન્યાસ છે, ભાખે શ્રી ભગવન્ત. ( ૮૨ ) પરમ જ્ઞાયકવભાવમાં ઉપયેગને જોડીને જ્યાં પોતે પોતાના અનુભવ કર્યાં ત્યાં તે આત્મા જ પેતે સમ્યગ્દર્શન-જ્ઞાન છે, તે આત્માને જ ચારિત્ર જાણેા; સંયમ-શીલતપ તે આત્મા જ છે, અને તે આત્મા જ પચ્ચખાણ છે. તેણે પેાતાના પરમાત્મતત્ત્વને જાણીને નિઃશ ંકપણે પરનેશરીરને અને કષાયને છેડી દીધા, તેથી તેને જ સંન્યાસ જાણા.--એમ ભગવાન કેવળજ્ઞાનીની વાણી છે. આ જ વાત કુદકુ દસ્વામીએ કરી છે. મુજ આત્મ નિશ્ચય જ્ઞાન છે, મુજ આત્મદર્શન-ચરિત છે; મુજ આત્મ પ્રત્યાખ્યાન ને મુજ આત્મ સવર-યાગ છે. મુમુક્ષુ જીવે નિશ્ચિંત થઈને પેાતાના પરમાત્મ-સ્વભાવનું ચિંતન કરવું, તેમાં બધુય ભર્યુ છે. નિર્વિકલ્પ થઈ ને આત્માના અનુભવ કર્યાં તેમાં શરીર નથી, કર્યાં નથી, રાગ-દ્વેષ-મેહ-કષાય નથી, પુણ્ય-પાપ નથી, શું છે? કે તેમાં જ દન-જ્ઞાન છે, ચારિત્ર છે, સુખ છે, પરમ ત્તપ, સંવર-નિરા છે. આમ પરથી શૂન્ય ને સ્વથી પરિપૂર્ણ પેાતામાં નિઃશંક અનુભવે છે. પરભાવેાના ત્યાગરૂપ સલેખના પણ તે જીવને આરાધનાની અખંડતાપૂર્વક સમાધિમરણ થશે. જુઓ, આ સ ́સારથી ભય પામેલા જીવની પરમાત્મભાવના ! આ દેહના વાસી હું નથી, તેમાંથી નીકળીને હું પરમાન ંદસ્વરૂપ મારી ચૈતન્યનગરીમાં જઈશ. ચૈતન્યમાં એકાગ્રતારૂપ નિર્મળ સમ્યક્ત્વાદિ પર્યાયે તે આત્મા જ છે કેમકે તે આત્મા સાથે અભેદ થઈ છે....ને રાગાદ્ગિથી તે ભિન્ન પડી છે.—આવા આત્મા પેાતે મેાક્ષનુ કોઈ ખીજુ` નથી, ચારગતિ નથી;—તે શાંતિ છે, સંયમ, આત્માને ધર્મીજીવ તેમાં જ આવી ગઈ; Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ ] | યોગસાર-પ્રવચન : ૮૧-૮૨ સાધન છે, બહારથી કોઈ સાધન લાવવું પડતું નથી. આત્મામાં એકાગ્ર થયેલા શુદ્ધભાવો તે આત્મા જ છે. સમ્યગ્દર્શનથી માંડીને કેવળજ્ઞાન સુધી જેટલા શુદ્ધભાવે છે તે બધાયનો આધાર-આશ્રય અભેદપણે આત્મા જ છે.–આવા આત્માની ભાવના વડે ભવને અંત પમાય છે. ધમને તે પિતામાં સર્વત્ર આત્મા....આત્મા....આત્મા જ છે, બસ! આત્માને જ ધ્રુવ-તારક બનાવીને તેના ઉપર મીટ માંડી છે...ત્યાં સમ્યગ્દર્શનથી માંડીને સિદ્ધપદ બધુંય એમાં સમાઈ જાય છે. સમ્યગ્દર્શનમાં-જ્ઞાનમાં–ચારિત્રમાં સર્વત્ર ધમીને પોતાનો આત્મા જ સમીપ છે, ને પરભા બધાય દૂર છે.-અંતર્મુખ થઈને જે આવા આત્માની સમીપ (તન્મય) થયો તેને, સમ્યગ્દર્શનાદિ તે છે જ, ને મોક્ષ પણ સમીપ જ છે. નિજ-પરમાત્માને જાણીને તેમાં તન્મય થયે ત્યાં પરનું મહત્વ સહેજે છૂટી જાય છે. પરમાત્મા’માં પરનો અભાવ છે. આવા ભેદજ્ઞાન વડે જે પરને ત્યાગીને સ્વમાં ઠર્યા તે જ જૈનના સંન્યાસી છે, તેમણે જ કાયા અને કષાયેનું મમત્વ છેડીને મેક્ષના કારણરૂપ સંન્યાસ ધારણ કર્યો , સંન્યાસી કહો કે જૈન સાધુ કહે, તે જ મેક્ષના સાધક છે. મોક્ષની સાધના સમ્યગ્દષ્ટિને ચેથા ગુણસ્થાનથી જ શરૂ થઈ ગઈ છે....પછી વિશેષ લીનતા થતાં છઠ્ઠા સાતમા ગુણસ્થાનરૂપ સાધુદશા થાય છે, તેમને ચૈતન્યરસમાં લીનતાની લગની એવી જામી છે કે, તેઓ સ્વાનુભૂતિથી બહાર અંતર્મુહૂર્તથી વધુ વખત રહી શકતા નથી. નિજ પદમાં મગ્ન આવા જૈન સંન્યાસી–સાધુ અલ્પકાળમાં જ સર્વજ્ઞપદને સાધીને સાક્ષાત પરમાત્મા થઈ જાય છે. જેમ બહારમાં સુખ માનનારા અજ્ઞાનીઓ દોડી-દેડીને લક્ષ્મી કમાવા જાય છે -પૈસા પાછળ દોડીને જીવન ગુમાવે છે, તેમ અહીં નિજસ્વભાવના અચિંત્યસુખને જાણનારા જ્ઞાનીઓ દોડી-દોડીને ઉગ્રપણે ચૈતન્યસુખમાં લીન થાય છે....તેમાં જ જીવન અપી દે છે. જેણે જ્ઞાનસ્વરૂપ આત્માને અનુભવ કર્યો, તેણે છોડવા યોગ્ય સમસ્ત પરભાવોને છોડી દીધા; આ પુણ્ય છે, આ પાપ છે-એ ભેદ કર્યા વગર બધાય પરભાવોને એક ઝાટકે અનુભવમાંથી બહાર કાઢી નાંખ્યા. આ અનુભવ કરનારું જ્ઞાન પિતે સમ્યકત્વ-આનંદ વગેરે નિજસ્વભાવે સહિત દોડતું-પરિણમતું મેક્ષ લેવા જાય છે...... મેક્ષ તરફ દોડે છે. અજ્ઞાનીઓ મેહથી સંસાર તરફ દોડે છે, ને આત્મજ્ઞાની જીવો જ્ઞાનવડે મેક્ષ તરફ દોડે છે. જેમાં જેને સુખ લાગે તેને તે કેમ છોડે? હુ જ્ઞાનમય છું, આનંદમય છું પણ રાગમય નથી -રાગને તે ધમી રોગ જાણે છે; રાગ વગરના પરમાત્મતત્ત્વને સ્વાદ તેણે ચાખ્યો છે. તેથી વારંવાર ઉપયોગને બીજેથી હટાવીને શુદ્ધાત્માના અનુભવને પ્રયોગ તે કર્યા જ કરે છે....સ્વાનુભવવડે કેવળજ્ઞાનને બોલાવી લે છે.....આ રીતે શુદ્ધાત્માને અનુભવ તે જ સર્વસ્વ છે. હવે કહે છે કે આવા અનુભવવાળે જીવ તે પિતે જ તીર્થ છે. [ ૮૧-૮૨ ] Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૬૧ આત્મસંબોધન ] રત્નત્રયધારક જીવ તે જ પવિત્ર શ્રેષ્ઠ તીર્થ છે. रयणत्तय-संजुत्त जिउ उत्तमु तित्थु पवित्त । मोक्खहं कारण जोइया अण्णु ण तंतु रण मंतु ॥ ८३॥ दसणु जं पिच्छियइ बुह अप्पा विमल महंतु । पुणु पुणु अप्पा भावियए सो चारित्त पवित्तु ।। ८४ ॥ રત્નત્રયયુત જીવ જે, ઉત્તમ તીર્થ પવિત્ર; હે યોગી! શિવહેતુ એ, અન્ય ન તંત્ર ન મંત્ર. (૮૩) દર્શન જે નિજ દેખવું, જ્ઞાન જે વિમળ મહાન ફરી ફરી આતમભાવના તે ચારિત્ર પ્રમાણ. (૮૪) વારંવાર કહ્યું તે રીતે આત્માને અનુભવ કરીને રત્નત્રયરૂપ જે જીવ પરિણમે તે પોતે જ, ભવથી તરવા માટે ઉત્તમ પવિત્ર તીર્થ છે; હે જીવ! તે જ મોક્ષને હેતુ છે; મેક્ષ માટે રત્નત્રય સિવાય બીજા કેઈ તંત્ર કે મંત્ર નથી. રત્નત્રયીને તીર્થ કહ્યું, તે તીર્થ કેઈ બહારમાં ન માની લે, તેથી ખુલાસે કરે છે કે તે રત્નત્રય આત્મામાં જ છે. પોતાના નિર્મળ મહાન આત્માને દેખ-શ્રદ્ધ તે દર્શન છે, તેને જાણ તે જ્ઞાન છે, અને ફરી ફરી ભાવના કરીને તેમાં લીન થવું તે જ પવિત્ર ચારિત્ર છે. આવા સમ્યગ્દર્શન-જ્ઞાન–ચારિત્રથી સહિત જીવ પોતે જ સાક્ષાત ભાવતીર્થ છે. ૧૩૦૦ વર્ષ પહેલાં થયેલા મોક્ષમાર્ગી યોગી–રાજનું આ કથન છે, વીતરાગી સન્ત મેક્ષના સિંહનાદ કરીને ભવ્ય જીવને મેક્ષમાં બોલાવે છે. (જુઓ ચિત્ર પાનું ૫૯) જેમ પેલા મોટા સિંહે સિંહનાદ કરીને બકરાંના ટોળાં વચ્ચેથી સિંહના બચ્ચાને બોલાવી લીધું, તેમ સંતે મુમુક્ષુજીને મોક્ષમાર્ગમાં બોલાવે છે. આ રે આવે! ભવથી તરવા માટે તીર્થ આત્મા પિતે જ છે, પોતે જ રત્નત્રય-નૌકારૂપ થઈને, અને તે નૌકામાં પોતે જ આરૂઢ થઈને, ભવસાગર પાર કરીને મેક્ષપુરીમાં પહેચી જાય છે. -આ સિવાય બીજા કેઈ તંત્ર-મંત્ર-ક્રિયાકાંડવડે મેક્ષ થતો નથી. ભાવતીર્થ તે રત્નત્રયરૂપ આત્મા પોતે જ છે....રત્નત્રયવંત મુનિવરો સદાય મોક્ષની યાત્રા કરી જ રહ્યા છે, તેઓ પોતે મેક્ષના યાત્રિક છે; મુનિવર પિતે હાલતા-ચાલતા-બોલતા ક્ષમાર્ગ છે. અહા, તે મુનિવર જ્યાં ચાલે તે મોક્ષમાર્ગ, છે આ. સં. ૨૧ Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ } | [ સાર-પ્રવચનઃ ૮૩-૮૪ (પૂ ગુરૂકહાનના હસ્તાક્ષર : “મંગલ તીર્થયાત્રા” પુસ્તકમાં) ડુ &ા ૮ બી ઉગ 23 સ્વરૂપન સા ધીન છે જે ક્ષેત્ર સિંદ, જયા તે જ ક્ષેત્ર ૬ આ સમheીએ ઊર્ધ્વ સિદ્ધપણ બિરાજે છે રે છે તેનાં સ્મરણના કારણરૂપ આ તી હૈ મસ્ત છે તે બેસે તે તીર્થ ! આવા મુનિવરોના તથા શુદ્ધાત્માના સ્મરણ માટે બહારમાં ગીરનાર–પાવાપુરી-સમ્મદશિખર વગેરે સ્થાપનારૂપ તીર્થ છે; તે તીર્થની યાત્રામાં મોક્ષગામી પુરુષોનું તથા તેમણે સાધેલા રત્નત્રયરૂપ ભાવતીર્થનું સ્મરણ થાય તથા તેની ભાવના જાગે તે હેતુ છે. ખરી તીર્થયાત્રા એટલે ખરો મોક્ષમાર્ગ તે અંદરમાં શુદ્ધ આત્માને દેખો-જાણ ને તેમાં કરવું તે જ છે.-આવા ધર્માત્માના દર્શન તે સાક્ષાત ભાવતીર્થના દર્શન છે. રત્નત્રય-તીર્થની યાત્રા (એટલે કે તે રૂપ ગમન-પરિણમન) તે તે મોક્ષનું કારણ છે, અને બહારમાં ક્ષેત્રરૂપ તીર્થોની યાત્રા તે પુણ્યબંધનું કારણ છે. અહીં તે “ગ-સાર ” છે એટલે ઉપગને અંદર જોડીને મોક્ષની યાત્રારૂપ રત્નત્રયની વાત છે. રત્નત્રયરૂપ જીવ તે પોતે જ પૂજ્ય–પવિત્ર તીર્થ છે, તેને યાત્રિક પણ પોતે જ છે. અહે, આત્મઅનુભવ જેવું મહાન તીર્થ બીજું કઈ નથી. આવી સ્વાનુભવનૌકામાં બેસીને મુનિવરો રત્નત્રય સહિત મોક્ષદ્વીપમાં જાય છે, તેમજ સમ્યગ્દષ્ટિ -શ્રાવકે પણ તેમની સાથે મોક્ષપુરીમાં જાય છે. નૌકા પિતે, બેસનાર પિત, નાવિક પણ પોતે, જવાનું સ્થાન (ધ્યેય) પણ પિત...આવી રીતે શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્ર-કેવળજ્ઞાનરૂપ તીર્થોની યાત્રા કરતા-કરતે સાધક-સન્તનો સંઘ મોક્ષપુરીમાં ચાલ્યા જાય છે... જૈનધર્મની કોઈ પણ વાત ...તેનો છેડો આત્મામાં જ આવે છે ધર્મની શરૂઆત પણ આત્મામાંથી થાય છે ને તેના અંતરૂપ પૂર્ણતા પણ આત્મામાં જ સમાય છે. શરૂઆતમાં–મધ્યમાં કે પૂર્ણતામાં આત્મા સિવાય બીજા કેઈનું અવલંબન નથી. Page #172 -------------------------------------------------------------------------- ________________ આત્મસ એાધન ] [મુનિરાજની સાથે મુમુક્ષુઓના સધ મેાક્ષપુરીમાં જાય છે. ] वंदित्तु सव्य सिद्धे. તીર્થ કહે! તેાય આત્મા ને તીનું ફળ કહેા તાય આત્મા,-બધુય આત્મામાં સમાય છે. અહા, અચિંત્ય સ્વભાવથી ભરેલા આત્મા....તેની મહાનતાની શી વાત! જુએને, મેટુ. સબ્યાપી આકાશ, અને એક નાના પરમાણુ –અને પોતપોતાના અસ્તિત્વથી પૂરા છે; આકાશનું અસ્તિત્વ પૂરું ને પરમાણુનું અસ્તિત્ર અધૂરું-એમ નથી; પેાત પેાતાના અનંત સ્વમેથી પેાતાના અસ્તિત્વમાં તે અને પૂરા છે. અરે, જડ પદાર્થોં પણ પેાતાના અસ્તિત્વથી પૂરા, તેા પછી આ જીવતા-જાગતા ચૈતન્યપ્રભુની શી વાત ! તે તા પોતાના અનંતસ્વભાવાની પૂર્ણતાને પેાતે સ્વયં જાણે છે—વેદે છે—અનુભવે છે; તેના સ્વભાવ કોઈ અચિંત્ય-મહાન....‘ માત્ર સ્વાનુભવગેાચર' છે. જેણે આવા આત્માને સ્વાનુભવ કર્યાં તે જીવ પાતે ‘તી' થયે....તે સ'સારસમુદ્રને તરીને આનંદમય મેક્ષપુરીમાં ચાલ્યા જાય છે....તે જગમ--તીથ છે, હાલતા-ચાલતા મેાક્ષમાગ છે. [ ૧૬૩ મ આવા કોઈ મુનિ આહાર વગેરે પ્રસંગે પેાતાના આંગણે પધારે, ત્યાં ધર્માત્માને એવે પ્રમેાદ થાય છે કે વાહ ! સાક્ષાત્ મેક્ષમાં ચાલતા-ચાલતા મારા આંગણે આવ્યા ! Page #173 -------------------------------------------------------------------------- ________________ [ યેાગસાર–પ્રવચન : ૮૩-૮૪ શુદ્ધ પર્યાય તે તીથ છે-માગ છે; જે જીવ ગુણસ્થાન વગેરે પર્યાયને જ ન માને તેને તી અને તીર્થં ફળ, મેાક્ષના માગ અને મેાક્ષ –એવું કાંઈ રહેતું નથી. દ્રવ્ય અને પર્યાય અને જેમ છે તેમ જાણે તેને જ શુદ્ધપર્યાય વડે તી અને તીફળની પ્રાપ્તિ બની શકે છે. માટે કહ્યું કે રત્નત્રયરૂપ શુદ્ધ પર્યાયરૂપે પરિણમેલા જીવ તે પાતે જ મહાન-ઉત્તમ તીર્થ છે, “એમ જાણીને તેનુ સેવન કરે. મેાક્ષનુ ́ કારણ-કાર્ય અધુ આત્મામાં સમાય છે. ૧૬૪ [ અહીં, આત્માના કારણ-કાર્ય બધું આત્મામાં સમાય છે—તે સ’બધમાં ૪૭ શક્તિ ઉપરનાં પ્રવચનેને ઘણા ભાવપૂર્વક ઉલ્લેખ કરીને ગુરુદેવે કહ્યુ` હતુ` કે -હુમણાં ફરીને વ્યાખ્યાન થયા તે બહુ સરસ થયા છે, તે છપાઈ ને બહાર નીકળશે, બહુ જ સરસ નીકળશે. ’ –આ પ્રમાણે ગુરુદેવે ખૂબ પ્રસન્નતાપૂર્વક જેને ઉલ્લેખ કરેલા તે પ્રવચને • આત્મવૈભવ । પુસ્તકરૂપે પ્રસિદ્ધ થઈ ચૂકયા છે, –જિજ્ઞાસુએમાં તે ખૂબ જ પ્રિય છે. ] (૮૩-૮૪ ) ** હવે યાગસારમાં ગુરુદેવના ખાસ પ્રિય એવા ૮૫ મા દોહરા આવે છે . તેના પ્રવચનમાં કાઈ અનેરી ચૈતન્યછટાથી આત્મગુણની મીઠી મધુરી વાત ગુરુદેવ સંભળાવશે ...ને તે સાંભળતાં આપણે સૌ શ્રોતાજના હર્ષોલ્લાસથી ડાલી ઊડશું. ‘અમૃત વરસ્યા રે પચમકાળમાં... જ્યાં આત્મા ત્યાં સવગુણુ’–એવા આત્માને અનુભવમાં * जहि अप्पा तहिं सयल - गुण केवलि एम भणति । तिहि कारणए जोइ फुडु अप्पा विमलु मुणंति ।। ८५ ।। જ્યાં આત્મા ત્યાં સકલ ગુણ કેવળી બેાલે આમ; તે કારણ યાગીજના ધ્યાવે આતમરામ. (૮૫) દર્શન-જ્ઞાન-ચારિત્ર-તપ-શીલ વગેરે આત્મા જ છે-એમ કહ્યું....વિશેષ શુ` કહીએ ? -જ્યાં આત્મા છે ત્યાં જ તેના સર્વ ગુણા છે....ચેતનપ્રભુ આત્મા પેાતાના સ ગુણે Page #174 -------------------------------------------------------------------------- ________________ છે. ‘કરી * : on * us " ક . રહે. જ ' . . .' ', ' , ' ' ' , , ' આિત્મસંબોધન | [ ૧૬૫ પૂરો છે, આ કારણે યોગીજનો પોતાના એક નિર્મળ આત્માને જ ધ્યાવે છે. તેના ધ્યાન વડે જ્ઞાન-દર્શનાદિ સમસ્ત ગુણોને પ્રગટ કરે છે. [ ગસારને આ દેહરે ગુરુદેવને ઘણો જ પ્રિય હતે.... અવારનવાર તેઓ એકલા-એકલા પણ તેનું રટણ કરીને ચૈતન્યરસને ઘૂંટતા...એકવાર તે (શ્રાવણ સુદ પાંચમ-સં. ૨૦૧૬) બહાર ફરવા ગયેલા ત્યારે ખુલ્લા મેદાનમાં બેઠાબેઠા તેમણે આ દોહાની ધૂન જમાવેલી.આ લખનાર મુમુક્ષુ (બ્ર. હરિ) ત્યારે સાથે હતે અને એ ધૂન સાંભળતું હતું,તેનું તેમને લક્ષ ન હતું. તેઓ તે પિતાની ધૂનમાં મસ્ત હતા. વૈરાગ્યની ઝણઝણાટીપૂર્વક મુખમાંથી શબ્દો નીકળતા હતા– જ્યાં ચેતન ત્યા સર્વગુણ કેવળ બેલે એમ. મગટ અનુભવ આતમા..નિર્મળ કરો સપ્રેમ છે. –ચિત પ્રભુ! પ્રભુતા તમારી ચતધામમાં... -વહાલા પ્રભુજી! બિરાજે વિદેહ ધામમાં.. -જિનવર પ્રભુ! પધાર્યા સસરણ ધામમાં... –એ રટણમાં ને રટણમાં ગુરુદેવને મુનિદર્શનની એવી ઉર્મિ સ્કૂરી કે અરે, અત્યારે અહીં કેઈક મુનિરાજના દર્શન થાય તે કેવું સારું કઈ પરમ દિગંબર મુનિરાજ આકાશમાર્ગે અહીં આવી ચડે ને નીચે પધારીને દર્શન આપે તે કેવું ધન ભાગ્ય ! ! ગુરુદેવના જીવનના આવા કેટલાય અદ્ભુત પ્રસંગોને સંગ્રહ છ. હરિભાઈ પાસે છે. તેમાંથી આ પ્રસંગ લખ્યો છે.... || પ્રવચનમાં ગુરુદેવ અતિમધુર હલકપૂર્વક, પિતે નવા નવા શબ્દો જેને લતા... તેમાં છેવટે– | "+::::: ::: :: Page #175 -------------------------------------------------------------------------- ________________ { યોગસાર–પ્રવચન : ૮૫ – ગુણવંત જ્ઞાની ! અમૃત વરસ્યા છે પંચમકાળમાં.... –રે ચૈતન્ય પ્રભુ! અમૃત વરસ્યા છે તારા આભમાં.... – ચેતન પ્રભુજી! ચેતન-સંપદા રે તારા ધામમાં... એવા પદ જ્યારે-જ્યારે ગુરુદેવ બેલતા ત્યારે–ત્યારે શ્રોતાજને અધ્યાત્મરસની મસ્તીમાં ડેલી ઊઠતા...તે તાળીના ગડગડાટ વડે હર્ષોલ્લાસ પ્રગટ કરતા. આવા ખાસ પ્રિય આ દોહરાના પ્રવચનમાં ગુરુદેવ કહે છે– અહો, આ તે ભગવાનના દેશની વાત છે. જેને પરદેશમાંથી નીકળવું હોય ને સ્વદેશમાં આવવું હોય....એટલે કે સંસારથી છૂટીને મેક્ષમાં આવવું હોય, તેને માટે આ વાત છે. “ભ...ગ...વા....ન........આ...ત્મા !”—તેમાં શક્તિઓ અનંત છે, પણ એક્રેય શક્તિ એવી નથી–જે રાગને રચે કે પરને રચે. આવા નિર્મળ આત્માને પ્રેમ કરીને તેને જાણે તે મોક્ષને પામે. | હે જીવ! તારા ચેતનને ગ્રહણ કરતાં તેમાં સર્વે ગુણોનું ગ્રહણ થઈ જાય છે.... અનંતગુણની અનુભૂતિ...તેમાં વિકલપને અવકાશ નથી. આત્મા સ્વભાવથી જ પિતાની શુદ્ધ પરિણતિને કર્તા–ભકતા છે, તેમાં પણ “આત્મા કર્તા ને શુદ્ધપર્યાય કાર્ય ”—એવા ભેદનેય વિકલ્પ નથી. વિકલ્પ વગર, સિદ્ધપ્રભુની જેમ તે પિતાના સહજ સુખને કર્તા-ભોકતા છે. અનંતગુણના અતીન્દ્રિય પરમ આનંદને ભાવ આત્મામાં સેઠસ ભર્યો છે, તે અનંત આનંદ માટે કોઈ મોટા-અનંતક્ષેત્રની જરૂર નથી, તેના સ્વભાવમાં એવું મહાન–અચિંત્ય સામર્થ્ય છે. કે અસંખ્ય પ્રદેશો અતીન્દ્રિય મહા આનંદરસમાં તરબળ-રસબળ છે. અસંખ્ય પ્રદેશમાં એ કઈ ખાલી ભાગ નથી કે જ્યાં અતીન્દ્રિય આનંદનો રસ ન હોય.—માટે તેને આનંદથી ને અનંતગુણથી ઠસેઠસ ભરેલે કહ્યો. અનતગુણના રસને જે અખંડ પિંડ. તેમાંથી અનંતા પરમાત્મપદને પ્રસવ થાય છે.... પરમાત્માની ઉત્પત્તિનું સ્થાન આત્મા પિતે છે, તેને સેવતાં–ધ્યાવતાં આમા પિતે પરમાત્મા થાય છે. માટે હે ભવ્ય જીવો! જૈનશાસનમાં આવા શાશ્વત આનંદમય પરમ તત્વને પામીને આજે જ તમે તેને અનુભવ કરે...આજે જ પરમ આનંદરૂપે પરિણમે. [ જાણે અત્યારે જ કેવળી ભગવાન બોલતા હેય ને પોતાને તે ધ્વનિ સંભળાતે હેય...તેવા પ્રમોદ ભાવથી ગુરુદેવ કહે છે કે – આહા! જુઓ, કેવળીભગવાન આમ બોલે છે –( “વેઢિ પ્રેમ મળત્તિ...”) કે જ્યાં આત્મા છે ત્યાં સર્વે ગુણ ભર્યા છે. ગીઓ તેને ધ્યાવીને સિદ્ધપદને સાધે છે. રે જીવ! તું પણ નિર્મળ આત્માનો પ્રેમ પ્રગટ કરીને તેનો અનુભવ કર, તેનું ધ્યાન કર. તે આ Page #176 -------------------------------------------------------------------------- ________________ આત્મસંબોધન | [ ૧૬૭ પંચમકાળેય આત્મામાં અતીન્દ્રિય આનંદ વરસે છે....અહા, દિગંબર સંતોએ પચમકાળમાં અમૃત વરસાવ્યા છે. (શ્રોતાઓ કહે છે – હે ગુરુદેવ! અત્યારે તે આપ અમૃત વરસાવી રહ્યા છે....) હે જીવ! આજે જ આવા આત્માને સ્વીકાર કરીને તેને અનુભવ કરી લે... અનંતકાળમાં મનુષ્યપણું ને તેમાંય આવો અવસર માંડમાંડ મળે છે.....તેને કાળ બહુ શેડો છે. તેમાં જીવે જે પિતાના આત્માને સમજવાની દરકાર ન કરી ને બીજે રોકાઈ ગયે.....તે કલયાણને આ કાળ ચાલ્યા જશે...ને મનુષ્યભવ એમને એમ પૂરો થઈ જશે ! ભવદુઃખોથી ડરનારા ને સંતે પ્રેમથી સંબોધન કરે છે કે હે ભાઈ! તું આત્માના અનુભવને ઉદ્યમ આજે જ કર...એનાથી જ તું ભવથી છૂટીને માને પામીશ. આત્માના અનુભવમાં રત્નત્રયનું તેમજ સર્વે ગુણેનું નિર્મળ પરિણમન સમાઈ જાય છે..... અનંતા ગુણને સ્વાદ તેમાં આવી જાય છે. જ્યાં ચેતન ત્યાં સર્વ ગુણ.” –માટે તેનું સેવન કરે. જગતમાં જે કોઈ સુંદરતા હોય, જે કઈ પવિત્રતા હોય તે બધી આત્મામાં ભરી છે. આવા સુંદર આત્માને અનુભવમાં લેતાં તેના સર્વે ગુણોની સુંદરતા પવિત્રતા એકસાથે પ્રગટે છે. એક સમયની પર્યાયમાં અનંત ગુણોને સ્વાદ ભેગે છે. તે અનુભવમાં એકસાથે સમાય છે; પણ વિકલ્પ કરીને એકેક ગુણની ગણતરીથી આત્માને અનંતગુણને પકડવા માંગે તે અનંતકાળેય પકડાય નહિ. એક આત્મામાં ઉપગ મૂકતાં તેમાં અનંતગણું ટ-પ્રગટ નિર્મળપણે અનુભવાય છે. હે ભાઈ, આવા અનુભવની હોંશ ને ઉત્સાહ કર. બહારની કે વિકલ્પની હોંશ છેડી દે –કેમકે તેનાથી ચૈતન્યગુણે પકડાતા નથી. ઉપગને બહારથી સમેટી લઈને નિશ્ચિતપણે અંતરમાં લગાવ.. જેથી તક્ષણ વિકલ્પ તૂટીને અતીન્દ્રિય આનંદ સહિત અનંતગુણસ્વરૂપ આત્માને અનુભવ થશે. સમયસારમાં કુંદકુંદસ્વામીએ એલે અધ્યાત્મરસ ભયે છે, તેની જ પરંપરાથી આ યોગસાર, પરમાત્મપ્રકાશ વગેરે અધ્યાત્મશાસ્ત્રો રચાયા છે. સમયસાર વગેરેની ટીકા દ્વારા અધ્યાત્મનાં રહસ્ય ખોલીને અમૃતના ધોધ વહેવડાવનાર અમૃતચંદ્રસૂરિ “પુરુષાર્થસિદ્ધિઉપાયમાં કહે છે કે આત્માને નિશ્ચય તે સમ્યગ્દર્શન, આત્માનું જ્ઞાન તે સમ્યજ્ઞાન અને આત્મામાં નિશ્ચલસ્થિતિ તે સમ્મચારિત્ર-આવા રત્નત્રય તે મોક્ષમાર્ગ છે અને તે આત્માને સ્વભાવ જ છે......તેનાથી બંધન થતું નથી. બંધન તે રાગથી થાય; રત્નત્રય તે રાગ વગરનાં છે, તેનાથી કર્મ બંધાતાં નથી, તે તે મોક્ષનું જ કારણ છે.–માટે મુમુક્ષુઓ અંતર્મુખ થઈને આવા મોક્ષમાર્ગને સેવ ને પરમ આનંદરૂ૫ પરિણમો! આજે જ આત્મા અનંતગુણધામ એવા પોતાને અનુભવ કરે. અહા! સર્વજ્ઞદેવને પર-સન્મુખતા વગર, સાનના સ્વચ્છ પરિણમનમાં કાલક Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ ] [ યોગસાર–પ્રવચન : ૮૫ જણાય છે. સર્વજ્ઞતા “આત્મજ્ઞાનમય છે. આવા સર્વજ્ઞ પરમાત્માએ જે આત્મા જે તે તને અહીં બતાવે છે. જ્યાં આત્મા છે ત્યાં જ તેના સર્વે ગુણે છે, એને એકેય ગુણ બહાર નથી, પછી તારે બીજે શું શોધવું છે? અંદરમાં જ શોધ. અરે પ્રભુ! તું આત્મા પોતે કે મહિમાવંત છે, કેવડે મોટો છે,–તેની ખબર વગર તું શું કરીશ?-કઈ રીતે ધર્મ કરીશ? સિદ્ધ ભગવાનને જે અનંતગુણે પ્રગટ્યા છે ને કેવળી ભગવાને જે અનંતગુણે જોયા છે તે બધાય ગુણ તારા આત્મામાં અત્યારે વિદ્યમાન છે, ભગવાન જે જ મહિમાવંત તારે આત્મા છે તેને તું ઓળખ તેને પરમ પ્રેમ કરીને અંદર જાતેને દેખતાં જ તારા અસંખ્ય પ્રદેશે અતીન્દ્રિય આનંદના અમૃત વરસશે.-“ ...આ અમૃત વરસ્યા રે પંચમકાળમાં....!” બાપુ, આ તારા આત્માના જ ઘરની વાત છે, તારે જ અંતરમાં ઊતરીને આવે અનુભવ કરવાનો છે. પ્રશંસા કરવા લાયક-સારા-ભલા, જ્ઞાન-સુખ-શ્રદ્ધા-આનંદ-પ્રભુતા –શાંતિ વગેરે જે કઈ ગુણે છે તે બધા તારા આત્મામાં છે, તું સર્વગુણસમ્પન્ન છે, તારે કઈ ગુણ શરીરમાં કે રાગમાં નથી. કેવળજ્ઞાનરૂપ અનંતચક્ષુ વડે દેખનારા ભગવાને બધા આમા આવા જોયા છે. અપૂર્વ સમ્યગ્દર્શન સર્વગુણના અંશને સાથે લેતું પ્રગટ છે.-“સર્વ ગુણાંશ તે સમ્ય” એમ શ્રીમદ્ રાજચંદ્રજીએ જે કહ્યું છે તેમાં અનુભવનું, રહસ્થ છે. “ગુણવંતા રે જ્ઞાની..અમૃત વરસે છે તારા આભમાં.” –અહો, આવા અંતર્મુખ અનુભવમાં ચિત્તને એકાગ્ર કરતાં ચૈતન્યરસની અમૃતધારા ઉલસે છે ને મેલસુખ પમાય છે. –આવી આત્મભાવના માટેનું આ શાસ્ત્ર છે. શાસ્ત્ર નાનું છે પણ ભાવે ઘણા ગંભીર છે. તેમાંય આ દોહા (-જ્યાં આત્મા ત્યાં સલગુણ) -તેમાં આત્માના અનુભવને રંગ ચડાવે એવા ભાવ ભર્યા છે. અહા, આત્માના ગુણની, ગુણવત–આત્માની કેવી સ-રસ મીઠીમધુરી વાત સંતે સંભળાવે છે! અરે જીવ! પરમ પ્રીતિથી તારા ગુણનું શ્રવણ કરીને તે અનુભવમાં લે. આત્મગુણને એ ઉલાસ પ્રગટાવ કે બીજા બધાને પ્રેમ ઊડી જાય, બધેથી પરિણતિ ઊડી જાય ને અંદર ચૈતન્યગુણધામમાં ઘૂસી જાય. હા પાડીને. સ્વાનુભવની હાકલ કરત..મેક્ષમાં હાલ્યો આવ...બીજા કેઈના સાથની જરૂર નથી.... અંતરના માર્ગે એકલે ચાલ્યા આવ. જુઓ તે ખરા. જેઓ સંસાર દુઃખથી ભયભીત હતા ને મેક્ષસુખની લાલસાવાળા હતા –એવા સુનિરાજનું આ “આત્મસંબંધન” છે. ચૈતન્યમાં ચિત્તને સ્થિર કરવા માટેની આ અત્યંભાવના છે. એકવાર આત્મામાંથી આવે પડકાર તે લા! “અહો....મારા હૃદયમાં સ્કુરાયમાન આ નિજગુણસમ્પરા સ્વાનુભૂતિને વિષય છે. –પણ અરેરે, પૂર્વે અજ્ઞાનદશામાં એકક્ષણ Page #178 -------------------------------------------------------------------------- ________________ આત્મસંબંધન ] પણ મેં તેને ન જાણી, તેથી ત્રણલેકના વૈભવના પ્રલયના હેતુભૂત દુષ્કર્મની પ્રભુત્વશક્તિથી હું અત્યાર સુધી સંસારમાં માર્યા ગયે. -પરંતુ હવે, મારી નિજગુણસંપદા સ્વાનુભૂતિ વડે જાણીને હું જ છું, તેથી મારા આત્માની મહાન અચિંત્ય પ્રભુત્વશક્તિવડે હું કર્મોની શક્તિને હણીને મારા સિદ્ધપદને સાધીશ...મેક્ષપુરીમાં જઈશ.” જુઓ, આ એક્ષપુરીનો માર્ગ ! અનંતા તીર્થકરે આ ધોધમાર માર્ગ ચલાવી ગયા છે....અત્યારે પણ તે માર્ગ ચાલી રહ્યો છે. ધર્મધૂરધર–ધેરી વીસ તીર્થકરો ધર્મચક્રીપણે વિદેહમાં વિચરી રહ્યા છે...ને આવો મોક્ષમાર્ગ પ્રકાશી રહ્યા છે. ત્યાં પણ આ માર્ગ મેઘો છે...ભગવાન સાક્ષાત્ બિરાજે છે, પણ તેઓ શું કરે !–ત્યાં પણ મિથ્યાદષ્ટિ જીના ઢગલા છે ને આત્માનો અનુભવ કરનાર સમ્યગ્દષ્ટિ જો બહુ થોડા છે. ત્યાં તીવ્ર પાપ કરીને સાતમી નરકે જનારા છે પણ છે ને કેવળજ્ઞાન લઈને મેક્ષે જનારા જીવો પણ ત્યાં છે. અહીં નથી સાતમી નરકે જનારા...કે નથી કેવળજ્ઞાન લેનારા....! પણ આત્માનો અનુભવ કરનારા તે અત્યારે અહીં પણ પાકે છે. પંચમકાળમાં ભરતક્ષેત્રમાંય સમ્યગ્દર્શનની પ્રાતિને ને આત્માના અનુભવને કાંઈ નિષેધ નથી, એ અનુભવ કરનારા સમ્યગ્દષ્ટિ જીવે અત્યારે પણ અહીં છે. તે ધર્માત્મા કે અનુભવ કરે છે કે જ્યાં ચેતન ત્યાં સર્વગુણ”...સ્વાનુભવમાં અભેદ આત્માનું ગ્રહણ થતાં તેના સર્વે ગુણોનું ગ્રહણ થઈ જાય છે આત્માને અનુભવમાં યે ને તેના ગુણ કયાંક બીજે રહી જાય એમ બનતું નથી, કેમકે તેના ગુણે તેનામાં જ અભેદ છે. જેમ સાકર મેઢામાં લેતાં તેના ગળપણ વગેરે બધા ગુણો ભેગા જ આવે છે, બહાર નથી રહી જતા કેરો (આમ્રફળ) લેતાં તેના રસ-રંગ વગેરે બધા ગુણો તેમાં જ આવી જાય છે, તેમ આત્માને સ્વાદ લેતાં તેના જ્ઞાન–આનંદ વગેરે બધા ગુણે તેમાં ભેગા આવી જ જાય છે, કેમકે ગુણ ગુણીથી જુદા પડતા નથી. જ્યાં આત્મા છે ત્યાં તેને સર્વે ગુણે પિતામાં જ છે. ચેતન પ્રભુ અનાદિથી ચાર ગતિમાં રખડ્યો પણ પિતાના બધાય ગુણને ભેગા ને ભેગા જ રાખીને રખડ્યો; એકકેય ગુણ છોડ્યો નથી...ને હવે મેક્ષમાં જશે ત્યાં પણ બધા ગુણોને ભેગા જ લઈને જશે. આ રીતે સદાય આત્મા પોતાના સર્વગુણ સહિત જ પરિણમી રહ્યો છે. આવા નિજગુણનિધાન ભગવાન આત્માને હે ભવ્યજીવો! તમે સ્પષ્ટપણે પ્રગટ અનુભવમાં ... બાહ્ય ભાવ છેડે,....બહારમાં ગુણને ન શોધે. અહા, સ્વાનુભૂતિમાં શું બાકી રહે છે–કે તમારે બીજું કાંઈ શોધવું પડે! આખે આત્મા પોતાની પરમાત્મપદની સમ્પદાસહિત અનુભૂતિમાં આવી જાય છે. આવા આત્માની અનુભૂતિ તે જ સર્વજ્ઞભગવાનની પરમાર્થ સ્તુતિ છે, તેમાં જ જ્ઞાનીની સાચી ઓળખાણ છે. આ. ૨૨ Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ ] [ ગ સાર-પ્રવચન : ૮૫ ભગવાન સર્વજ્ઞ કહે છે કે હે ભવ્ય! જે તું જ્ઞાનને ભૂલીને રાગની અધિકતા કરીશ તે અમારી સ્તુતિ નહિ થાય પણ અનાદર થઈ જશે. રાગને ભિન્ન કરીને, અનંતગુણમય જ્ઞાનસ્વભાવને એકને અનુભવ–શ્રદ્ધા-સત્કાર કરે તે જ અમારી સાચી સ્તુતિ છે, ને તે જ માગે અમે પરમાત્મા થયા છીએ. સમસ્ત આરાધના શુદ્ધ ચૈતન્યની અનુભૂતિમાં જ સમાય છે. જ્યાં ગુણ હોય ત્યાં જ તેની આરાધના હોય ને! ભગવાન એમ નથી કહેતા કે તું અમારી સામે જોયા કર ને શુભરાગ કર્યા કર ! ભગવાન તે કહે છે કે તું તારી સામે જે.કેમકે “જિનવર તે જીવ; ને જીવ તે જિનવર ! ' નિજ આત્મામાં ઉપયોગને જોડે તે જ મેક્ષ માટે યુગ છે, તે જ નિર્વાણની ભક્તિ ને રત્નત્રયની ઉપાસના છે. કઈ સમ્યગ્દષ્ટિએ અનંતગુણસ્વરૂપ આત્માને અનુભવમાં લીધે છે, કોડ પૂર્વનું (કરોડો-અબજો વર્ષોનું) આયુ છે, અથવા સર્વાર્થસિદ્ધિમાં ૩૩ સાગરોપમનું ( અસંખ્યાત વર્ષોનું) આપ્યું છે, તે આત્માના ગુણેને એક પછી એક, વચ્ચે કયારેય અટક્યા વગર કહ્યા જ કરે તે પણ તે અસંખ્યાતગુણોને જ કહી શકે, અનંતગુણો બાકી રહી જાય....આ મહાન ગુણભંડાર આમા, તેના અનંતસ્વભાવ અનુભૂતિમાં એકસાથે સમાય, પણ વાણીમાં ન આવે. અસંખ્યપ્રદેશમાં અનંતસ્વભાવો રહેલા છે; રાગાદિની વ્યાતિ ભલે અસંખ્યપ્રદેશમાં છે પણ તેની સ્થિતિ એક સમયની જ છે, અને તે એક સમય પણ કાંઈ સ્વભાવ સાથે તન્મય નથી. વળી રાગાદિ અશુદ્ધતા પણ અમુક જ ગુણમાં છે, અનંતગુણેમાં બધામાં કાંઈ દોષ નથી.-આ પ્રમાણે વિભાવભાવનું સામર્થ્ય પણ અ૯પ છે, કાળ પણ અલ્પ છે ને સંખ્યા પણ અલ્પ છે...જ્યારે સ્વભાવની સ્થિતિ, સામર્થ્ય ને સંખ્યા બધુંય અનંત છે. આવા સ્વભાવના ગ્રહણમાં કઈ વિકલ્પને અવકાશ નથી; ગુણભેદનાય વિકલપને જ્યાં અનુભવમાં પ્રવેશ નથી ત્યાં બીજા વિકપની શી વાત !! વિકલ્પથી પાર અતીન્દ્રિય ઉપગમાં અખંડ ચૈતન્ય વસ્તુ એક સાથે આવી જાય છે, અને તે અભેદના લક્ષે સર્વે ગુણે એક સાથે પર્યાયમાં શુદ્ધતારૂપ પરિણમન કરે છે. કઈ કહે કે હું બીજાની પર્યાય (સુખ વગેરે) કરું...તે તેણે જૈનસિદ્ધાંતની ખબર નથી, વસ્તુના ગુણપર્યાયને જાણ્યા નથી; ભાઈ જૈન સિદ્ધાન્તમાં તે ભગવાને એમ કહ્યું છે કે funagā ā સૂરવવિગુત્તા ય પગથા જતિથી ] પર્યાય વગર દ્રવ્ય કે દ્રવ્ય વગર પર્યા હતાં નથી–આ મહાસિદ્ધાન્ત છે, દરેક પદાર્થ પિતે સ્વયં દ્રવ્યપર્યાયરૂપ છે, તે હવે તારે તેનામાં શું કરવું છે? તેના ગુણ–પર્યાયે તેનામાં, ને તારા ગુણ-પર્યાયે તારામાં, પરના તારામાં નહિ ને તારા પરમાં નહિ –વસ્તુ જ્યાં છે ત્યાં જ તેના ગુણ-પર્યાય છે.– આવા નિજ સ્વભાવમાં નજર કરતાં જ તારા સર્વગુણ નિર્મળપર્યાયરૂપ પરિણમવા માંડશે. Page #180 -------------------------------------------------------------------------- ________________ આત્મસબંધન ] ( ૧૭૧ ની ય મો ભાઈ, આ તે ભગવાનને ધર્મ છે, બે ઘડી જેનું સેવન કરતાં તેના ફળમાં સાદિઅનંતકાળ સિદ્ધપદને મહા આનંદ મળ્યા કરે-આવું મહાન જેનું ફળ તે ધર્મના મહિમાની શી વાત ! અને આ ધર્મ જેના આશ્રયે ઉત્પન્ન થાય છે એવા આત્મસ્વભાવનું શું કહેવું ? આ મહિમાવંત જ્ઞાયકપિંડ ભગવાન આભા, તેમાં સન્મુખ થતાં શક્તિઓનું નિર્મળ પરિણમન થાય છે, તેની શક્તિઓ એકલા દ્રવ્ય-ગુણમાં જ નથી રહેતી, દ્રવ્ય-ગુણ--પર્યાય ત્રણેમાં તે પ્રસરી જાય છે. આવો મોટો ચૈતન્યસિંહ...તેની શ્રદ્ધાની સિંહગર્જના સામે સંગ-રાગ-દ્વેષ-ભેદવિકલપો કે આઠ કર્મો તે બધા હરણિયાં ઊભા રહી શકતા નથી; ચૈતન્યસિંહ વિજેતા થઈને પિતાની શુદ્ધ આનંદમય પર્યાયમાં ગૂલ-ઝૂલતે પરમાત્મપદને પામીને મોક્ષમાં પહોંચી જાય છે. ભાઈ, તું સંસારમાં ચારગતિના દુ:ખથી થાક્યો છે તે આવા સુંદર આત્મામાં આવી જા. એકવાર બેનશ્રીએ કહ્યું હતું કે “હે જીવ! તને કયાંય ન ગમે તે આત્મામાં ગમાડ!” (જુઓ, આત્મધર્મ” વર્ષ ૨૪ અંક ૨૮૬) સંગમાં, વિભાવમાં ક્યાંય ન ગમે તે આત્મામાં જા. ત્યાં આનંદ ભર્યો છે એટલે તેમાં ગમશે. જગતમાં, જીવને ગમે..એવું સ્થાન હોય તે આત્મા જ છે –આત્મા સિવાય બીજે ક્યાંય ગમે તેવું નથી. માટે આત્મામાં આવ! સંતની આ હાકલ સૂણીને હે જીવ! બીજું કઈ સાથે ન આવે તો તું એકલે આ માર્ગે ચાલ્યો આવ ને અંતરમાં આત્માના આનંદને અનુભવ. તે અનુભવમાં ઇન્દ્રિયજ્ઞાનને કે મનનો ય સાથ નથી ત્યાં બીજાની શી વાત! કોઈની અપેક્ષા વગરને નિર્વિકલ્પ થઈને આત્મા વડે જ આત્માને અનુભવમાં લે. ...તે પંચમકાળે ય તારા આત્મામાં અમૃત વરસશે. (૮૫) Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ ] [ ગસાર-પ્રવચન : ૮૬-૮૭ એકત્વના અનુભવથી શીધ્ર મેક્ષ દ્વતના વિકલ્પોથી બંધન एकलउ इंदिय-रहियउ मण-वय-काय-त्तिसुद्धि । अप्पा अप्पु मुणेहि तुहुलहु पावहि सिवसिद्धि ॥८६।। जह बद्धउ मुक्कउ मुणहि तो बंधियहि भिंतु । सहज सरुवइ जइ रमहि तो पावहि सिवसन्तु ।।८७॥ એકાકી, ઈન્દ્રિયરહિત કરી યાત્રય શુદ્ધ; નિજ આત્માને જાણીને, શીઘ લો શિવસુખ. (૮૬) બંધ–મોક્ષના પક્ષથી નિશ્ચય તું બંધાય: સહજ સ્વરૂપે જે રમે તો શિવસુખરૂપ થાય. (૮૭) હે આત્મા ! મન-વચન-કાયા ત્રણેની શુદ્ધિપૂર્વક, ઈન્દ્રિયરહિત એકાકી થઈને આત્મા વડે જ તું આત્માને અનુભવ,–જેથી તું શિવસુખને શીધ્ર પામીશ. જે તું બંધ– મોક્ષના વિચારોમાં જ રોકાઈશ તે ચક્કસ બંધાઈશ. જે સહજસ્વરૂપમાં રમીશ તે જ તું પરમ શાંત એવા “શિવને પામીશ...એટલે કે મોક્ષ-કલ્યાણને પામીશ. –આમ કરીશ તે શીધ્ર મોક્ષને પામીશ”-વારંવાર શીધ્ર મોક્ષ પામવાની વાત યોગીન્દુદેવે કરી છે. મુમુક્ષુનું ચિત્ત સંસારથી ભય પામેલું છે એટલે વારંવાર મેક્ષની જ ભાવનાને ઘૂંટી છે. છેલ્લે પોતે જ કહે છે કે – સંસારે ભયભીત જે યોગીન્દુ-મુનિરાજ, એકચિત્ત દેહા રચ્યા “આત્મસાધન” કાજ. આત્મા એકલે છે...એકલે એટલે શરીરથી જુદો, ઈન્દ્રિયથી જુદો, કર્મોથી જુદો, રાગાદિ વિભાવોથી પણ જુદો, એ એકલે છે, પણ પોતાના અનંત ગુણોથી પૂરે છે. એક છે પણ પૂરો છે. આવા એકલા આત્મામાં ચિત્તની એકાગ્રતાથી જ સમ્યગ્દર્શન થાય છે; પછી પણ તેમાં જ વિશેષ એકાગ્રતાથી મુનિદશા ને કેવળજ્ઞાન થાય છે. બસ, કોઈના સાથ વગર, બંધ-મોક્ષ સંબંધી વિકલ્પોથી પણ પાર થઈને તું એકલે જાને રે... મુક્તિના માર્ગે તું એકલો જાને રે ! પહેલાં સંસારમાં જન્મ-મરણ પણ એકલે જ કરતે હો, હવે મેક્ષમાર્ગમાં ને મેક્ષમાં પણ આત્મા એક જ છે. એકલે એટલે રાગથી વિભક્ત ને સમ્યગ્દર્શનાદિમાં એકત્વસ્વરૂપે પરિણમતો આત્મા તે જગતમાં સુંદર છે.-આવા આત્માનું ચિન્તન અને તેમાં રમણતા તે મોક્ષ-પ્રાપ્તિનો Page #182 -------------------------------------------------------------------------- ________________ આમ બોધન છે. [ ૧૭૩ ઉપાય છે. માટે હે જીવ! વિકપની વિષમતા છોડીને, સમતાભાવથી તું એક આત્માનું ચિન્તન કર. “બંધ-મેક્ષે પણ શુદ્ધ વર્તે સમભાવ જે ”—એટલે શું? કે ચૈતન્યના સહજ સ્વરૂપમાં રમણતાથી એવી વીતરાગતા થઈ કે “બંધથી છૂટું ને મિક્ષ કરું” એવી ચિન્તાના વિકલ્પ પણ જ્યાં ન રહ્યા-આવા શાંત-સમભાવરૂપ પરિણામ થતાં અલ્પકાળમાં જ મેક્ષરૂપ પરિણમન થઈ જાય છે. જૈન સિદ્ધાન્તના ટૂંકા કથનમાં પણ ઘણી વાત આવી જાય છે. અહીં જીવ બંધાય કેમ? ને છૂટે કેમ? એ બંને વાત એક જ દેહામાં બતાવી દીધી; સહજ સ્વરૂપમાં ઠરે તો છૂટે, ને વિકલ૫ કરે તો બંધાય! ટૂંકામાં બધું આવી ગયું. જુઓ, “સિદ્ધાન્ત પ્રવેશિકા'માં કહ્યું-ગુણ કોને કહે છે? કે “દ્રવ્યના” “પૂરા ભાગમાં” ને તેની “સર્વ હાલતમાં જે રહે તે “ગુણ' છે. આ એક વાક્યમાં– વ્ય” કહેતાં સ્વદ્રવ્ય; પૂરા ભાગમાં” કહેતાં સ્વક્ષેત્ર સર્વે હાલતમાં” કહેતાં “સ્વકાળ” અને “ગુણ” કહેતાં “સ્વભાવ.” –એમ સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ બધું સમાઈ જાય છે. તેમ અહીં બંધ-મેક્ષની વાત એક દેહામાં બતાવી દીધી છે. સર્વાના માર્ગમાં જૈનસત્તાની કથનપદ્ધત્તિ ગંભીર અને અલૌકિક છે. સાધકદશામાં એકસાથે બે ધારા હોય છે : એક જ્ઞાનધારે, બીજી રાગધારાતેમાંથી જ્ઞાનધારા સ્વભાવમાં એકત્વરૂપ થઈને મેક્ષને સાધે છે, રાગધારા જુદી પડી જાય છે. રાગ છે છતાં રાગથી પાર જ્ઞાનસ્વભાવને ધર્મી જાણે-દેખે–અનુભવે છે. રાગસહિત હોવા છતાં રાગરહિતપણને અનુભવ કરવોએ તે કાંઈ સાધારણ વાત છે!ભેદજ્ઞાનની અપૂર્વ વાત છે. એની પર્યાયમાં કાંઈ એકલે રાગ નથી, રાગ વગરનું સમ્યક્ત્વાદિનું પરિણમન પણ વર્તી જ રહ્યું છે,–તેને વિરલા જ ઓળખે છે. જેણે પિતાના ચિદાનંદસ્વભાવમાં જ અતીન્દ્રિય સુખ છે–એમ જાણ્યું છે-તે સુખ ચાખ્યું છે, તે ધમીજીવને બહારમાં ક્યાંય, સર્વાર્થસિદ્ધિના દેવલોકમાંય સુખબુદ્ધિ રહેતી નથી. જેમાં સુખ ભર્યું છે તેમાં જ સુખબુદ્ધિ છે, જેમાં પિતાનું સુખ નથી તેમાં તેને સુખબુદ્ધિ નથી. આવા ધમી જીવ જીતેન્દ્રિય થઈ, પરિણામની વિશુદ્ધતા વધારી મુનિ થાય છે, ત્યારે અંદર અને બહાર બંનેમાં “એકાકી ” થાય છે. એકાકી વિચરતે સ્મશાનમાં...” એમ બહારમાં પરિગ્રહ વગરને એકલે ને અંદરમાં રાગ-દ્વેષ–મોહના સંગ વગરને એકલે ચૈતન્ય ભાવ-આવા એકાકી મુનિ સહજ સ્વરૂપમાં રમતા-રમતા શીઘ નિવણને પામે છે. Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ ] [ ચેાગસાર–પ્રવચન : ૮૬-૮૭ આચાર્યદેવ કહે છે કે હું માઈ ! તારા પરિણામમાં સહનશીલતા વગેરેની દૃઢ શક્તિ ઢાય તે મુનિપણું લેજે. પણ મુનિ થઈ ને પછી શિથિલાચાર વડે મુનિધમાં કલક લગાડીશ મા.-એના કરતાં ગૃહસ્થપણામાં રહી આત્મજ્ઞાનપૂર્વક ધસાધના કરજે. તું મિથ્યામતિ–ભ્રષ્ટાચારી જીવાના સંગ કરીશ નહિ; તને એકલા ન ગમે તે ગૃહસ્થપણામાં રહીને સાધર્મીના સંગ કરજે....ને તારા સમ્યકત્વાદિ ધર્મને સાચવજે. કુસંગ કરીને શ્રદ્ધા બગાડીશ મા.-આમ કહીને કાંઈ ગૃહસ્થપણાના રાગની અનુમેાદના નથી કરવી, પશુ મુનિ ન થવાય તે ઘરમાં રહીને પણ સમ્યગ્દર્શન- જ્ઞાનસહિતના સદાચાર ખરાબર ટકાવી રાખવાને ઉપદેશ છે. સમ્યકત્વ ટકાવીશ તા મેક્ષમાર્ગ ચાલુ રહેશે; ને પછી અનુક્રમે મુનિ થઈ, શાંતરસમાં તરખાળ થઈ, ચૈતન્યમાં ઉપયાગની રમણુતા વડે કેવળજ્ઞાન પ્રગટાવી તું મેાક્ષસુખને પામીશ. આવા એકાકી-આત્મધ્યાન વખતે મન-વચન-કાયાનું લક્ષ જ છૂટી જાય છે એટલે ત્યાં મન-વચન-કાયા સંબંધી કોઈ વિકાર રહેતા નથી, એ જ તે ત્રણેની શુદ્ધિ કહેવાય છે; અને તે ચૈતન્યમાં લીન થયેલા ઉપયોગ ઇન્દ્રિયના અવલંબન વગરને અતીન્દ્રિયરૂપ થયેલે છે....આવા અનુભવથી બહાર આવીને બંધ-મેક્ષના વિકલ્પા ઊઠે તે ખંધનુ કારણ છે; તે વિકલ્પ કાંઈ અશુભ નથી, શુભ છે, પણ રાગ છે, રાગમાં શાંતિ કેવી ? બંધના વિકલ્પ તે 'ધનુ કારણ છે, ને મેાક્ષનાય વિકલ્પ બંધનું કારણ છે, —ત્યાં બહારના બીજા રાગની શી વાત! રે જીવ! સહજસ્વરૂપથી બહાર આવીશ તે બંધાઈશ; સહજસ્વરૂપમાં લીન રહીશ તે ક્ષણમાં પરમાત્મા થઈ ને બંધનથી છૂટી જઈશ. · ઉપશમરસ વરસે રે પ્રભુ તારા આત્મમાં’....કચારે ? કે ઉપયેગને અંદર એકાગ્ર કર ત્યારે....આત્મા સવ પ્રદેશે શાંત-ઉપશાંત-શીતળીભૂત થઈને ઉપશમરસમાં તરખેાળ થઈ જાય છે. અરે, પેાતાના એક આત્મામાં આ દ્રવ્ય, આ ગુણુ, આ પર્યાય—એવા ભેદની ચિન્તામાં રૅશકાય તાપણ મેાક્ષ થતે નથી, ત્યાં બીજા વિકલ્પાની શી વાત ! અધી ચિન્તાને છેડીને એક સહજ સ્વરૂપને જ ચિતવ....તેમાં જ ઉપયોગને રમાડ. આવે નિર્વિકલ્પ અનુભવ તે એકાકી અદ્વૈતભાવ છે. દ્રવ્ય તા અદ્વૈત છે જ, તે સ્વભાવ સાથે એકતા થતાં પર્યાય પણ વિકલ્પ વગરની, ભેદવગરની, અદ્વૈતભાવરૂપ થઈ. આવા એકાકીઅદ્વૈત ભાવવડે મેાક્ષ પમાય છે. સમ્યગ્દર્શનમાં પણ આવુ' એકાકીપણું શરૂ થઈ ગયું. છે.—મુનિએના ઉત્તમક્ષમાદિ જેટલા ધમે છે તે બધાય એકદેશરૂપે શ્રાવકને પણ હાય છે. શુદ્ધાત્માના વિચારનેય બ ંધનું કારણ કહ્યું;—ત્યાં તે ‘ વિચારમાં” તે જ્ઞાનપર્યાય પણ છે તે કાંઈ બંધનું કારણ નથી, પણ તેની સાથે જે રાગરૂપ વિકલ્પ છે તેને જ બ'ધનુ' કારણ જાણવું. એકત્વરૂપ શુદ્ધાત્માને અનુભવ તે જ સત્ર સુંદર છે;—હજી કે આંખમાં તે જરાક રજ ચાલે પણ આત્માના એકત્વમાં રાગને કોઈ કયે ન સમાઈ શકે. માટે હે ચેાગી ! બંધ-મેાક્ષનીય ચિન્હાને છોડીને સહજ ચૈતન્યસ્વરૂપમાં રમણ કર. Page #184 -------------------------------------------------------------------------- ________________ આત્મસ એધન | ૧૭૫ વિકલ્પ-પર્યાય ક્ષણિક છે, કેવળજ્ઞાનપર્યાંય પણ ક્ષણિક છે, પરંતુ તેમાં વિકલ્પે તે દુઃખદાયક છે ને કેવળજ્ઞાન સુખદાયક છે; તે • પર્યાય ' છે અથવા ક્ષણિક છે—માટે દુ:ખદાયક છે—એમ નથી. દુઃખ તા મેહમાં-કષાયમાં હાય, જ્ઞાનમાં દુ:ખ ન હાય. ક્ષાયિકસમ્યક્ત્વ-કેવળજ્ઞાન તે પર્યાય છે ને ક્ષણિક છે છતાં તે આનદરૂપ છે. વિકા અહિતરૂપ છે---દુ:ખ છે માટે ય છે. પયમાં રાગ-દ્વેષ-કષાય તે દુઃખ છે, પર્યાયમાં જ્ઞાન–વીતરાગતા તે સુખ છે. સાધકને આત્માના દ્રવ્ય-ગુણ-પર્યાંયનું કે અંધ-મેાક્ષનું જ્ઞાન તે કાંઈ બંધનું કારણ નથી; પણ સાધકને ભેદના લક્ષ વખતે કે પરના લક્ષ વખતે સાથે રાગાદિ હાય છે, તે રાગાદ્ઘિ જ 'ધનુ' કારણ છે. માટે હું યેગી ! હું મેાક્ષના સાધક ! તારા જ્ઞાનઉપયેગને તુ શુદ્ધાત્મામાં જેંડ....જેથી નિર્વિકલ્પ શાંતિમાં તને મેક્ષસુખને અનુભવ થશે. [ ૮૬-૮૭ ] સમ્યકત્વના પ્રતાપ * सम्माइट्ठी जीवहं दुग्गइ-गमणु ण होइ । जइ जाइ वि तो दोसु गवि पुव्वक्किउ खवणेइ ।। ८८ ।। સમ્યગ્દષ્ટિ જીવને દુતિ-ગમત ન થાય; કદી જાય તે। દોષ નહિ, પૂર્વીક ક્ષય થાય. ( ૮૮ ) સમ્યગ્દષ્ટિ જીવને દુČતિમાં ગમન થતું નથી; અને પૂર્વે અજ્ઞાનદશામાં બંધાઈ ગયેલા આયુને કારણે કદાચ દુ॰તિમાં પણ જાય તેપણુ ત્યાં તેના સમ્યક્ત્વના કોઈ દોષ નથી, તે તે પૂર્વે ખાંધેલા કર્માંને ખપાવે છે. જીવને નરક કે તિયÖચનુ આયુષ્ય મિથ્યાત્વદશામાં જ બંધાય છે; સમ્યકત્વસાહિત ભૂમિકામાં તે આયુષ્ય બંધાતું નથી. મિથ્યાદષ્ટિપણે કઈ એ ( જેમકે રાજા શ્રેણીકે ) નરકનું આયુ ખાંધ્યું, પછી ક્ષાયિકસમ્યગ્દર્શન પામ્યા, ને તે સમ્યકત્વહિત પહેલી નરકે ગયા....તે તેમાં સમ્યકત્વ તે એવું ને એવું શુદ્ધ વર્તે છે; ને અજ્ઞાનદશામાં બંધાયેલા કર્માંની તે નિરા કરે છે; નરકમાં હાવા છતાં સમ્યકત્વના પ્રતાપે તે જીવ મેક્ષપુરીને પથિક છે....તેનુ પરિણમન નરક તરફ નથી, મેાક્ષ તરફ છે. અહા, એને ભવને પરિચય છૂટયો ને મેક્ષને પરિચય થયે....મેક્ષસુખ ચાખ્યું` ને ભવની શ ́કા મટી ગઈ. Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ ] હું યેાગસાર–પ્રવચન ઃ ૮૮ સમ્યગ્દષ્ટિ જીવ આત્મામાં એવા દૃઢ અને નિઃશંક હૅય છે કે ઘેાર પરીષહુ આવે, વજ્રપ્રહાર થાય કે તલવારથી શિર કપાય તાપણુ પાતાના સ્વરૂપની શ્રદ્ધાને છોડતા નથી.... અનુકૂળતાથી લલચાતા નથી ને પ્રતિકૂળતામાં ડગતા નથી; નરકની ઘેાર વેદના વચ્ચે પણ પેાતાના સમ્યકત્વને તે છેડતા નથી, અને સર્વાં་સિદ્ધિની મહાન અનુકૂળતા વચ્ચેય લલચાઈ ને સમ્યકત્વ છેડતા નથી. અજ્ઞાની તે અનુકૂળતા-પ્રતિકૂળતા વચ્ચે રાગ-દ્વેષથી ઘેરાઈ જાય છે, એનાથી ભિન્ન જ્ઞાનમય આત્માને તે ભૂલી જાય છે. સમ્યગ્દષ્ટિએ તેા સ'સાર અને સંયેાગ તરફ પીઠ દૃીધી છે—તેનાથી વિમુખ થઈ ને સ્વભાવમાં સન્મુખતા વડે મેાક્ષ તરફ ગતિ કરી છે.—સ્વરૂપ ભણી દોડે પરિણિત.’ સમ્યગ્દન વડે શુદ્ધ થયેલા તે જીવ, ભલે તરહિત હાય, મર્યાદા સહિત અશુભપરિણામમાંય વા હાય, કે નરકમાં હોય તેપણુ, અન ંતાનુબંધી કષાય તે તેને કયારેય થતા જ નથી, અને કર્મની ૪૧ હલકી પ્રકૃતિએ તે તેને સદ ંતર બંધાતી જ નથી.--તે આ પ્રમાણેઃ— ૧ મિથ્યાત્વ ૪ અનંતાનુબ’ધી ૩ નિદ્રાનિદ્રાર્દિ ૫ અશુભસ’સ્થાન ૫ અશુભસંહૅનન ૨ અશુભવેદ ૩ નરકગતિસ’બધી ૩ તીય ચગતિ સંખ'શ્રી ૪ એકેન્દ્રિયાદિ જાતિ ૧ દુર્ભાગ ૧ ૬ઃસ્વર ૧ અનાદેય ૧ અપ્રશસ્ત વિહાયે ગતિ ૧ નીચગેાત્ર ૧ સ્થાવર ૧ આતપ ૧ ઉદ્યોત ૧ સૂક્ષ્મ ૧ અપર્યાપ્ત ૧ સાધારણ [ ---આ ૪૧ પ્રકૃતિએ સભ્યષ્ટિને અહેા, ચૈતન્યરસ ચાખ્યા ને તેના પ્રેમ લાગ્યા....તે હવે કેમ છૂટે ? સુષ્ટિ -પરિણતિને પેાતાના ચૈતન્યસ્વામીની પરમ પ્રીતિ એવી લાગી છે કે તે કદી....નરકમાં પણ... તેનાથી વિખૂટી પડતી નથી ને પરભાવની સામે જોતી નથી. તેને મેક્ષ તરફના ઉત્સાહ–સવેગ છે; સ ંસારથી વિરક્તિ-નિવેદ છે; ક્રોધાદિ સ્વ-દોષની નિંદા કરીને તેને છેડે છે ને ઉપશમભાવ વધારે છે; રત્નત્રયધારી જીવા પ્રત્યે પરમ આદર-ભક્તિ છે; સાધમી ભાઈ-બેન ઉપર ધાર્મિક વાત્સલ્ય રાખે છે; પેાતા કરતાં સાધર્મીની વિશેષ દશા દેખીને તેને ઈર્ષ્યા નથી થાતી પણ વાત્સલ્ય ને પ્રમાદ આવે છે કે વાહ, એને ધન્ય છે! ધમ તે ધર્માત્મામાં રહે છે; જેને ધર્માત્મા પ્રત્યે પ્રેમ ન આવે તેને ધના જ પ્રેમ નથી. ૪૧ બંધાતી નથી. ] આવે। સમ્યગ્દષ્ટિ જીવ કદાચ નરકના સંચાગ વચ્ચે હાય તેપણ તેનું સમ્યકત્વ પ્રશંસનીય છે; પૂષ્કૃત અશુભકર્માં-નરક આયુ વગેરેને તે તેડી નાંખે છે, ને સમ્યકત્વના Page #186 -------------------------------------------------------------------------- ________________ આત્મસંબંધન ]. ૧૭૭ શાંતરસને નરકમાંય તે ગટગટાવે છે– ચિમૂરતિ દગધારિકી મોહે રીતિ લગત હૈ અટાપટી; બાહિર નારકી–કૃત દુઃખ ભોગે, અંદર સુખરસ ગટગટી.” નારકીકૃતદુઃખ” તે ઉદયભાવ, “અંદર સુખરસ ગટગટી” તે જ્ઞાનભાવ; એ બંને ભાવ તે સમ્યગ્દષ્ટિને એકસાથે વર્તી રહ્યા છે...એને જુદા પાડીને ઓળખવા તે અટપટું છે,–ભેદજ્ઞાન વડે જ તે જુદા ઓળખાય છે. રાગને-દુઃખને તે લેકે દેખે છે, પણ ઘર્મીના અંદરના સમ્યકત્વની દશા કઈ ન્યારી છે–જે રાગ કે દુઃખને સ્પર્શતી જ નથી, તેને કેઈ વિરલા જ ઓળખે છે. સમ્યગ્દર્શનસહિત આરાધકદશામાં જે પુણ્ય બંધાય તે પણ વિશેષ હોય છે. શ્રીમદ્ રાજચંદ્રજીએ એકવાર કહ્યું છે કે હવે ફરીને આવું હલકું શરીર નહીં મળે; હવે જે એકાદ શરીર મળશે તે અપૂર્વ હશે-કેમકે આરાધભાવ સહિતનું શરીર પૂર્વે કદી મળ્યું ન હતું. સમ્યકત્વ થતાં જીવ બધાય અશુભકર્મોના સ્થિતિરસના મોટાભાગને તેડી નાંખે છે, ને શુભકમેને રસ વધી જાય છે. એક બંધાઈ ગયેલું આયુ બદલતું નથી તે પણ, જે નરકનું આયુ બંધાઈ ગયું હોય તો તેની સ્થિતિ તેડીને અલ્પ કરી નાંખે છે. સમ્યકત્વના ચૈતન્ય-તેજની તે વાત જ શી !—એ તે અતીન્દ્રિય છે અને તેને પુણ્યપ્રતાપ પણ કઈ અનેરે હોય છે; અખંડ તત્વને આરાધક તે જીવ કોઈ ખંડિત અવયવમાં (કણો-લંગડે વગેરે દશામાં) અવતરશે નહીં, ચૈતન્યની પ્રભુતાને આરાધક તે હવે દીન-દરિદ્રીપણે અવતરશે નહીં. તેને તેજ-પ્રતાપ-પ્રભાવ કોઈ અનેરે હશે, તે જ્યાં જશે ત્યાં ધર્મકાળ હશે...તે “માનવલિક” તરીકે પૂજાશે.-ઇત્યાદિ ઘણે મહિમા સમતભદ્રસવામીએ રત્નકરંડશ્રાવકાચાર કલેક ૩૫-૩૬ વગેરેમાં કર્યો છે. અહીં કાંઈ પુણ્યની મહત્તા નથી બતાવવી, પણ સમ્યકત્વની મહત્તા બતાવવી છે. સમ્યકત્વ પહેલાં બંધાઈ ગયેલા કર્મના ઉદયને કારણે કદાચ તે નરકમાં હોય, દીન -દરિદ્રપણામાં હોય, ચંડાળ કૂળમાં હોય....તેથી કાંઈ તેનું સમ્યકત્વ દોષિત નથી, તેનું સમ્યકત્વ તે દેવેન્દ્ર વડે પણ પ્રશંસનીય છે. બહારના ચીંથરાને ન જુઓ, અંદરના તેજસ્વી ચૈતન્ય-રત્નને દેખો. આમ સમ્યકત્વને મહિમા જાને હે જીવ! તું તેની દઢ આરાધના કર. આ. ૨૩. Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ | યોગસાર-પ્રવચન : ૮૯-૯૦ સકલ વ્યવહાર છેાડી નિજસ્વરૂપમાં રમે તે ભવના પાર પામે. * अप्प - सरुवहं जो रमइ छंडिवि सह ववहारु । सो सम्माइट्ठी हवइ लहु पावइ सो जो सम्मत्त - पहाण बहु केवलणाण विलहु लहइ સવાર !! ૮૨ || तइलोय - पहाणु | सासय- सुक्ख - णिहाणु ॥ ६० ॥ આત્મસ્વરૂપે જે રમે તજી સકળ સમ્યગ્દષ્ટિ જીવ તે શીઘ્ર કરે વ્યવહાર; ભવપાર. ( ૮૯ ) જે સમ્યકત્વ-પ્રધાન બુધ તે જ ત્રિલેાકપ્રધાન; પામે કેવળજ્ઞાન શાશ્વત સૌખ્યનિધાન. (૯૦) ખસ, ઝટ ભવપાર થવાની ને શીઘ્ર મેક્ષ પામવાની વાત જ વારવાર છૂટી છૅ. મુમુક્ષુને એ જ ઇષ્ટ છે; તેથી શાસ્ત્રકારે પાતે આ ચેગસાર-દાહાને “ ઉત્તમ--ઇષ્ટ કાવ્ય ” કહ્યું છે. (જુએ દેહા-૨) જે આત્મસ્વરૂપમાં રમે છે ને સવે પરભાવરૂપ વ્યવહારને છેડે છે તે સમ્યગ્દષ્ટિજીવ ભવના શીઘ્ર પાર પામે છે; સમ્યકત્વની પ્રધાનતાવાળા મુધજના ત્રણલેાકમાં પ્રધાન છે, અલ્પકાળમાં તેએ શાશ્ર્વતસુખના નિધાન એવા કેવળજ્ઞાનને પણ પ્રાપ્ત કરે છે. જેને વ્યવહારની--રાગની રુચિ છે તે તે સમ્યગ્દષ્ટિ પણુ નથી ને મેક્ષ પણુ ધામતા નથી. બધાય વ્યવહાર હેડવા જેવા કહ્યો છે. ધાય વ્યવહારથી પાર જે એક ભૃતાર્થ આત્મસ્વભાવ, તેમાં ઉપયાગની રમણતા વડે જ સમ્યગ્દર્શન,કેવળજ્ઞાન અને મેાક્ષ એ બધાય સુખનિધાન પમાય છે. અનંત સુખનું નિધાન સમ્યગ્દષ્ટિએ પેાતામાં દેખી લીધુ છે, તેથી નિજસ્વભાવમાં રમતા-રમતા તે પૂર્ણ કેવળજ્ઞાન-નિધાનને પ્રગટ કરે છે. ( - પ્રગટાવું નિજ કેવળજ્ઞાન નિધાન જો.... ) મેક્ષને સાધવામાં તપર મુનિજને નિજસ્વરૂપની રમણતાથી બહાર અંતર્મુહૂત કરતાં વધુ વખત રહેતા નથી....વ્યવહારના વિકલ્પને તેડીને ક્ષણે-ક્ષણે અંદરસ્વરૂપમાં લીન થઈ જાય છે. આત્મજ્ઞાન સિવાયના બીજા કાને બુધજના ચિત્તમાં વિશેષ કાળ સુધી ધારણ નથી કરત; પ્રયેાજનવશાત્ વચન કે કાયાની કોઈ પ્રવૃત્તિમાં જોડાય તે પણ મનથી તે તેમાં તે તત્પર છે, ચૈતન્યમાં જ તેમનુ ચિત્ત તત્પર છે.-એ વાત પુજ્ય-પાદસ્વામીએ સમાધિશતક 'માં ૫૦ મા શ્લોકમાં કરી છે. (સમાધિશતક ઉપરનાં ગુરુદેવનાં પ્રવચને ‘આત્મભાવના ’પુસ્તકરૂપે પ્રસિદ્ધ થયેલાં છે...તે પણ સુંદર આત્મહિતપ્રેરક છે. ) 6 Page #188 -------------------------------------------------------------------------- ________________ આત્મસ એાધન { ૧૭૯ આવી ઉગ્ર આત્મરમણુતા વડે માક્ષને ઝડપથી સાધી રહેલા મુનિવરોની તા શી વાત !–અહીં તે કહે છે કે જેને સમ્યગ્દન છે તે પણ ત્રણલેાકમાં પ્રધાન છે, ત્રણલેાકમાં તેની શૈાભા છે, ને તે પણ મેક્ષને અલ્પકાળમાં જ સાધી લેશે. જેમ ગૌતમગણધરને ‘સર્વજ્ઞપુત્ર’ કહ્યા છે. તેમ અવ્રતી-સમકિતી પણ ભગવાનના નાનેા પુત્ર जिनेश्वर के लघुनन्दन છે. બંને પુત્રો સજ્ઞપિતાના માર્ગે ચાલનારા ને મેાક્ષમાં જનારા છે. -સમ્યગ્દષ્ટિ દેડકુ પણ એ જ ૫ક્તિમાં ભળે છે....તે પણ ભગવાનનેા પુત્ર છે. --‘ અરે ! દેડકુ ભગવાનના પુત્ર!!? , 山峰 ભિક્ચરકે લઘુન દત —હા ભાઈ; દેડકાના શરીરને ન દેખા, અંદર ચૈતન્ય ભગવાન બેઠા છે....એને દેખે. તે જીવ સમ્યગ્દર્શનની પ્રધાનતા વડે માક્ષ તરફ ભગવાનના માર્ગમાં જઈ રહ્યો છે....તેથી તે પણ ભગવાનને પુત્ર છે....એણે પેાતાના ભૂતા સ્વભાવને ગ્રહણ કરીને ભગવાનના વારસા પેાતામાં લઈ લીધે છે....પેાતાના શાશ્વતસુખનિધાનના તે સ્વામી થયા છે....એ ‘ દેડકું ’ નથી....એ તે ‘ ભગવાન ’ છે, ત્રણàાકમાં પ્રધાન છે. C કાર્તિના અરે, સમ્યગ્દર્શનના અપાર મહિમાની જગતને ખબર નથી. દેડકાના દેહમાં રહેલા તે સમ્યગ્દષ્ટિજીવ અંતરમાં પેાતાના અતીન્દ્રિય આન ંદના ભાવને પકડીને જાણે છે કે ‘ આવે। આન ંદસ્વરૂપ હું છું....ને રાગાદિ કષાયભાવમાં મને શાંતિ નથી, તે મારુ સ્વરૂપ નથી.આવા વેદનમાં તેને નવે તત્ત્વના સ્વીકાર આવી ગયા. આ આન ંદરૂપ તત્ત્વ છે તે હુ હ્યુ-એમ ‘જીવ'ની પ્રતીત થઈ, તેના સન્મુખ શાંતિનું વેદન થયું તે સ`વરનિર્જરા થયા; એ આનદની જાતથી વિરુદ્ધ એવા કષાયરૂપ આકુળભાવેા તે આસવ ને બધમાં ગયા; ને આ જીવથી વિરુદ્ધ એવા અચેતન તત્ત્વા તે અજીવ ’માં–પરદ્રવ્યમાં રહ્યા.-આમ નવે તત્ત્વના ભાવના, અને તેમાં હેય–ઉપાદેયને વિવેક તેના વેનમાં આવી જાય છે. તે સમ્યગ્દષ્ટિ દેડકાના જીવે પેાતાના જ્ઞાયકસ્વભાવને પરભાવેાથી ભિન્નપણે ઉપાસ્યા તેથી તે ‘ શુદ્ધ' છે, પવિત્રાત્મા છે, ને તે સકલ વ્યવહારને છેડીને મેક્ષપુરીની સડક પર ચાલી રહ્યો છે. Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ ] [ યાગસાર–પ્રવચન ઃ ૮૯-૯૦ —આ રીતે, પરલક્ષ છોડીને પર્યાયે સ્વદ્રવ્યની સેવા-ઉપાસના કરી ત્યારે તે ‘શુદ્ધ' થઈ; અને જ્યારે પર્યાયમાં આત્મા સ્વસંવેદન વડે શુદ્ધરૂપે પરિણમ્યા ત્યારે ‘આ આત્મા શુદ્ધ છે'—એમ તેણે જાણ્યું. આ રીતે શુદ્ધે દ્રવ્યના સ્વીકારથી પર્યાયમાં શુદ્ધપરિણમન થાય જ છે, ને પર્યાયમાં શુદ્ધતાનુ વેદન થાય ત્યારે જ દ્રવ્યની શુદ્ધતાના બરા સ્વીકાર થાય છે. —આમ બંનેમાં સંધિ છે....એકતા છે; એટલે ખરેખર ‘શુદ્ધ’ આત્મા જ શુદ્ધાત્માને અનુભવે છે, કોઈ ભેદ નથી. આ રીતે આત્માને દેખવા-અનુભવવે તે સમ્યગ્દન છે; ત્રણલેાકની બાહ્ય વિભૂતિ મળે તેના કરતાં પણ આ સમ્યગ્દર્શનને લાભ શ્રેષ્ઠ છે, તેથી તે ત્રિલેાકપ્રધાન છે. આવા સમ્યગ્દર્શનને લાભ થતાં જીવને અપૂર્વ ચૈતન્યપ્રકાશ ખીલે છે ને મિથ્યાત્વના અંધારા ટળી જાય છે; અપૂવ-અચિંત્ય આત્મલાભ થાય છે; અનાદિ સંસારમાં કદી નહીં અનુભવેલા એવા અતીન્દ્રિય ચૈતન્યસુખના અપૂ સ્વાદ તેને આવવા માંડે છે. ‘હું સહજ આત્મસ્વરૂપ ચૈતન્ય છું ’ –એમ સહજ સ્વરૂપમાં રમતા કરીને તે કેવળજ્ઞાન નિધાનને સાધી લ્યે છે. અહે। જીવે!! આત્મામાં રમણતા વડે તમે આવુ સમ્યગ્દર્શન પ્રગટ કરા....તમને તમારા આત્મામાં જ શાશ્વતસુખનું નિધાન પ્રાપ્ત થશે. [ ૮–૯૦ } 粥粥 銀 ॐ सहन सात्म स्व३५ + સરક (કહાનગુરુના હસ્તાક્ષર ) સ. ૨૦૧૫ ના પાષ માસમાં, ૭૦ મા વર્ષે, દક્ષિણના તીર્ઘાની યાત્રાનિમિત્તે સેાનગઢથી પ્રસ્થાન કરતી વખતે ગુરુદેવે મ`ગલાચરણરૂપે આપ્યા હતા. પછી જીવનના છેલ્લા હતું, ને બ્ર. હરિભાઈ પણ છેલ્લા આ હસ્તાક્ષર થ્ર. હરિભાઈ ને લખી શ્વાસ સુધી ગુરુદેવે તેનું રટણ કર્યું શ્વાસ સુધી તેમના હાથ ઝાલીને પાસે જ બેઠા હતા. આ Page #190 -------------------------------------------------------------------------- ________________ આત્મસ મેધન | [ ૧૮૧ આત્મલીનતા વડે સંવર–નિજ રા–મેાક્ષની પ્રાપ્તિ, ને મધના અભાવ अजरु अमरु गुणगण- णिलउ जहिं अप्पा थिरु ठाइ । सो कम्मेहिं ण बंधियउ संचिय पूव्वं विलाइ ।। ९१ ।। जह सलिलेण ण लिप्पियइ कमलणि-पत्त कया वि । तह कम्मेहिं ण लिप्पियइ जह रइ अप्प - सहावि ।। ९२ ॥ जो सम सुक्ख - णिलीणु बहु पुणपुण अप्पु मुणेइ । कम्मक्खउ करि सो वि फुडु लहु णिव्वाणु लहेइ ।। ९३ ।। અજર અમર બહુ ગુણનિધિ, નિજરૂપે સ્થિર થાય; કબંધ તે નવ કરે, પૂર્વબદ્ધ ક્ષય થાય. (૯૧) નહિ લેપાય; આત્મસ્વભાવ. (૯૨) નિજઅભ્યાસ; શિવવાસ. (૯૩) પંકજ જ્યમ પાણી થકી, કદાપિ લિપ્ત ન થાયે કથી, જે લીન શમ–સુખમાં લીન જે કરે ફરી ફરી કર્મ ક્ષય નિશ્ચય કરી, શીઘ્ર લહે આ ત્રણે દેહામાં આત્મસ્થિરતાનો વાત છે ને તેનું ફળ મતાધ્યુ છે. જરા–મરણ રહિત એવા ગુણુભ'ડાર આત્મા, તેમાં જે સ્થિર છે તે જીવ નવા કર્માથી બધાતા નથી, તેમજ તેના સચિત કર્મો પણ નાશ થઈ જાય છે. જેમ કમળ-પત્ર પાણીની વચ્ચે રહેવા છતાં પાણીથી ભીંજાતું નથી, તેમ આત્મસ્વભાવમાં જેને રતિ છે તે જીવ, પુદ્ગલેાની વચ્ચે રહ્યો હાવા છતાં કમેkથી લેપાતે નથી, તેનુ જ્ઞાનપરિણમન અલિપ્ત સ્વભાવવાળુ છે. રાગથી પણ જે છૂટું છે તે કર્માંથી કેમ બંધાય ? આ રીતે, ઉપશાંત સુખમાં લીન થઈ ને જે જ્ઞાની ફરી-ફરી આત્માને અનુભવે છે તે શીઘ્ર કર્મો ક્ષય કરીને નિર્વાણને પામે છે. ગુણગણ-નિધાન આત્મા અજર-અમર છે; તે આત્મા કે તેના કોઈ ગુણે! કદી જીણુ થતા નથી કે મરતા નથી; આવા આત્મામાં સ્થિર રહેનાર જીવ પરભાવેાથી અલિપ્ત રહે છે, તેને સબર-નિજ શ-માક્ષ થાય છે ને આસવ-બંધ છૂટી જાય છે. જૈનમાની આવી ધર્મક્રિયાને પ્રારંભ સમ્યગ્દષ્ટિને ચાથા ગુણસ્થાનથી થાય છે. જન્મ જન્મ અને મરણુ શરીરના સ`ચાગ-વિયેાગ અપેક્ષાએ કહેવામાં આવે છે; આત્મા તો જન્મ કે મરણુ વગરના છે; તે શાશ્વતપણે પેાતાના ગુણભંડારમાં જ ઉત્પાદન્ત્રય Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ ] સાર–પ્રવચન : ૯૧-૯૩ –ધ્રુવપણે રહેલું છે. મેક્ષના પ્રેમીએ આવા આત્માને જાણીને તેને જ ઈષ્ટ કરે, ને તેમાં જ ઉપગને એકાગ્ર કરીને ઠરવું. આત્માનો સ્વભાવ તેના દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેમાં વ્યાપે છે, જેમકે તેને આનંદસ્વભાવ છે, તેને અનુભવતાં દ્રવ્યમાં આનંદ, બધા ગુણેમાં આનંદ ને પર્યાયમાં પણ આનંદ પ્રસરી જાય છે. અજ્ઞાનીને પર્યાયમાં આનંદગુણ દુ:ખરૂપે પરિણમીને રહ્યો છે ને જ્ઞાનીને તે આનંદગુણ આનંદરૂપે પરિણમે છે. પિતાના આનંદસ્વભાવને ભરોસો કરે તેને તે વેદનમાં આવે. આ આનંદગુણનું દષ્ટાંત આપ્યું; આનંદની જેમ શ્રદ્ધા-જ્ઞાન -ચારિત્ર વગેરે બધા ગુણસ્વભાવે દ્રવ્ય-ગુણ-પથ ત્રણેમાં વ્યાપીને અનુભવમાં આવે છે. ગુણભંડાર આત્માને દેખતાં-જાણતાં–અનુભવતાં તેના સર્વે ગુણે શુદ્ધરૂપે પરિણમીને દ્રવ્ય-ગુણ-પર્યાયમાં વ્યાપી જાય છે –પછી તેમાં કયાંય રાગ-દ્વેષ કે કમેં વ્યાપતા નથી; તે આત્મા કર્મોથી અલિપ્ત રહે છે, નવા મેને બાંધતા નથી, જૂનાં કમ છૂટી જાય છે, એટલે અલ્પકાળમાં જ તે મેક્ષને પામે છે. ધર્માત્માની દષ્ટિ ગુણનિધાન નિજાત્માને દેખે છે. પહેલાં રાગમાં સુખ માનીને તેમાં લીન હતું ત્યારે તે કર્મોથી બંધાતો હતે હવે જ્ઞાયકસ્વભાવમાં રમણતા કરીને રાગથી ભિન્ન થયે - ત્યારે તેનું ફળ શું આવ્યું? કે અનંતા કષાયોને અભાવ થઈ ગયો ને વીતરાગી-આચરણની કણિકા જાગી અપૂર્વ શાંતિ પ્રગટી; જે એમ ન થાય તે રાગથી જુદો કઈ રીતે પડ્યો? જ્ઞાયક તરફની પરિણમનધારા શરૂ થતાં જ રાગધારા ને કર્મધારા તૂટવા માંડી; પરભાવને જે ઉતારી, આત્મા હળ ફૂલ થઈને મેક્ષ તરફ ચાલવા માંડ્યો; તેના દ્રવ્ય ને પર્યાય બંને કર્મથી અલિપ્ત થયા, શુદ્ધ થયા. જેમ કમળના પાંદડાં પાણીમાં જ પ્રસરીને રહ્યા છે છતાં તે પાણીથી ભીંજાતાં નથી, પાણીમાં ઓગળી જતા નથી, અલિપ્ત રહે છે; તેમ અલિપ્ત ચૈતન્યસ્વભાવને અનુભવનારા જ્ઞાની, સંયોગ વચ્ચે રહ્યા છતાં પરભાવથી ભીંજાતા નથી, કમેથી લેપાતા નથી, અનુકૂળતા-પ્રતિકૂળતા વચ્ચે ઓગળી જતા નથી....કમેના ઉદય વચ્ચે પણ પોતાના જ્ઞાન-વૈરાગ્ય પરિણમનને તેઓ છેડતા નથી ને બ ધભાવને સ્પર્શતા નથી. ફરી ફરીને પિતાના શમ-સુખમાં વિલીન...એકરસ થઈને તે કર્મોનો ક્ષય કરે છે, ને મોક્ષસુખને પ્રાપ્ત કરે છે. જેમ મીઠું પાણીમાં ઓગળીને એકરસ થઈ જાય છે તેમ આનંદને સમુદ્ર આત્મા, તેમાં ઓગળીને પર્યાય તેમાં એકરસ થઈ જાય છે...આનંદરૂપ થઈ જાય છે. આ રીતે મુમુક્ષુ જીવ આનંદનું વેદન કરતા-કરતે મોક્ષપુરીમાં ચાલ્યા જાય છે. આત્માને જાણીને તેમાં સ્થિર થવાનું ફળ આવું મહાન છે. [ ૯૧-૯૨-૯૩ ] Page #192 -------------------------------------------------------------------------- ________________ આત્મસંબોધન ] [ ૧૮૩ મેક્ષ પામેલા આત્માનું સ્વરૂપ पुरिसायार-पमाणु जिय अप्पा एहु पवित्तु । जोइज्जइ गुणगुण-णिलउ णिम्मल तेय फुरंतु ॥९४।। પુરુષાકાર પવિત્ર અતિ, દેખે આતમરામ; નિર્મળ તેજોમય અને અનંત ગુણગણ ધામ. (૯૪) જેવા શુદ્ધ આત્માને ધ્યાવતાં-ધ્યાવતાં મોક્ષદશા પ્રગટી, તે મેક્ષમાં તે જ શુદ્ધઆત્મા સદાય બિરાજમાન રહે છે, તે આત્મા પુરુષાકાર જેવા આકારવાળે છે. પવિત્ર છે, ગુણસમૂહનો ભંડાર છે અને નિર્મળ ચૈતન્યતેજ વડે સ્કૂરાયમાન છે. હે જીવ! મેક્ષમાં આ આત્મા દેખાય છે.....તેને હું જાણું.....સ્વાનુભવદષ્ટિથી દેખ. સિદ્ધસમાન પિતાના આત્માને જાણીને સમ્યગ્દષ્ટિ જીવ ભવદુખનો અંત લાવે છે. આવા આત્માને જાણવાને અત્યારે અવસર છે. ભાઈ, આત્માની સાધનામાં તને કઈ બહારની પ્રતિકૂળતા નથી–પ્રતિકૂળ હોય તે તે તારા પિતાના વિકારી ભાવે જ છે; ને અનુકૂળ તારો આખે આત્મા છે. અંતર્મુખ થઈને તારે ભગવાન આત્માને અનુકૂળ બનાવ..... ત્યાં તે પોતે સમ્યગ્દર્શન અને મેક્ષસુખ આપશે. * ભાઈ, સિદ્ધ-આત્માનું સ્વરૂપ દેખતાં તને વિશ્વાસ આવશે કે શરીર અને રાગ વગર આત્મા એકલે સુખી જીવન જીવી શકે છે, એટલે કે સુખ આત્માને સ્વભાવ છે, તે બહારથી આવતું નથી. મોક્ષમાર્ગી સંતે એ અધ્યાત્મરસની મસ્તીમાં ઝૂલતાં ઝૂલતાં ભગવાન આત્માને અચિંત્ય મહિમા જગત-સમક્ષ પ્રસિદ્ધ કર્યો છે...મોક્ષના ઉત્સુક જીવને એનું પરમાત્માપણું એનામાં જ બતાવીને, તેનું ધ્યાન કરવાનો ઉપદેશ કર્યો છે. આત્માને પરમાત્મપદના સિંહાસને બિરાજમાન કરીને મોક્ષનું સામ્રાજ્ય આપ્યું છે. જડ-સાકરને રસ કે રાગને રસ, તે ચૈતન્યરસથી જુદો છે. તે પરના રસને તે તેનાથી જુદે રહીને આત્મા જાણે છે, પણ પોતાના આનંદરસને જુદો રાખીને નથી જાણતે, તેને તે તેમાં એકાકાર થઈને આત્મા જાણે છે. આ સ્વસંવેદ્ય આત્મા ગુણસ્વભાવથી મહાન હોવા છતાં ક્ષેત્રથી તે પુરુષાકાર –પ્રમાણ છે. આવા નિજાત્માને ધ્યાવતાં બહારમાં લક્ષ કરવું પડતું નથી, ચૈતન્યસ્વરૂપમાં એકાગ્ર થતાં જગતનું ને શરીરનું પણ લક્ષ છૂટી જાય છે. ધ્યાન વડે અંતરમાં આવા નિજપરમાત્માને દેખવે તે જ સર્વે શાઓ ભણવાનું પ્રયોજન છે. –એ વાત હવેના બે દેહામાં કહેશે. [૬૪] Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ ) [ ચેગસાર–પ્રવચન : ૯૫-૯૬ શાસ્ત્રભણતરનું પ્રયાજન : શુદ્ધાત્મજ્ઞાન * मुणइ असुइ- सरीर विभिन्नु । चएइ । जो अप्पा सुद्धु वि सो जाणइ सत्थई सयल सासय-सुखहं जो णवि जाणइ अप्पु परु णवि परभाउ सो जाणउ सत्थई सयल ण हु सिवसुवखु જે જાણે શુદ્ધાત્મને, અશુચિ-દેહથી તે જ્ઞાતા સૌ શાસ્ત્રના, શાશ્વત સુખમાં લીન. (૯૧) નિજ-પરરૂપથી અજ્ઞ જન, જે ન તજે પરભાવ; लहेइ ॥ ९६ ॥ ભિન્ન; જાણે કદી સૌ શાસ્ત્ર પણ થાય ન શિવપુરરાવ. (૯૬) જે જીવ, પેાતાના શુદ્ધઆત્માને આ અશુચિમય શરીરથી જુદા અનુભવે છે તે સવે શાસ્ત્રના જાણનાર છે ને શાશ્વત સુખમાં લીન છે. શુદ્ધઆત્માને જાણવા તે જ સર્વે શાસ્રના સાર છે....તેથી ‘જેણે આત્મા જાણ્યા તેણે સ જાણ્યું. ' लीजु ॥ ६५ ॥ અને, જે જીવ સ્વ-પરની ભિન્નતાને જાણતે નથી, પરભાવને છોડીને નિજ પરમસ્વભાવને અનુભવતા નથી, તે ભલે ગમે તેટલા શાસ્ત્રાને જાણે તેપણ શિવસુખને પામતા નથી. શાસ્ત્ર ભણવાનું જે ફળ હતું તે તે તેને થયું નહિ; એટલે આત્મજ્ઞાન વગરનું તેનુ શાસ્રભણતર પણુ નિષ્ફળ છે.-એવા જીવને તેા દોહા ૫૩ માં મૂર્ખ' કહ્યો હતા— શાસ્ત્રપાઠી પણ મૂખ છે....જે નિજતત્ત્વ અજાણુ. ’ 6 જિનવાણીમાં સત્ર જડ-ચેતનની ભિન્નતા બતાવી છે, ચેતનસ્વભાવ અને રાગાદ્ધિવિભાવ વચ્ચે અત્યંત ભેદજ્ઞાન કરાવ્યું છે. ભાઈ, આ દેહ તા અશુચિ-મળમૂત્રને ભડાર છે, ને તારા આત્મા તે અનંત પવિત્ર ગુણૢાના ભડાર છે, આનદથી ભરેલેા છે....એને ભૂલીને તું દેહમાં કાં મેહ્યો? આનંદમય સ્વભાવમાં લીન થઈને દેહથી ભિન્ન આત્માને અનુભવમાં લે. આવા આત્માને અનુભવમાં લઈ ને ભાવશ્રુતજ્ઞાનરૂપ જે પરિણમ્યા તેણે સકલ ‘ જિન–શપ્સન' એટલે ભગવાનના સ` ઉપદેશને જાણી લીધે; આનંદરૂપ ભાવશ્રુતજ્ઞાન તે જ જૈનશાસન છે. શાસ્ત્રના શબ્દો ભલે એછા આવડતા હાય તાપણુ, બધાય શાસ્ત્રામાં કહેલું જે શુદ્ધ ચૈતન્યસ્વરૂપ –તે તેણે અનુભવમાં લઈ લીધું, તેથી તે સવે શાસ્ત્રોના જ્ઞાતા છે....શુદ્ધ-કેવળ આત્માને શ્રુતજ્ઞાન વડે અનુભવનારા તે પરમાર્થાંશ્રત-કેવળી’ છે....તે ભવના અંત કરીને મેાક્ષને પામશે. અને શાસ્ત્રના શબ્દો ભણી-ભણીને પણ જે પેાતાના શુદ્ધાત્માને અનુભવતા નથી, Page #194 -------------------------------------------------------------------------- ________________ આત્મસંબોધન | [ ૧૮૫ ભવનો અંત કરતું નથી, તે તેનાં ભણતર શા કામના ? જિનવાણીનું રહસ્ય તેણે જાણ્યું નથી. અરે, “જાણનારને જ જાણે નહિ-એ તે કેવું જ્ઞાન જ્ઞાન તે આત્માના અવલંબને થાય છે, કોઈ શબ્દોના અવલંબને નથી થતું. આત્મા “જ્ઞાયક” છે એમ શાસ્ત્રમાં લખ્યું છે, –ધમી જાણે છે કે “જ્ઞા ય ક” એવા ત્રણ અક્ષરમાં હું નથી, અનંત ગુણધામમાં રહેલે જ્ઞાયકભાવ તે હું છું. જુઓ, અઢી વર્ષની “રાજુલ”ને પૂર્વભવનું જ્ઞાન થયું છે કે હું પૂર્વભવમાં જુનાગઢમાં “ગીતા” હતી...તેને કોઈ પૂછે—ગીતા કયાં છે? તેને તું ઓળખીશ!” તે કહે છે કે: “ગીતા બીજે કયાં છે? ગીતા તે આ રહી...“હું જ ગીતા છું.” તેમ ધમને કોઈ પૂછે કે આત્મા કયાં છે?—તમે તેને ઓળખશે? તે તે કહે છે : અરે, આ રહ્યો આત્મા !...હું જ પિતે છું.”–આ પ્રમાણે પિતામાં પિતાને ઓળખે તે જ શાસ્ત્ર જાણ્યા કહેવાય; કેમકે શાસે બતાવેલે આત્મા કાંઈ શાસ્ત્રમાં નથી બેઠે, તે તે અહીં પિતામાં છે. અરે, કયાં મળ-મૂત્રનું કારખાનું અપવિત્ર શરીર ! ને ક્યાં આનંદનું કારખાનું પવિત્ર-આત્મા! આવા શરીરથી આત્માને જુદે જાણ.. કઈ રીતે જાણ? કે ચૈતન્ય સ્વભાવનો સ્વાદ લઈને જાણ. અહે, ચૈતન્યતત્ત્વમાં કઈ એ આનંદ ભયે છે કે જે તેને જાણે છે તેનું ચિત્ત તેમાં જ લીન થઈ જાય છે.. ને બીજે બધેથી તેનું ચિત્ત લૂખું થઈ જાય છે. વિષયમાં લીન છે આત્માને જાણી શકતા નથી, ને મેક્ષસુખના સ્વાદને ચાખી શકતા નથી. અહા, એ પરમ ચૈતન્યપદના મહિમાની શી વાત ! વચનથી એને પાર ન આવે, સ્વાનુભવથી જ એને પાર આવે. (ચૈતન્યરસમાં ડોલતા-ડોલતા ગુરુદેવ લલકારે છે–) જે પદ શ્રી સર્વ દીઠું જ્ઞાનમાં.... ..અનુભવગોચર–માત્ર રહ્યું તે જ્ઞાન જે...” આવા ચૈતન્યપદને અનુભવ તે જ સિદ્ધાન્તને સાર ને મોક્ષને માગે છે. આવા ચૈતન્યના ચિન્તનમાં ઉપગની સ્થિરતા ન રહે ત્યારે દેવવંદન-સ્તુતિ, મુનિસમાગમ, સાધુજનોની સેવા, શાઅસ્વાધ્યાય, શાસ્ત્રલેખન વગેરે પ્રવૃત્તિ દ્વારા પણ શુદ્ધાત્માના રસની પુષ્ટિ કરે છે, અંદર જ્ઞાયકભાવનો રસ પોષાય છે, શુભરાગને તેને રસ નથી. તે અંતરાત્મા થયે છે ને પરમાત્મપદની પ્રીતિ છે; હજી પરમાત્મા સાક્ષાત્ થયું નથી પણ તેની પ્રીતિ પરમાત્મપદમાં જ લાગી છે. પૂર્ણાનંદની પ્રાપ્તિ નથી થઈ ત્યાં સુધી અતૃપ્ત છે એટલે પૂર્ણ આનંદરૂપ મોક્ષની લાલસા રાખીને, તેનું લક્ષ રાખીને, શમ-સુખમાં એકાગ્રતાનો પ્રયોગ કરતા-કરતા તે શીધ્ર મિક્ષસુખને પામે છે. મારા ચૈતન્યનિધાન મારામાં છે–એમ જાણીને જ્ઞાની–ધર્માત્મા વારંવાર તે ચિતન્યનિધાનમાં ઉપગને જોડીને આનંદમય જ્ઞાનચેતનાને નચાવે છે; અને અજ્ઞાની જીવ, આ. સં. ૨૪ Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ ] સાર-પ્રવચન : ૯૫-૯૬ જ્યાં અંદર પિતાને ગુણભંડાર છે, ચૈતન્યને પૂરો માલ ભર્યો છે તેમાં તે નજર કરવા ય નવરો થતું નથી, ને રાગ-પુણ્ય-સંગ કે જેમાં ચૈતન્યનો કાંઈ જ માલ નથી તેમાં દિ’-રાત વળગે છે....એ તે અવતાર નકામે ગુમાવવાના લખણ છે.....ભગવાનપણું પોતામાં હોવા છતાં રાગ પાસે ને સંગ પાસે ભીખ માગી રહ્યો છે. શાસ્ત્રોએ જેટલા તો કહ્યાં છે તેમાં સૌથી ઉત્તમ આત્મા જ બતાવ્યો છે. સર્વદેવે જે ત્રણકાળ-ત્રણલેક જોયા છે તેમાં આત્માને જ ઉત્તમ દેખે છે, આત્મા જ આનંદનું ધામ છે. ભગવાનના શ્રીમુખથી નીકળેલ ને સંતોએ ઝીલેલે ઉપદેશ તે જિનાગમ છે; તેમાં એમ કહે છે કે હે જીવ! શરીર-પુણ્ય પાપકર્મ કે રાગદ્વેષ તે કેઈ આત્મા સાથે શાશ્વત રહી શકતા નથી, શાશ્વત આત્મામાં એકાગ્ર થતાં જે આનંદ થાય છે તે આત્મા સાથે શાશ્વત રહે છે, તે શાશ્વત સુખમાં સિદ્ધાતમા ને ધર્માત્મા લીન રહે છે, તેને આનંદની સાથે તન્મયતા છે, રાગ કે સંગ સાથે તેને તન્મયતા નથી, ભિન્નતા છે.–આવું સ્વ-પરની ભિન્નતાનું જ્ઞાન કરીને, પરભાવ છેડીને સ્વભાવમાં ઠરે–તેણે સર્વસિદ્ધાન્તને સાર જાણી લીધું. અને જેણે આવું ભેદજ્ઞાન-પરિણમન ન કર્યું તેનું શાસ્ત્રજ્ઞાન ને શુભ આચરણ તે બધુંય મિથ્યા છે,–મોક્ષને માટે નકામું છે. ધર્માત્માને જરાક રાગદ્વેષ થઈ જાય તો પણ અંતર્દૃષ્ટિમાં જે પરમાત્મસ્વભાવને પકડ્યો છે તે કદી છૂટ નથી. લોકકથામાં એક દષ્ટાન્ત આવે છે. એક ભક્ત-અંધ હતો, ખાડામાં પડી ગયે, ભગવાનને યાદ કર્યા, ભગવાને આવી ખાડામાંથી હાથ ઝાલી તેને કાઢયો ને પછી વનમાં રસ્તા ઉપર તેને હાથ છેડીને ચાલ્યા ગયા....ત્યારે તે અંધભક્ત ભક્તિથી કહે છે : હે નાથ! તમે આ હાથ છોડીને તે ચાલ્યા ગયા પણ મારા હૃદયમાંથી કદી છૂટવાના નથી.-એ તે આંધળા ભક્તની ને બીજા ભગવાનની વાત છે.......અહીં તે સર્વજ્ઞ-જિનેશ્વરદેવને ભક્ત....અતીન્દ્રિય ચૈતન્યચક્ષુ વડે ચૈતન્ય -પરમાત્માને પિતામાં દેખતે, પરમાત્માને કહે છે–હે ભગવાન! બહારમાં તે તમે ભલે દૂર-વિદેહમાં વસો...પણ સર્વજ્ઞસ્વરૂપે મારા અંતરમાં વસ્યા છે.તે કદી દૂર થવાના નથી; અંતરની દૃષ્ટિમાં નિજ–પરમાત્માને પકડયા છે તે કદી છૂટવાના નથી, દૂર, થવાના નથી.–આમાં તે ભગવાન પણ પિતાના નિજ પરમાત્મા...અને ભક્ત પણ દેખતો ! -આંધળો નહિ. તે શુદ્ધદષ્ટિથી અંતરમાં પિતાને પરમાત્મતત્વને દેખીને મેક્ષના માર્ગમાં નિઃશંક ચાલ્યા જાય છે. એક ધૂની બા...! એકવાર નાહીને લંગોટ પહેરવી ભૂલી ગયા ને એમ ને એમ ગામમાં ગયે. લકે કહે-અરે બાબા! તમારી લંગોટ કયાં? ત્યારે તે ધૂની બા કહે છે-અરે, મેં લંગોટકે તે ભૂલ જાતા..લેકિન મેરે ભગવાન કે કભી નહીં ભૂલતા. Page #196 -------------------------------------------------------------------------- ________________ આત્મસંબોધન ] [ ૧૮૭ –આ લૌકિક ધૂનની વાત છે, તેમ આત્માને ધૂની ધર્માત્મા, જેણે ધ્યાનની ધૂણી ધખાવી છે, તે સંસારને–જગતને-શરીરને તે ભૂલશે, પણ પોતાના ચૈતન્ય–પરમેશ્વરને કદી ભૂલતું નથી....એની અંતરની વૈરાગ્યદશા કેત્તર હોય છે. આવા જ્ઞાન-વૈરાગ્ય વડે પિતાના પરમેશ્વરઆત્માને જેણે જાણી લીધે ને અનુભવમાં લીધે, તેણે જગતમાં જાણવાયેગ્ય બધું જાણી લીધું, ગ્રહવાયેગ્ય બધું ગ્રહી લીધું ને છોડવાયેગ્ય બધું છોડી દીધું. આત્માને જાણવામાં આગમપ્રમાણ તે તે પક્ષ પ્રમાણ છે, અને પોતાનું સ્વસંવેદન તે પ્રત્યક્ષ પ્રમાણ છે. જ્યાં વસ્તુ પિતાને સાક્ષાત્ અનુભવમાં આવી ત્યાં બીજા પરોક્ષ પ્રમાણની અપેક્ષા રહેતી નથી. સ્વસવેદન–પ્રત્યક્ષ થવાને આત્માને સ્વભાવ છે; સ્વાનુભવ પ્રમાણ એ જ શ્રેષ્ઠ પ્રમાણ છે. આત્માના અનુભવથી ઊંચું બીજું કાંઈ નથી. માટે લાખ બાતકી બાત યહી નિશ્ચય ઉર લાવે. તોડી સકલ જગ દંદ-કુંદ નિજ આતમ ધ્યાવો. અહા, પોતાની પ્રભુતાની આવી મીઠી વાત... મુમુક્ષુને અંતરમાં કેમ ન રુચે ! ખર તત્ત્વજિજ્ઞાસુ (આત્માને ભૂખે) તે આ વાત લક્ષમાં આવતાં ઊછળી જાય, ને અંતર્મુખ થઈને ચૈતન્યસ્વાદને અનુભવમાં લેવા માટે અંદર ઉપયોગની ઝપટ મારે ! [ વાહ, જુઓ તે ખરા...ગુરુદેવની પુરુષાર્થ ઉત્તેજક વાણી !] આ રીતે, ભેદજ્ઞાનવડે શુદ્ધાત્માને અનુભવ્યા વગર, શાસ્ત્રજ્ઞાનથી પણ સુખ નથી થતું. અરે ભાઈ! ઘણુ શાસ્ત્રો વાંચીને પણ જે તે સ્વ-પરને ભિન્ન ન જાણ્યા, ને પરભાવને છોડીને શુદ્ધાત્માનું સુખ ન લીધું, તે શાસ્ત્ર ભણીને તે શું કર્યું? જેમાંથી સુખ ન મળે તે ભણતર શું કામનું ? માટે અંતરમાં તું શુદ્ધાત્માને જાણજેથી તને શિવસુખ પ્રાપ્ત થાય. [૯૫-૯૬] રે આત્મ તારો આત્મ તારે, શીધ્ર એને ઓળખે; સર્વાત્મમાં સમદષ્ટિ ઘો, –આ વચનને હૃદયે લખે. Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ ] [ ગસાર-પ્રવચન : ૯૭-૯૮ આત્મધ્યાનવડે મેક્ષસુખની પ્રાપ્તિ वज्जिय सयल वियप्पइं परम समाहि लहंति । जं विहिं साणंदु क वि सो सिव-सुक्ख भणंति ।। ९७ ।। जो पिंडत्थु पयत्थु बुह रुवत्थु वि जिण-उत्तु । रुवातीतु मुणेहि लहु जिम परु होहि पवित्तु ॥ ९८ ।। તજી કલ્પના જાળ સૌ, પરમ સમાધિ–લીન; વેદે જે આનંદને, શિવસુખ કહેતા જિન. (૯૭) જે પિડ, પદસ્થ ને રૂપરથ, રૂપાતીત; જાણી ધ્યાન જિનક્તિ એ, શીધ્ર બને સુપવિત્ર. (૯૮) સમસ્ત વિકલ્પથી રહિત થતાં પરમસમાધિ પ્રાપ્ત થાય છે, તેમાં જે કંઈ વચનાતીત આનંદમય અનુભવ થાય છે–તેને જ યેગીઓ શિવ-સુખ કહે છે. તે જ્ઞાની! જિનદેવે કહેલાં પિંડ, પદસ્થ, રૂપસ્થ કે રૂપાતીત ધ્યાન વડે તું શુદ્ધાત્માને ધ્યાવ....જેથી તુરત જ તું પરમ પવિત્ર થઈશ...ને તને પરમસુખનો અનુભવ થશે. જુઓ, આ સુખી થવાની રીત ! પ્રથમ તે આત્માના અનુભવથી થતા સુખને જ જ્ઞાનીઓ સુખ કહે છે, ઇન્દ્રિયવિષયેના–રાગના કે દેવલોકના સુખને જ્ઞાની સુખ કહેતા નથી, એ તે આકુળતા છે, ભવદુઃખ છે, તેનાથી તે છૂટવાની આ વાત છે. આત્મામાં એકાગ્રતારૂપ શુદ્ધો પગ તે જ પરમ સમાધિ છે, તેમાં કઈ વિકલ્પ રહેતા નથી, તે વખતે જીવ કોઈ અચિંત્ય આનંદમય તત્વને વેદે છે, તે જ મોક્ષસુખ છે. તે સુખરૂપે સ્વયં આત્મા પોતે થાય છે, તેમાં બહારના કોઈ પદાર્થની જરૂર નથી, બહારમાં લક્ષ પણ નથી. ' અરે જીવ! આ લાંબી ભાવની રખડપટ્ટીમાં દુઃખમાં શેકાઈ રહેલા તારા આત્માની જે તને દયા આવતી હોય, ને તેનાથી આત્માને છેડાવવા ચાહતે હે તે, બીજી બધી વિકલ્પની ચિન્તાજાળને એકકર મૂકીને અંતરમાં આનંદમય નિજતત્વને જ ધ્યાવ; એને ધ્યાવતાં તત્ક્ષણ જ સુખ થશે.-આ તે કડિયે ધર્મ છે -ધર્મ કરે અત્યારે ને સુખ થાય પછી-એમ નથી. આકુળતારૂપ કે શાંતિરૂપ પોતાના ભાવનું વેદન જીવને તે કાળે જ થાય છે. જે કાળે જે ભાવરૂપ પોતે થાય છે તે કાળે જ તેનો સ્વાદ (દુઃખ અથવા સુખ) તે જીવ ભેગવે છે. તેમાં અહીં આત્મજ્ઞાન સહિતના આનંદના વેદનની વાત છે. આનંદ વગરનું આતમજ્ઞાન, કે આત્મજ્ઞાન વગરને આનંદ કદી હોતું નથી. Page #198 -------------------------------------------------------------------------- ________________ આત્મબંધન ? [ ૧૮૯ આવા આત્માના અનુભવની ખુમારી જેને ચડી તે જીવ પછી જગતમાં બીજા કેઈની આશા કરતા નથી,-કયાંયથી સુખ માગતો નથી, ને પિતાના સ્વાનુભવની ખુમારી તેને ઉતરતી નથી....ચૈતન્યદષ્ટિવડે પરમ આનંદમય જ્ઞાનસુધારસને તે પીએ છે. બાપુ! આવા સુખથી ભરેલે ને સર્વ વાતે પૂરો નું છે....તારો આત્મા કઈ વાતે કયાં અધૂરો છે-કે તારે ભિખારી થઈને બીજે ભટકવું પડે! અરે, દેવકની વિભૂતિ પણ જેની પાસે તુચ્છ લાગે છે એ તારા અનુભવને આનંદ છે; તારી આવી અચિત્ય વિભૂતિને ભૂલીને તું બહાર શા માટે ભટકે છે? બાપુ! ચૈતન્યદરિયામાંથી બહાર નીકળીને તું ભવના દરિયામાં ક્યાં પડે? સુખના સાગરને બદલે દુઃખના દરિયામાં કયાં ફૂખ્યો? હવે આ ચારગતિના દરિયામાંથી આત્માને બહાર કાઢીને મોક્ષમાં લઈ જવા માટે વિતરાગી સંતોને આ સાદ છે....તારા હિત માટેનું આ સંબોધન છે.– ચારગતિ દુ:ખથી ડરે તો તજ સૌ પરભાવ: . શુદ્ધાતમ-ચિન્તન કરી, શિવસુખને લે લ્હાવ. મોહ-વિકલ્પથી ઊભો થયેલો આ સંસાર, અંતરમાં અનંત સુખના ધામને દેખતાં એક ક્ષણમાં નાશ થઈ જશે. અહ, સંતે દિનરાત આવા સુખધામના ધ્યાનમાં મેક્ષસુખને વેદે છે. એ શાંત-પ્રશાંત-અતિશય શાંત ચૈતન્યતત્ત્વની શી વાત ! શ્રીમદ્ રાજચંદ્રજી પ્રમોદથી કહે છે કે અહે, સંત-મુનિઓ પણ દિનરાત આનંદથી જે પદને ધ્યાવે છે, તે પ્ર...શાં............તત્ત્વને હું પ્રણમું છું. (તેમના જીવનની આ સૌથી છેલી પદરચના છે-) સુખધામ અનંત સુસંત ચહી. દિનરાત્રિ રહે તદૂધ્યાન મહીં; પ્રશાંત અનંત સુધામય જે, પ્રણમું પદ તે વર તે જય તે.” –ઉત્કૃષ્ટ ચૈતન્યપદ....અનંતસુખનું ધામ...તેને જયકાર કરતા-કરતા, તેની આરાધના કરતા કરતા એકાવતારી થઈને ચાલ્યા ગયા; ભવને અંત અને મોક્ષની પ્રાપ્તિને નિશ્ચય કરી ગયા.-એમની અંદરની દશા ઘણું ઊંચી હતી; જ્ઞાનીની અંદરની દશા ઓળખવી લોકોને કઠણ પડે છે. જોકે તે ઘણું બહારનો ત્યાગ દેખીને ઢળી પડે છે,–અંદરની ઓળખાણ કરનારા તત્વજિજ્ઞાસુ કેઈક વિરલા જ હોય છે. પ્રભે! આ તારે સુખી થવાની વાત છે. સુખ કહો કે મોક્ષ કહે; તે આનંદમય છે ને તેને માર્ગ પણ આનંદમય છે. મોક્ષમાર્ગ તે આનંદમાગ છે,–તેમાં દુઃખ નથી. ભાઈ, સુખ માટે પહેલાં ગાઢ શ્રદ્ધા-દઢ વિશ્વાસ કર કે મારે આત્મા પરમ મહિમાવંત સિદ્ધપ્રભુ જેવડો, આનંદસ્વભાવથી ભરેલું છે.–આવા વિશ્વાસના બળે તેમાં ઉપયોગ ડરતાં બધા વિકલ્પ છૂટી જશે ને તને નિર્વિકલ્પ મોક્ષસુખની અનુભૂતિ થશે. બસ, આ જ મોક્ષસુખને આ જ મોક્ષની અપૂર્વ કળા ! Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ ] [ ગસાર-પ્રવચન : ૯૭-૯૮ હે જીવ! મિક્ષને માટે તું આવી નુભૂતિની કળા શીખ! સમ્યગ્દષ્ટિને સ્વાનુભૂતિની કળા આવડી ગઈ છે, એકવાર અંતરમાં ઉપયોગ જેડીને સ્વાનુભૂતિ કરી લીધી છે, તેથી તેને તે કળા ખીલી ગઈ છે. દેખેલા માર્ગે જવાનું તેને સહેલું પડે છે, તેથી વારંવાર તે સ્વાનુભૂતિના પ્રયોગ વડે અલ્પકાળમાં કેવળજ્ઞાન પ્રગટ કરીને પિતે પરમાત્મા થઈને, સદાય અચિંત્ય મેક્ષસુખમાં જ લીન રહે છે. એક અપેક્ષાએ તે, કેવળી ભગવાન પણ ચૈતન્યના પરમ આનંદમાં લીન રહીને તેને ધ્યાવે છે, એમ કહીને, તે પરમ-આનંદનું સર્વોત્કૃષ્ટપણું બતાવ્યું છે, ને તેના ધાનની પ્રેરણા કરી છે. ભાઈ તારામાં આવો આનંદ છે તેને તું ધ્યાન ! આત્માનું જ્ઞાન ને અનુભવ થયા વગર તેનું ધ્યાન હેતું નથી. આત્માનું જ્ઞાન ને અનુભવ પણ ધ્યાનદશા વખતે જ પ્રગટે છે. એકવાર અનુભવ પછી વારંવાર તેના ધ્યાનમાં સ્થિરતા કરવા માટે ચાર પ્રકાર (પિંડસ્થ વગેરે ) બતાવ્યા છે, જે કે સાક્ષાત ધ્યાન-પરિણમન વખતે તે એક જ શુદ્ધ આત્મા ધ્યેય છે, તેમાં ચાર પ્રકાર નથી હોતાં, પણ ત્યાર પહેલાં ચિત્તની એકાગ્રતા માટે ચાર પ્રકાર દ્વારા શુદ્ધાત્માને ચિંતવે છે, તેનું વિસ્તારથી વર્ણન “જ્ઞાનાર્ણવ વગેરે શાસ્ત્રમાં છે, સંક્ષેપથી આ પ્રમાણે– ૧. પિંડસ્થ પિંડમાં પરમાત્મા વસે છે. પિંડ એટલે દેહ, તેમાં રહેલું જ્ઞાનસ્વરૂપ આત્મા તે “પિંડસ્થ” છે...તેને પોતામાં જ ધ્યાવ. “પિંડ-સ્થ વ્યવહારે કહ્યું, ખરેખર દેહમાં હું નથી, હું તે મારા અનંતગુણમાં સ્થિત જ્ઞાયક-પરમાત્મા છું એમ નિજાત્માને ચિતવે તે પિંડસ્થ ધ્યાન છે. ૨. પદસ્થ: પદ એટલે અક્ષર....તેને વાચ તે પદસ્થ–શુદ્ધ ચિદ્રુપ” “સહજ આત્મસ્વરૂપ” “” “સિદ્ધ” “જિન” “જ્ઞાયક” ઈત્યાદિ પદના વિચાર વડે તેના વારૂપ શુદ્ધાત્માનું ચિંતન તે પદસ્થ –ધ્યાન છે. ૩. રૂપસ્થ: દેહમાં રહેલા અરિહંત પરમાત્મા તે રૂપ-સ્થ છે; અથવા મૂતિ વગેરે રૂપમાં તેમની સ્થાપના કરીને પરમાત્મસ્વરૂપનું ચિંતન કરવું, અને તેમના જેવા પિતાના સર્વજ્ઞવીતરાગ ચૈતન્યબિંબને ધ્યાનમાં લેવું, તે રૂપસ્થ-ધ્યાન છે. ૪. રૂપાતીતઃ રૂપ એટલે શરીર, તેનાથી રહિત એવા સિદ્ધ સ્વરૂપના ચિતન દ્વારા શુદ્ધાત્મસ્વરૂપને ધ્યાનમાં લેવું-તે રૂવાતીત-ધ્યાન છે. -આ પ્રમાણે ચાર પ્રકાર, તેમજ બીજા પણ અનેક પ્રકારથી જિનમતમાં ધ્યાનનું વર્ણન છે; તે સર્વ પ્રકારના સારરૂપે પિતાના શુદ્ધ આત્માને જ ધ્યેય બનાવતાં આત્મા પિત, મહ-કષાયરૂપ મલિનતાને દૂર કરીને, સમ્યકત્વાદિ પામીને પવિત્ર પરમાત્મા થાય છે. Page #200 -------------------------------------------------------------------------- ________________ આત્મસંબોધન | 1 ૧૯૧ “જે શુદ્ધ ધ્યાવે આમને...તે શુદ્ધ આત્મ જ મેળવે.” આત્મા જેવા સ્વરૂપે પિતાને ધ્યાવે છે તેવા સ્વરૂપમાં તે તન્મય થઈ જાય છે. જે ભાવમાં પ્રણમે દ્રવ્ય તે કારણે તન્મય છે.” આત્મા પોતે પોતાની તે પર્યાયરૂપે પરિણમે છે તેથી તન્મય છે. શુદ્ધ સ્વરૂપના ધ્યાન કાળે આત્મા પોતે શુદ્ધરૂપ પરિણમી જાય છે ને પરમાત્મસુખને અનુભવે છે. હે જીવ! આ જાણીને તું પિતાના આનંદસ્વરૂપ શુદ્ધ આત્માને ધ્યાવ...જેથી તું પોતે શુદ્ધ આનંદમય થઈ જઈશ. સા મા યિ ક सव्वे जीवा णाणमया जो सम-भाव मुणेइ । सो सामाइउ जाणि फुडु जिणवर एम भणेइ ।। ९९ ॥ राय-रोस बे परिहरिवि जो सम-भाउ मुणेइ । सो सामाइउ जाणि फुडु केवलि एम भणेइ ॥१०० ॥ સર્વ જીવે છે જ્ઞાનમય એવો જે સમભાવ તે સામાયિક જાણવું, ભાખે જિનવર રાવ. (૯૯) રાગ-દ્વેષ બે ત્યાગીને, ધારે સમતા ભાવ: તે સામાયિક જાણવું, ભાખે જિનવર રાવ. (૧૦૦) [ ગુરુદેવને વિશેષ પ્રિય દેહ] આહાહા, જુઓ તે ખરા....આ જ્ઞાનીને સમભાવ! પિતાના આત્માને જેવો શુદ્ધ જ્ઞાનમય અનુભવ્યું તેવા જ જ્ઞાનમય બધા જીવોને દેખે છે. પિતે સમભાવરૂપ થઈને જ્યાં સર્વે ને જ્ઞાનમય દેખે છે ત્યાં રાગ-દ્વેષને કેઈ અવકાશ રહેતા નથી, સર્વત્ર સમભાવ રહે છે, તેને જિનદેવે સામાયિક કહેલ છે. –તમે “સામાયિકને માને છે ? Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ ] | યોગસાર–પ્રવચન : ૯૯–૧૦૦ 6 આત્મા ૮૮ કેવળીના 66 —હા, પણ ભગવાને કહેલી સમભાવરૂપ સામાયિક માનીએ છીએ. જ્ઞાનસ્વરૂપ છે’ એવા જ્ઞાનપૂર્વક જે વીતરાગી સમભાવ થાય છે તેને શાસનમાં સામાયિક કહી છે. ’–આ પ્રમાણે સામાયિકની ૯ ગાથામાં (નિયમસાર ગા ૧૨૫ થી ૧૩૩ માં ) કુંદકું દવામીએ કેવળીશાસન ’ની સાક્ષી આપી છે; અહીં પણ ‘ સામાયિક 'ના આ બંને દોહામાં યાગીન્દુસ્વામીએ · જિનવર–કેવળી આમ કહે છે? —એમ કેવળીની સાક્ષી આપી છે. આ સિવાય બહારની ક્રિયામાં કે રાગમાં સામાયિક માની લ્યે તા, કેવળી-શાસનમાં કહેલી સામાયિક તે નથી; તેમાં તે વિષમભાવ છે. 6 ભાઈ, તારે ખરેખર સામાયિક કરવી હાય, સમભાવ કરવા હાય તે, રાગ-દ્વેષ વગરના જ્ઞાનસ્વભાવને જાણુ, અને બધાય જીવા પણ એવા જ જ્ઞાનમય છે એમ દેખ, તે તને કયાંય શત્રુ-મિત્રણાની બુદ્ધિ જ નહિ રહે, એટલે દ્વેષ કે રાગ કોઈ પ્રત્યે નહિ થાય, ને વીતરાગી સમભાવરૂપ સામાયિક થશે. < " છે.... ' · સવ જીવ છે જ ગાયા છે....એને or બધાય જીવા જ્ઞાનમય સર્વ જીવ છે સિદ્ધ સમ ’.... બધાય આત્મા ભગવાન જ્ઞાનમય ’આમ બધાય સંતાએ એક જ્ઞાનમય આત્મા ‘ ભગવાન ’કહીને ખેાલાવ્યે છે.-જીએ, આ વિશાળ ષ્ટિ ! -ભગવાન છે' ત્યાં હવે કેના ઉપર રાગ કરું ને કેના ઉપર દ્વેષ કરું ! જ્ઞાનદષ્ટિમાં સહેજ સમભાવ થઈ જાય છે. જગતના જીવામાં કયની વિવિધતાના વશે વિચિત્રતા હાય....તે દેખવા છતાં, તે ખધાય જીવા પણ નિશ્ચયથી જ્ઞાનમય છે–એમ જ્યાં લક્ષમાં લીધું ત્યાં કોઈ પ્રત્યે રાગ કે દ્વેષ ન થતાં સમભાવ રહે છે. આવા તત્ત્વજ્ઞાનપૂર્વકને સમભાવ....તેને જ જૈનશાસનમાં જિન પરમાત્માએ સામાયિક કહી છે-કે જે મેાક્ષનું કારણ છે. આત્મા જ્ઞાની જીવ પેાતામાં કે ખીજામાં, રાગ-દ્વેષ જીવન-મરણ વગેરે દેખે છે તે પર્યાયષ્ટિથી દેખે છે, પણ તે જીવા કાંઈ તે પર્યાંય જેટલા જ નથી; ખધા સ્વભાવથી જ્ઞાનમય ભગવાન છે—એમ પણ તે જ્ઞાની દેખે છે, તેથી આવી તત્ત્વદૃષ્ટિમાં કઈ પ્રત્યે રાગ-દ્વેષના અભિપ્રાય રહેતા નથી, વીતરાગી સમભાવ વેદાય છે, એ જ સામાયિક છે, એ જ મેાક્ષનું કારણ છે,એમ જિનશાસનમાં ભગવાને કહ્યું છે. જગતમાં અનંત–અનંત જીવે...અનંત સિદ્ધ, અનતા નિગેાદ, કઈ જ્ઞાની, કઈ અજ્ઞાની, કેાઈ કેવળજ્ઞાની,−તે બધાયને ‘જ્ઞાનમય ’દેખવા,-સિદ્ધ પ્રત્યે રાગ નહિ, અજ્ઞાની પ્રત્યે દ્વેષ નઢુિં,—સત્ર સમભાવ....એમાં તે જ્ઞાનની કેટલી વિશાળતા ! ને કેટલી સમતા! પહેલાં તે જેણે પેાતાના આત્માને જ્ઞાનમય અનુભવ્યા હૈાય તે જ પાતે જ્ઞાનમય રહીને બધા જીવને જ્ઞાનમય દેખી શકે છે. હું જ્ઞાનમય છું,—જ્ઞાનમાં રાગના અભાવને લીધે મને કોઈ પ્રત્યે આશા નથી, તે દ્વેષના અભાવને લીધે મને કઈ પ્રત્યે વેર નથી; સત્ર મધ્યસ્થ એક જ્ઞાયકભાવ છું. ' – Page #202 -------------------------------------------------------------------------- ________________ આત્મસ'એધન ] 4 સૌ જીવમાં સમતા મને, કા સાથ વેર મને નહીં; આશા ખરેખર છેડીને, પ્રાપ્તિ કરુ છુ સમાધિની. ? —આવી અનુભૂતિ તે જ જૈનધર્મની સામાયિક છે. અસ્તિથી કહેા તેા જ્ઞાનમય અનુભૂતિ, ને નાસ્તિથી કહે। તે રાગ-દ્વેષને અભાવ;–એ બંને વાત આ બે દેહામાં આવી જાય છે. જીવ એકવાર પણ એઘડીની આવી સામાયિક કરે તે કેવળજ્ઞાન ને મેક્ષ પામે. { ૧૯૩ ‘હું જ્ઞાનમય છું” એમ દેખતાં દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેમાં જ્ઞાનમય ભાવ આવ્યે; તે ‘ જ્ઞાનમય ભાત્ર'માં કયાંય રાગ-દ્વેષ કે સ'સાર ન આવે. જ્ઞાનમય ભગવાન ભવના અભાવસ્વરૂપ છે, તેના વેદનમાં ભવનેા અભાવ થયા ને મેાક્ષની ઉત્પત્તિ થઈ. આ જ્ઞાનમય–સામાયિકનું ફળ. જે ‘જ્ઞાતામાત્ર' રહેવાને બદલે પરના સ્વામી કે કર્તા થવા જાય તેને તેમાં રાગ-દ્વેષ કે હષ –ખેદ થાય જ, તેને સમભાવ રહે નહિ. ભાઈ, જગતના પદાર્થોંપેાતપેાતાના કાને કરે છે; કોઈ દ્રવ્ય, તેની પર્યાંય વિનાનું નથી, ને કોઈ પર્યાય, તેના દ્રવ્ય વગરની નથી; બીજા સાથે તેને કર્યાં-કપણું નથી, પેાતામાં જ દ્રવ્ય-પર્યાયરૂપ કર્તા-કમ પશુ છે. કોઈ દ્રવ્ય કયારેય પર્યાય વગરનું કયાં છે—કે તારે તેની પર્યાય કરવી પડે? પરનેા કર્તા થવા જઈશ તે તારા પિરણામમાં વિષમતા મટશે નહીં ને સમતા થશે નહિ. તારા કર્તૃત્વમાં ઇચ્છા કઈક હશે ને સામા પદામાં પરિણમન કાંઈક ખીજુ જ થશે ( કેમકે તે પદાર્થોં કાંઈ તારી ઇચ્છાને આધીન તા પરિણમન કરતા નથી ), એટલે તેમાં ઇચ્છાવિરુદ્ધ પરિણમન થતાં તને ખેદ થશે ને ઇચ્છા-અનુકૂળ પરિણમન થતાં તને હુ થશે.-આ રીતે કતૃત્વબુદ્ધિમાં –ખેદરૂપ વિસમતા થયા વગર રહેશે નહિ, ને સમભાવ થશે નહિ. સમભાવ કરવા હાય તે, ખસ ! તું જ્ઞાતા રહે.પેાતાના આત્માને જ્ઞાનમય અનુભવમાં લે, તે રાગ-દ્વેષ બનેના પિરહાર કર.-એ જ સામાયિકની વિધિ છે. આવી વિધિ વગર સામાયિક થાય નહિ. આહા, હું પરમાત્મા...ને બધા જીવા સ્વભાવથી પરમાત્મા;-એટલે આખાય લેાક ૮ પરમાત્મા-જીવેાથી ' ડાંસેાઠાંસ ભરેલા છે; લેાકમાં કાઈ સ્થાન એવુ ખાલી નથી કે જ્યાં પરમાત્મસ્વભાવી જીવ ન હાય. બધાય જીવાની જ્ઞાનસત્તામાં પેાતપેાતાનું પરમાત્મપણું ભર્યું છે; તેમાંથી જે કંઈ જીવા પેાતાની પરમાત્મશક્તિને ઓળખે છે તેઓ પ્રગટરૂપ મુક્ત-પરમાત્મા થઈ જાય છે. એક જીવ મેક્ષ પામે તેથી કાંઈ બધાય જીવા મેાક્ષ પામી જતા નથી, કેમકે દરેક જીવની પાતપેાતાની ચૈતન્યસત્તા સ્વતંત્ર, જુદેજુદી છે. તારી ચૈતન્યગૂફામાં પ્રવેશીને તું તારું ધ્યાન કર; બીજાની ચિંતા છેડ! શ્રીમદ્ રાજચ`દ્રજી ભાવના ભાવે છે કે~~ આ. સ. ૨૫ Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ | [ ગસાર-પ્રવચન : ૯૯-૧૦૦ શત્રુ-મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા; માન–અમાને વર્તે તે જ સ્વભાવ છે; જીવિત કે મરણે નહિ ન્યૂનાધિકતા, ભવ–મોક્ષે પણ શુદ્ધ તે સમભાવ જો.....અપૂર્વ અવસર. ભાન સહિતની આ ભાવના છે. જ્યાં શત્રુ કે મિત્ર, જીવન કે મરણ સર્વ પ્રસંગમાં એક સરખે સમભાવ...એટલે કે જ્ઞાયકભાવ અનુભવાય છે, તે વીતરાગી સામાયિકની શી વાત!—ખરેખર તે ત્યાં પરલક્ષ જ નથી. કોઈ જૈનધર્મનો શત્રુ....માટે તેના ઉપર દ્વેષ. ને જૈનધર્મને ભક્ત...તેના ઉપર રાગ-એ વિષમભાવ પણ જયાં રહ્યો નથી. જ્યાં પરમાત્માને વંદન કરવાની વૃત્તિ નથી ને શરીરને સિંહ ખાઈ જતું હોય–તેના ઉપર અણગમાની વૃત્તિ નથી-કેટલે મધ્યસ્થભાવ! જ્ઞાનભાવનું કેટલું જોર !! જુઓને, ET લીમ : શત્રુજ્ય ઉપર. યુધિષ્ઠિર વગેરે મુનિરાજને આવી સામાયિક વર્તતી હતી.શરીર ભડભડ બળતું હોવા છતાંય જરાય અણગમાની વૃત્તિ ન થઈ ન તે બાળનાર પ્રત્યે શ્રેષને વિકલ્પ થયે કે ન બાજુમાં ઊભેલા મુનિ–બાંધ પ્રત્યે રાગની વૃત્તિ જાગી... બસ-શાંત વીતરાગરસમાં લીન થઈને ત્યાં ને ત્યાં કેવળજ્ઞાન પામ્યા ને મેસે ગયા. ધન્ય એ દશા! ચૈતન્યની કેટલી તાકાત !! જ આવી સામાયિક કેને થાય? જે જ્ઞાનમય આત્માને રાગદ્વેષ વગરનો અનુભવે તેને * આવી સામાયિક ક્યાં થાય ? અંદરમાં સ્વાનુભૂતિરૂપ ચૈતન્યગુફામાં બેસીને થાય. જ આવી સામાયિક કયા ભાવથી થાય? રાગ-દ્વેષ વગરના સમભાવથી થાય. Page #204 -------------------------------------------------------------------------- ________________ આત્મસંબોધન ] | ૧૯૫ —સ્વાનુભૂતિની ગૂફામાં બેસીને જ્ઞાનમય આત્માના ધ્યાનથી પરમ સામાયિક થાય છે. એકવાર જેને સ્વાનુભૂતિ થઈ છે એવા ધમી જીવ, ચાહે વનમાં ચાહે ઘરમાં હજારે માણુસેાના ટોળા વચ્ચે હાય તાપણ તે પેાતાના આત્માને તે બધાયથી જુદો એકલા દેખે છે, ને સમ્યકત્વ-ગૂફામાં બેઠોબેઠો સમભાવના થોડોક આનંદ તેા અનુભવે છે. એવા જીવને મિત્ર તરીકે સમેાધન કરતાં મુનિરાજ કહે છે : મલે !... હું સખા ! ( નિયમસાર શ્ર્લોક ૧૩૩ માં પદ્મપ્રભમુનિરાજ, તથા અમૃતાશીતિ' શ્લોક ૨૮ માં શ્રી યાગીન્દુ મુનિરાજ કહે છે-હે સખા!) અમારો આ ઉપદેશ સાંભળીને તું શીઘ્ર ચૈતન્ય ચમત્કારમાં તારા ઉપયેગ જોડ! જ્ઞાનમય આત્માને જાણનાર તું અમારા સાધર્મી મિત્ર છે, મેાક્ષમાગ માં તું સાથીદાર છે....માટે હે સખા! તું સ્વાનુભૂતિની ગૂફામાં આવ..ને અમારી સાથે બેસીને, પરમાત્મસ્વરૂપને ધ્યેય બનાવીને સામાયિક કર. C ૨૫૩૦ અહા, સમકિતી ધર્માત્માને મુનિએ પોતાના મિત્ર કહીને ખેાલાવ્યેા. વાહ ! જુએ તે ખરા....ધર્મનું વાત્સલ્ય ! મુનિરાજ સાધન કરે છે : હે સાધર્મી–સખા! જેમાં ભવને પ્રવેશ નથી એવી આ શાંત ચૈતન્યગૂફામાં તું આવ.........સામ્યભાવ રૂપ દેઢ પદ્માસન લગાવીને અમારી સાથે એસ....ને પરમાત્મતત્ત્વને ધ્યેય બનાવીને તેનું ધ્યાન કર....આવી સામાયિકરૂપ પરમ સમાધિમાં તું અપૂર્વ મેાક્ષસુખને પામીશ. રાગ-દ્વેષ હોય ત્યાં સામાયિક કેમ થાય ? સામાયિકમાં તે વીતરાગભાવે પેાતાના ચૈતન્ય ભગવાનના સાક્ષાત્ ભેટા થાય....ને ભવને અંત આવી જાય. મુનિ કહે છે-ટુ મિત્ર! જો તુ ભવના દુ:ખથી ડરતા હૈ। ને મેક્ષસુખને ચાહતે હા તા, રાગ-દ્વેષ બંનેને છેડીને જ્ઞાનયમ ચૈતન્યતત્ત્વના ધ્યાનમાં તારા ચિત્તને સ્થિર કર. આવી સામાયિક વડે તુ' મેાક્ષસુખ પામીશ. [ ૯-૧૦૦ ] 101 Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ ] [ યોગસાર-પ્રવચન : ૧૦૧-૧૦૩ છેદો પસ્થાપન, પરિહારવિશુદ્ધિ, યથાખ્યાતચારિત્ર ધ્યાનવડે આત્માની શુદ્ધિ થઈ, રાગ-દ્વેષ વગરને સમભાવ થયે તેમાં જ ચારિત્રના બધા પ્રકાર સમાઈ જાય છે-એ વાત ટૂંકમાં કહે છે– हिंसादिउ-परिहारु करि जो अप्पा ह ठवेइ । सो वियउ चारित्तु मुणि जो पंचम गइ इ ॥१०॥ मिच्छादिउ जो परिहरण सम्मइंसण सुद्धि । सो परिहार-विसुद्धि मुणि लहु पावहि सिव-सिद्धि ॥१०२।। सुहुमहं लोहहं जो विलउ जो सुहुमु वि परिणामु । सो सुहुमु वि चारित्त मुणि सो सासय-सुहु-धामु ॥१०३।। હિંસાદિકના ત્યાગથી, આત્મસ્થિતિ કર જેહ, તે બીજું ચારિત્ર છે, પંચમગતિ કર તેહ. (૧૦૧) મિથ્યાત્વાદિક પરિહરણ સમ્યગ્દર્શન-શુદ્ધિ, તે પરિહાર-વિશુદ્ધિ છે, શીધ્ર લહ શિવસિદ્ધિ. (૧૨) સૂમલોભના નાશથી, જે સૂક્ષમ પરિણામ; જાણે સૂક્ષ્મ–ચરિત્ર છે, જે શાશ્વત સુખધામ. (૧૩) જુઓ, આ બધા ચારિત્ર વીતરાગ છે, ને બધાય મોક્ષનાં કારણ છે. ચારિત્રના પાંચ ભેદ કહ્યા છે–સામાયિક, છેદો સ્થાપના, પરિહારવિશુદ્ધિ, સૂમસાંપરાય અને યથાખ્યાત. તેમાંથી સામાયિકની વાત આગલા બે દેહામાં કરી. હિંસાદિને ત્યાગ (નાસ્તિ), ને આત્મામાં સ્થિરતા (અસ્તિ)-તે બીજું ચારિત્ર છે તે પંચમગતિમાં એટલે કે ધ્રુવ એવી મિક્ષગતિમાં લઈ જનારું છે. ચારિત્રમાં કોઈ પ્રમાદથી જરાક હિંસાદિક દેષ લાગી જાય તે તેટલે ચારિત્રને છેટ થાય છે, તે છેદને દૂર કરીને પાછા આત્માને ચારિત્રમાં સ્થિર કરવો, તે છેદો પસ્થાપના-ચારિત્ર છે. સાતમે ગુણસ્થાને અપ્રમત્તનિર્વિકલ્પધ્યાન વડે અપ્રમત્તધારામાં આત્માનું સ્થાપન કર્યું તે બીજું ચારિત્ર (દેપસ્થાપન) છે, તેને અખંડ વિતરાગધારા જીવને મક્ષ પમાડે છે. મુનિવરેને સ્વરૂપમાં અખંડ રમતારૂપ વીતરાગતા તે જ મોક્ષનું સાક્ષાત્ કારણ છે; જરાક પણ રાગ રહે તે મેક્ષ અટકી જાય છે-રાગ તે છેક છે. Page #206 -------------------------------------------------------------------------- ________________ આત્મસંબોધન ] [ ૧૯૭ તેથી ન કરવો રાગ જરી એ ક્યાંય પણ મોક્ષેચ્છુઓ, વીતરાગ થઈને એ રીતે તે ભવ્ય ભવસાગર તરે.” મિથ્યાત્વાદિ દોષના પરિહાર વડે સમ્યકત્વાદિની વિશુદ્ધિ તેને અહીં પરિહારવિશુદ્ધિ જાણે-કે જેના વડે જીવ શીધ્ર શિવસિદ્ધિને પામે છે. આમ તે “પરિહારવિશુદ્ધિ ની વિશેષ વ્યાખ્યા આવે છે. અમુક ભક્તભેગી-રાજપુત્ર મુનિ થયેલ હોય, તેને જ તે ચારિત્ર પ્રગટે છે, અને તે ચારિત્રવાળા મુનિ પાણી વગેરે ઉપરથી ચાલે તો પણ તેમના શરીરના નિમિત્તે કઈ પણ જીવની હિંસા થતી નથી-વગેરે કેટલીક વિશેષતા છે, પણ અહીં તો કહે છે કે દોષને પરિહાર થઈને રત્નત્રયની વિશુદ્ધિ થઈ તે જ પરિહાર-વિશુદ્ધિ છે...તે વીતરાગભાવરૂપ છે, તે પણ જીવને શીધ્ર મોક્ષની સિદ્ધિ કરનારું છે. સમ્યકત્વની શુદ્ધિ અથવા સમ્યકત્વના પરિણમન વડે આઠે કમેને ક્ષય થવાનું કહ્યું છે, ત્યાં સમ્યગ્દર્શનની શુદ્ધિ કહેતાં રત્નત્રયની શુદ્ધિ સમજવી; કેમકે શુદ્ધ સમ્યકત્વની અખંડ ધારા હોય ત્યાં અલ્પકાળમાં ચારિત્ર આવ્યા વિના રહેતું નથી. જેમ મિથ્યાત્વ તે દોષ છે તેમ રાગ-દ્વેષ પણ દોષ છે, તે બધાને વિષય પર તરફ છે, તે સમસ્ત દેખરહિત જ્ઞાનમય શુદ્ધાત્માની અનુભૂતિ તે સર્વે દોષોને પરિહાર કરવા સમર્થ છે. માટે તેને જ પરિહારવિશુદ્ધિ કહીએ છીએ. પછી દશમા ગુણસ્થાને ચારિત્રમાં શુદ્ધિ વધે છે, ત્યાં હજી સૂક્ષમ–ભ બાકી હોય છે. તે સૂક્ષ્મભને પણ નાશ કરીને સંપૂર્ણ વિતરાગ થતાં યથાખ્યાતચારિત્રરૂપ સૂકમચારિત્ર પ્રગટે છે. કષાય પરિણામ (ભલે શુભ હોય તે પણ તેને “ધૂળ” કહેવામાં આવ્યા છે, પૂર્ણ વિતરાગતારૂપ યથાખ્યાતચારિત્રમાં તે “ધૂળને અભાવ હોવાથી તેને “સૂમચારિત્ર” કહ્યું છે અને તે શાશ્વતસુખનું ધામ છે. દશમા ગુણસ્થાને “સૂકમસાંપરાય” અર્થાત્ સૂકમ કરાય છે, પણ તે સૂકમકષાય (–જેકે વીતરાગતાની અપેક્ષાએ તો તે પરિણામ સ્થૂળ છે–તે) કાંઈ ચારિત્ર નથી ચારિત્ર તે જે ઘણે અકવાય ભાવ થયો છે તે જ છે. જે કષાયને કણિયે સૂફમ પણ બાકી રહ્યો છે તે તે ચારિત્રને વિરોધી છે, તેને ય છેડશે ત્યારે પૂરી વીતરાગતા થશે ને પછી કેવળજ્ઞાન થશે. અહા, ચૈતન્યના શાંત-વીતરાગરસમાં રાગને કેઈ કણિયો પાલવ નથી. રાગને સૂક્ષમ કણ પણ વિદ્યમાન હોય તે કેવળજ્ઞાન દૂર રહી જાય છે. આવું શાંત તારું ચૈતન્યતત્ત્વ...તેને લક્ષમાં લે, તેનું ધ્યાન કર, ને વીતરાગતાની તલવાર વડે કષાય-શત્રુને સર્વથા ક્ષય કરીને કેવળજ્ઞાન-નિધાન પ્રાપ્ત કરી લે. Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ ] [ ગ સાર-પ્રવચન : ૧૦૧-૧૦૩ ભાઈ, આ તે જ્ઞાનની ગંગા છે... ચૈતન્યગગનમાં જ્ઞાનની નિર્મળ ગંગા વહી રહી છે, તેનું આનંદજળ સમ્યગ્દષ્ટિ જી પીએ છે. લેકો કહે છે કે ગંગાના જળમાં જીવાત નથી થતી, તેમ અહીં લેકોત્તર ચૈતન્યગંગાનું જળ એવું પવિત્ર છે કે તેમાં રાગ-દ્વેષરૂપ જીવાંત થતી નથી. આવા ગંગાજળ પીં...એને વીતરાગી અનુભવ કર. આવા અનુભવરૂપ વીતરાગચારિત્ર વડે જીવ મોક્ષને પામે છે, તે એક્ષપુરીમાં ચૈતન્ય આત્મારામ પોતાના અનંતગુણથી ખીલેલા શાશ્વત આનંદ બગીચામાં સદાકાળ કેલી આ રીતે વીતરાગભાવરૂપ થયેલે આત્મા તે જ ચારિત્ર છે એમ કહ્યું હવે કહે છે કે શુદ્ધતારૂપે પરિણમેલે આત્મા જ પંચપરમેષ્ઠી વગેરે છે. [૧૦૧-૧૦૨-૧૦૩] 7. શુદ્ધ આત્મા જ પંચ પરમેષ્ટી વગેરે છે अरहंतु वि सो सिद्ध फुडु सो आयरिउ वियाणि । सो उवझायउ सो जि मुणि णिच्छई अप्पा जाणि ॥ १०४॥ सो सिउ संकरु विण्हु सो सो रुद्द वि सो बुद्ध । सो जिणु ईसरु बंभु सो सो अणंतु सो सिद्ध ॥ १०५ ॥ આત્મા તે અહંત છે, સિદ્ધ નિશ્ચયે એ જ; આચારજ ઉવઝાય ને સાધુ નિશ્ચય તે જ. (૧૦) તે શિવ, શંકર, વિષ્ણુ ને રદ્ર બુદ્ધ પણ તે જ બ્રહ્મા, ઈશ્વર, જિન તે, સિદ્ધ અનંત પણ તે જ. (૧૫) શુદ્ધાત્માના ધ્યાન વડે શુદ્ધતારૂપે પરિણમેલે તે આત્મા જ નિશ્ચયથી અરિહંત છે, તે જ સિદ્ધ છે, તે જ આચાર્ય છે, તે જ ઉપાધ્યાય છે, ને તે જ મુનિ છે–એમ જાણે. (બરાબર આવી જ ગાથા શ્રી કુંદકુંદરવામીએ મોક્ષપ્રાભૂતમાં રચેલી છે. અહીં ૧૦૪ મે દોહે છે અને ત્યાં પણ બરાબર ૧૦૪ મી ગાથા છે.) આત્મા જ પંચપરમેષ્ઠી છે, આત્મા જ રત્નત્રય છે; વળી તે જ શિવ, શંકર, વિષ્ણુ, રુદ્ર, બુદ્ધ, જિન, ઈશ્વર, બ્રહ્મા, અનંત, સિદ્ધ વગેરે ગુણવાચક નામોથી ઓળખાય છે. (શરૂઆતમાં નવમાં દોહામાં પણ આવા નામે કહ્યા હતા, તેમાં શિવ, વિષ્ણુ, બુદ્ધ, જિન, સિદ્ધ–એ નામો આવી ગયા છે, ત્યાંથી અર્થ જોઈ લેવા.) Page #208 -------------------------------------------------------------------------- ________________ આત્મસ એાધન 1 [ ૧૯૯ સ્વભાવ જિનમાર્ગમાં શુદ્ધ આત્માનુ' જેવું સ્વરૂપ કહ્યું છે તેને જાણ તે જ અરિહંત-સિદ્ધ વગેરેની સાચી એાળખાણ થશે. અરિહંત વગેરેના શુદ્ધ ચેતનમય દ્રવ્ય—ગુણ –પર્યાયને આળખતાં પેાતાનું શુદ્ધ ચેતનસ્વરૂપ પણ એળખાય છે, કેમકે બંનેના સ્વરૂપમાં નિશ્ચયથી તફાવત નથી. જેવે સ્વભાવ અરિહ તેને પ્રગટયો તેવે જ પ્રગટવાની તાકાત આ આત્મામાં ભરી છે; તેથી તેને પરમાત્મસ્વરૂપે ધ્યાવતાં આનંદ થાય છે. જો તેવા સ્વભાવ સત્ ન હોય તે તેનું ધ્યાન સફળ કેમ થાય! જુએ, સરસ ન્યાય આપીને (તત્ત્વાનુશાસન ગા. ૧૯૨ માં) સ્વભાવની સિદ્ધિ કરી છે. તરસ લાગી....પાણી પીધું ને તૃપ્તિ થઈ....તે ત્યાં સાચા પાણીનું અસ્તિત્વ સિદ્ધ થાય છે; મૃગજળના પાણીથી કાંઈ તૃષા ન મટે. તેમ સ્વભાવષ્ટિથી આત્માને પરમાત્મસ્વરૂપે ચિંતવતાં અતીન્દ્રિય આનંદ વેદાય છે ને તૃપ્તિ થાય છે, કેમકે તેવે સ્વભાવ સત્ છે; એ કાંઈ મૃગજળ જેવી મિથ્યા-કલ્પના નથી. ‘સત્' સ્વભાવ છે, તેના ચિન્તન વડે પ‘ચપરમેષ્ઠી--રત્નત્રય વગેરે-રૂપે આત્મા પાતે જ પરિણમે છે. ભગવાન ! પાંચપરમેષ્ટીપદ તારામાં જ છે.........તે તું જ છે. અરે, મારા આત્મા ભગવાન!'–એમ સન્દેહ ન કર. તે આત્મામાં ભગવાનપણુ નહિ હાય તે। કયાંથી તે આવશે ? માટે સત્ સ્વભાવના વિશ્વાસ કરીને તેનું ધ્યાન કર. ધ્યાનવડે આત્મા પોતે જ પંચપરમેષ્ઠીની શુદ્ધપર્યાયરૂપ થાય છે. આચાર્ય –મુનિને જે વિકલ્પ કે પ્રમાદ હાય તેની અહીં વાત નથી, અહીં તેા શુદ્ધતાની વાત છે; ત્રિકાળવર્તી લેાકના સર્વે ૫'ચપરમેષ્ઠી ભગવંતેામાં જે શુદ્ધગુણા પ્રગટયા છે અથાય ગુણા મારામાં ભરેલા છે એમ સ્વસન્મુખ સ્વીકારપૂર્વક જ 'ચપરમેષ્ઠીને સાચા નમસ્કાર થાય છે, ને ત્યાં પેાતામાં પણ તેમના જેવા અપૂર્વ મંગળ ભાવા ખીલી ઊઠે છે. પેાતાના સ્વીકાર વગર એકલા પરના સ્વીકારમાં શુભરાગ થાય છે પણ તેનાથી ભવના અંત નથી આવતા. ભાઈ, તારામાં જે વૈભવ સત્ છે તેની પ્રવળા' કરીને સંત તને તારું સ્વરૂપ દેખાડે છે, તું તેને લક્ષમાં લઈને શ્રદ્ધા કર....વસ્તુ પેતે રાગસ્વરૂપ નથી એટલે તેના શ્રદ્ધા or થાય છે. જ્ઞાન–જ્ઞાન પણ રાગવડૅ થતા નથી, રાગથી જુદી પડેલી ચેતના વડે સ્વભાવની સન્મુખ થઈને તારા આત્માને દેખ....તે પંચપરમેષ્ઠી તને તારામાં જ દેખાશે, –તેને શોધવા તારે બહાર લક્ષ નહીં કરવું પડે. તું પોતે જ પરમેષ્ઠી થઈ જઈશ. ખીજા આવી શુદ્ધપર્યાયરૂપે થયેલા જે અરિહ ંત-સિદ્ધ પરમાત્મા છે તેમને જ ગુણવાચક નામેાથી શિવ, શકર, મહાદેવ, બ્રહ્મા વગેરે કહેવાય છે. શ... એટલે સુખ, તે જેણે પેાતામાં પ્રગટ કર્યું. છે તે આત્મા શકર છે. મહાદેવ અથવા રૂદ્ર પણ તેને કહેવાય છે કેમકે ધ્યાનરૂપી અતીન્દ્રિય લેાચન વડે તેમણે જ કામવાસનાને તથા આઠે કર્માંને ભસ્મ કરી નાંખ્યા છે. અહી` રૂદ્રતા તીવ્ર પુરુષાર્થ સૂચક છે, કષાયસૂચક નથી. અનંતચતુષ્ટયના સ્વામી હાવાથી તે જ ‘અનંત ' છે; તેમણે સ્વપ્રયેાજન સાધ્યું હાવાથી તે સિદ્ધ Page #209 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ ] [ ગસાર-પ્રવચન : ૧૦૬ છે; પોતે જ કેવળજ્ઞાનરૂપ પરમબ્રહ્મ છે. આ પ્રમાણે ઓળખીને પંચ પરમેષ્ઠીને ગમે તે નામ આપ-એનાથી જુદા બીજા કોઈ શંકર-બ્રહ્મા વગેરે ઈષ્ટદેવ નથી. બીજા મહી જીને એવા નામ ભલે કઈ આપે, પણ તેથી કાંઈ તે શુદ્ધ આત્માનું સ્વરૂપ નથી. જૈન-સર્વજ્ઞમાર્ગ સિવાય બીજે કયાંય આત્માનું સાચું સ્વરૂપ કહ્યું નથી. શબ્દો ભલે મળતા આવે પણ ભાવમાં મોટો ફેર છે. જૈનમાર્ગમાં આત્મા દ્રવ્ય-ગુણ-પર્યાયસ્વરૂપ કહ્યો છે, તે માને તે જ તેનું ધ્યાન થઈ શકે. દ્રવ્ય-ગુણ પર્યાય એકબીજા વગર રહેતાં નથી. જે આત્મા એકાંત કૂટસ્થ હોય તે, ઉપગ બીજેથી હટાવીને આત્મામાં એકાગ્ર કરે -એ પલટો કઈ રીતે થાય? ને ધ્યાન કઈ રીતે થાય? કઈ અબુધ જનેએ આત્માને સર્વથા ક્ષણિક માન્ય, કેઈએ સર્વથા નિત્ય મા. બુધજને-જેને તે આત્માને નિત્ય-અનિત્યસ્વરૂપ જાણે છે. જગતમાં અનંત આત્મા, એકેક આત્મામાં અનંત ગુણ-પર્યા, તેના અસંખ્યપ્રદેશ, ઉત્પાદ-વ્યય-ધવતા એક સમયમાં, આ વાત સર્વજ્ઞના જૈનમાર્ગમાં જ છે. અજ્ઞાનીજને અસર્વાશને વશ માની યે છે; જગતના આ બધા કઈ એક ઈશ્વરના અંશે છે–એમ જેણે માન્યું તેણે એક આત્માને પૂરે ન માન્યું, પણ અનંતમા ભાગને માળે, એટલે ખરેખર સ્વતંત્ર આત્માનું અસ્તિત્વ માન્યું જ નહીં.-તે મોટી ભૂલ છે. અહીં તે ભગવાન કહે છે કે તારો આત્મા તારા પિતાથી પૂરો પરમેશ્વર છે, તે કોઈ બીજાને અંશ નથી. આમ પિતાનું પરિપૂર્ણ અસ્તિત્વ જાણુને તેને ધ્યાવતાં આ આત્મા પિતે પરમ-ઈષ્ટરૂપ પરમાત્મા થઈ જાય છે. ભિન્નભિન્ન અનેક નામોથી કહેવામાં આવે છે તે આ આત્મા જ છે.–એમ જાણીને પિતાના અંતરમાં તેને ધ્યા. [૧૦-૧૦૫] વિદેહી પરમાત્મા આ દેહમાં બિરાજે છે एवहि लक्खण-लखियउ जो परु णिक्कलु देउ । देहहं मज्झहिं सो वसइ तासु ण विज्जउ भेउ ॥१०६ ॥ એવા લક્ષણયુક્ત જે પરમ વિદેહી દેવ; દેહવાસી આ જીવમાં ને તેમાં નથી ફેર. (૧૬) દોહા ૧૦૪-૧૫ માં કહેલા અરિહંત-સિદ્ધ-શંકર વગેરે નામથી લક્ષિત જે પરમ–દેવ છે તે દેહરહિત હોય કે દેહમાં વસેલા હેય–તેમાં કાંઈ ફેર નથી. “જેવા જ છે સિદ્ધિગત..તેવા છે સંસારી છે.” Page #210 -------------------------------------------------------------------------- ________________ આત્મસંબોધન ] [ ૨૦૧ -દેહ વગરના જે સિદ્ધ પરમાત્મા, ને દેહમાં રહેલે આ આત્મા--તે બંનેમાં નિશ્ચયથી કાંઈ ભેદ ન જાણે. પિતાના શુદ્ધ દ્રવ્ય-ગુણ-પર્યાયસ્વરૂપે પૂર્ણ આત્મા–તે વિદેહી પરમાત્મા છે, ને તેવો જ હું છું—એમ, દેહના સગમાં રહીને પણ દેહાતીત આત્માને ધર્માજીવ અનુભવમાં લે છે. ભગવાન વિદેહી કે દેહવાસી, શરીરને ન જોતાં ચૈતન્યસ્વભાવને જ જુઓ તે, બંનેમાં કાંઈ ફેર નથી એમ જાણીને અંતરમાં આત્માનું ચિન્તન કરે. ખરેખર જ્યાં સ્વલક્ષ છે ત્યાં શુદ્ધોપગ છે ને ત્યાં પિતાને જ શુદ્ધાત્મા દેખાય છે, બીજા જીવનું લક્ષ રહેતું નથી. “પરમાત્મા જે હું છું' એવું પણ લક્ષ ત્યાં નથી, ત્યાં તે સીધો પરમસ્વરૂપે પોતે પિતાને વેદે છે... આ રીતે જ્ઞાયકભાવપણે પોતે પોતાને અનુભવતાં રાગ દ્વેષ વગરને સહજ–વીતરાગી આનંદ થાય છે. માટે હે જીવ! અંતર્મુખ થઈને તું તારા નિજાત્માને દેખ. [ ૧૦૬ ] શુદ્ધ આત્મદર્શન એ જ સિદ્ધિને પંથ जे सिद्धा जे सिज्झिहि जे सिज्झ हि जिण-उत्तु । अप्पा दंसणि ते वि फुडु एहउ जाणि णिभंतु ॥१०७।। જે સિધ્યા ને સિદ્ધશે. સિદ્ધ થતા ભગવાન; તે આતમદર્શન થકી, એમ જાણુ નિર્દાન્ત. (૧૦૭) હવે વેગસાર-ગ્રંથનો ઉપસંહાર કરતાં, ગ્રંથને સાર શું ને સિદ્ધિને માર્ગ છે?—તો કહે છે કે “આત્મદર્શન.” જે જ સિદ્ધ થયા છે, જે જીવ સિદ્ધ થશે ને જે જ સિદ્ધપણાને સાધી રહ્યા છે–તે આત્મદર્શન વડે જ...એમ ચક્કસ જાણો. મેઉવજ્ઞાનતઃ સિદ્ધ...વિજ વર” _ભેદવિજ્ઞાનથી મુક્તિ, ને ભેદજ્ઞાનના અભાવથી સંસાર આ ટૂંકે સિદ્ધાન્ત ભગવાન જિનદેવે કહ્યો છે. આમ જાણીને હે મેક્ષાથી જી ! હે સંસારથી ભયભીત મુમુક્ષુઓ! તમે ભેદજ્ઞાન કરીને શુદ્ધાત્માને દેખે.-આ જ મોક્ષને માર્ગ છે ને આ જ સર્વસિદ્ધાન્તને સાર છે. જગતમાં મેક્ષને માર્ગ ત્રણેકાળે ચાલુ જ છે, કયારેય તે સર્વથા બંધ થઈ જતા નથી. વિદેહક્ષેત્રોમાં અત્યારે પણ મેક્ષગમન ચાલુ છે, ને તે મોક્ષને માર્ગ તે અત્યારે આ. ૨૬ Page #211 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ ] [ યોગસાર-પ્રવચન : ૧૦૭ અહીં પણ ચાલુ જ છે. વિદેહમાં કે ભારતમાં સિદ્ધિને માર્ગ એક જ છે કે પિતાના પરમાત્મસ્વરૂપને પિતામાં દેખવું–અનુભવવું. “આત્મદર્શન” કહેતાં તેમાં સમ્યગ્દર્શન-જ્ઞાન–ચારિત્ર ત્રણે સમાઈ જાય છે. ઋષભદેવ, મહાવીર વગેરે અનંતા જીવે મોક્ષ પામ્યા....તે કઈ રીતે ? –કે પોતાના શુદ્ધ આત્માના દર્શન વડે મેક્ષ પામ્યા. સીમંધર ભગવાન ને કરડો મુનિઓ મેક્ષમાં જઈ રહ્યા છે-તે કઈ રીતે ? –કે પોતાના શુદ્ધ આત્માના દર્શનવડે મેક્ષને સાધી રહ્યા છે. કઈ એક ભવે, કેઈ બે ભવે–એમ અનંતા જ મોક્ષ જશે–તે કઈ રીતે? –કે પોતાના શુદ્ધ આત્માના દર્શન વડે જ મોક્ષને પામશે. એક હોય ત્રણકાળમાં પરમાર્થને પથ...?? આખા શાસ્ત્રમાં પહેલેથી આ જ વાત ઘૂંટી ઘૂંટીને કહેતા આવ્યા છીએ કે તારા ઉપયોગને શુદ્ધ આત્મામાં જેડીને તેને દેખ, તેને જાણ, તેમાં લીન થા...તેમ કરવાથી તું પણ મોક્ષગામી જીની પંકિતમાં આવી જઈશ ને શીધ્ર સિદ્ધિને પામીશ. આત્મદર્શન કહો કે આત્મઅનુભવ કહે, તે મોક્ષની સીધી સડક છે; તે અહી થી (આત્મામાંથી) નીકળીને ઠેઠ સિદ્ધાલય-મહેલ સુધી જાય છે. જેમ અહીંથી (-સેનગઢથી) સડક જાય છે...તે....ઠેઠ શત્રુ જય-સિદ્ધક્ષેત્ર સુધી જાય છે, તેમ શુદ્ધાત્માના શ્રદ્ધા-જ્ઞાનઅનુભવરૂપ જે માગે છે તે “અહીંથી નીકળીને ઠેઠ સિદ્ધદશા સુધી ચાલ્યો જાય છે, વચ્ચે કઈ કાંટો કે ફાંટો નથી. (કાંટો = મિથ્યાત્વ; ફાંટો = રાગ-દ્વેષ.) કાંટા કે ફાંટા વગરને, શુદ્ધ અને સીધે, સિદ્ધપદને આ માર્ગ તીર્થંકરભગવંતોએ અને વીતરાગ સંતોએ પ્રસિદ્ધ કર્યો છે તેને જાણીને નિઃશંકપણે તું માર્ગમાં ચાલ્યા આવ સિદ્ધપદને આ માર્ગ પિતાના જ અંતરમાં શરૂ થાય છે, બહારમાં બીજા કેઈના સહારા વડે કે ભક્તિના રાગવડે તે શરૂ થતા નથી; અંતરમાં ઉપગને જોડીને ત્યાં જ સિદ્ધિમાર્ગની મંગલ શરૂઆત થાય છે તે પૂર્ણતા પણ ત્યાં જ થાય છે. સિદ્ધિ પામનારા સર્વે જ આવા અંતર્મુખ માર્ગે જ સિદ્ધિ પામે છે આમ જાણીને તું પણ તારા આત્માને અંતર્દષ્ટિથી દેખ..ને આનંદથી સિદ્ધિમાર્ગમાં આવ...એમ ઉપદેશ છે. [ ૧૦૭] [ હવે, ગ્રંથકર્તા કોણ છે તથા રચનાનું પ્રયોજન શું છે તે અંતિમ દેહામાં પ્રગટ કરે છે. Page #212 -------------------------------------------------------------------------- ________________ આતમસંબોધન | [ ૧૦૮] ગ્રંથરચનાનું પ્રયોજન : “આત્મસંબોધન संसारह भय-भीयएण जोगिचन्द-मुणिएण । अप्पा-संबोहण कया दोहा इक-मणेण ।।१०८॥ સંસારે ભયભીત જે યોગીન્દુ મુનિરાજ, એકચિત્ત દેહા રચ્યા આત્મસંબોધન કાજ. (૧૦૮) શ્રી જોગીચન્દ્ર-યોગીન્દુ મુનિ–જેઓ સંસારથી વિરક્ત વનવાસી સંત હતા, સંસારથી ભયભીત હતા, તેમણે આત્મસંબોધન અર્થે ચિત્તની એકાગ્રતા પૂર્વક આ ૧૦૮ દોહા રચ્યા છે. જે કોઈ જીવ સંસારથી ભયભીત હોય ને તેનાથી છૂટીને મોક્ષસુખ લેવા ચાહતા હોય, તે આ દેહામાં બતાવ્યા પ્રમાણે આત્માથી થઈને પરમાત્મતત્ત્વની ભાવના કરો તેની ભાવનાથી અત્યારે પણ પરમ શાંતિ થશે ને શીધ્ર મોક્ષસુખની પ્રાપ્તિ થશે. ' & ' છે, તે છે , પણ ન *** જુઓ તે ખરા...મુનિ કહે છે કે મેં “આત્મસંબોધન માટે આ શાસ્ત્ર રહ્યું છે, કુંદકુંદસ્વામી પણ નિયમસારમાં કહે છે કે આ નિયમસાર-શાસ્ત્ર મેં નિજભાવના માટે બનાવ્યું છે. પરમાનંદરૂપ વીતરાગસુખના અભિલાષી જ આ શાસ્ત્રોવડે પિતાના આત્માને આ રીતે સંબોધીને...પરમાત્મતત્વની ભાવનામાં ચિત્તને સ્થિર કરે. “હે આત્મા! જે પરમતત્વને તે જાણ્યું છે તેમાં તું સ્થિર થા!” હે વત્સ ! તારા આત્માની દયા લાવીને હવે તેને આ ભવદુઃખથી છોડાવ! ભવના દુઃખોથી ભરેલા આ અસાર સંસારથી હવે બસ થાઓ. હવે તે સારભૂત નિજસ્વરૂપમાં Page #213 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ ] [ ગસાર–પ્રવચન : ૧૦૮ જ ચિત્તને સ્થિર કરીને આનંદમય મોક્ષને સાધશું. આ સંસારમાં કોઈ પરભાવમાં. કે કઈ સંયેગમાં...ક્યાંય જીવને ચેન નથી....એક ચૈતન્યધામમાં જ ચેન છે ને તેમાં જ ચિત્તને સ્થિર કરવા માંગે છે. આ રીતે જ્ઞાની-સંતે ભવભીરુ છે...સંસારથી ડરીને તેના તરફ પીઠ ફેરવીને મેક્ષ તરફ ભાગ્યા..જેમ પાછળ વાઘ પડ્યો હોય તેનાથી બચવા માટે માણસ ભાગે (ત્યાં આળસુ થઈને ઊભે ન રહે) તેમ સંસારમાં ચારગતિમાં વાઘ જેવા મિથ્યાત્વાદિ પરમાવોથી ડરીને, તેનાથી વિમુખ થઈને મુમુક્ષુઓ ભાગ્યા.ને સ્વસમ્મુખ દેડીને નિજસ્વરૂપમાં આવ્યા..નિર્ભય થઈને મોક્ષના પરમઆનંદમાં બિરાજયા. જેમ સમયસારની ટીકામાં અમૃતચંદ્રસૂરિ કહે છે કે “આ સમયસારની વ્યાખ્યા કરતાં કરતાં એટલે કે તેમાં કહેલા જ્ઞાયકતત્ત્વનું ઘેલન કરતાં કરતાં જ મારી પરિણતિ અત્યંત વિશુદ્ધ થઈ જશે.....તેમ આ ગસાર-દોહાની રચના કરતાં કરતાં મારું ચિત્ત પરમાત્મતત્વની ભાવનામાં એકદમ સ્થિર થશે–આવા હેતુથી આ શાસ્ત્રની રચના છે. જેને સંસારને ભય હોય તે ભવ્યજી આ દોહાના અભ્યાસ વડે આત્માનું પરમસ્વરૂપ દે...ને તેની ભાવનામાં ચિત્તને સ્થિર કરો. कैवल्यसुस्वस्पृहाणां विविक्तमात्मानमधाभिधास्य। અરે આત્મ તારે...આત્મ તારે..શીધ્ર એને ઓળખે, સર્વાત્મમાં સમદષ્ટિ દ્યો...આ વચનને હૃદયે લખે.” - આ પ્રમાણે, સંસારથી ભયભીત ચિત્તવાળા શ્રી ગીચંદ મુનિરાજે, “આત્મસંબોધન” રૂ૫ આ દોહાની રચના વડે પરમાત્મતત્વની ભાવનામાં પોતાના ચિત્તને એકાગ્ર કર્યું છે....અને સંસારથી ભયભીત બીજા ભવ્યજીને પણ માર્ગદર્શન કરીને ઉપકાર કર્યો છે. હે જીવ! પિતાના પરમાત્મતત્વની ઓળખાણ તથા ભાવના કરીને તમે પણ ભવદુઃખથી છૂટો ને પરમ આનંદરૂપ મોક્ષસુખને પામે...આવી મંગલ ભાવના અને શ્રીગુરુના આશીર્વાદ સાથે, જયજયકારપૂર્વક આ શાસ્ત્રનાં પ્રવચને સમાપ્ત થાય છે. Page #214 -------------------------------------------------------------------------- ________________ ભવભ્રમણને ભય અને મોક્ષ પ્રાપ્તિની ઉત્કંઠા હે છે નિજ મુક્તતા, ભવભયથી ડરી ચિત્ત”—એવા ભવ્ય આત્માને સંબોધવા માટે આ શાસ્ત્રની રચના છે. આખુંય જિનશાસન જ એ માટે છે. આ યંગસાર-દેહામાં વારંવાર કહ્યું છે કે “શુદ્ધાત્મચિંતન કરવાથી તેને જલદી મોક્ષની પ્રાપ્તિ થશે.” જે દેહામાં જરી-શીવ્ર નિર્વાણ પામવાની વાત કરી છે તેની યાદી-(દુ = લઘુ, શીધ્ર) ૬૨ અંદુ પરમ .... શીધ્ર પરમગતિ પામે. ૨૮ ચંદુ જિવાનું ઢતિ.... શીધ્ર નિર્વાણ પામે. ૨૨ ઢમરૂ જ છે.... એકક્ષણમાં પરમપદ પામે. ૨૩ પાદુ ચંદુ છાવાળું... શીઘ નિર્વાણને પામો. ૨૪ ૬ પાદુ મવર્તીદ.. શીધ્ર ભવતીરને પામે. ૩. ચંદુ સિદ્ધિયુટ... શીધ્ર સિદ્ધિસુખ પામો. ૩૬ ૮દુ પાવરું મવપાર... શીધ્ર ભવપાર પામે. રે રદુ પાવરું મવપાર... શીવ્ર ભવપાર પામે. ૧૦ ઢg શિવાજુ રૂ.... શીઘ્ર નિર્વાણ પામે. ५१ लहु पावइ भवतीर.. શીવ્ર ભવતીર પામે. કવિ હૃદુ પાવરૂ મવપાર... શીધ્ર ભવપાર પામે. ५८ लह पावइ बंभू परु... શીવ્ર પરમ બ્રહ્મને પામે. ૬૦ પીવે ન નનનીણી.... ફરી માતાનું દૂધ ન પીએ. ६५ लहु पावइ सिद्धिसुह.... શીવ્ર સિદ્ધિસુખ પામે. ૬૭ ટુ સંસારું છે.... શીધ્ર સંસારને છેદે. ૭૦ ૦૬ શિવપુર ઘેરુ.... શીઘ્ર શિવસુખને પામે. ७७ लहु णिव्याणु लहेइ.... શીધ્ર નિર્વાણને પામે. ૮૬ દુ પાવરૂ સિદ્ધિ .... શીધ્ર શિવ-સિદ્ધિને પામે. ૮૬ ટુ પાવરૂ મવપાર.... શીધ્ર ભવપાર પામે. ૧૦ ૪ળાઇ વિ હૃદુ હૃદ . શીઘ્ર કેવળજ્ઞાન પામે. દુ ખવાળું .... શીધ્ર નિર્વાણને પામે. ૧૮ દુ પદ ટ્રોદિ પર્વનું.... શીધ્ર પરમ પવિત્ર થાય. ૨૦૨ દુ પાવદિ શસિદ્ધિ... ઝટ શિવસિદ્ધિને પામે. બસ, આત્મસાધના વડે જલ્દી ભવચકનો અંત લાવીએ, ને મેક્ષસુખ પામીને સિદ્ધભગવંતેની સાથે સદાય રહીએ. Page #215 -------------------------------------------------------------------------- ________________ ' ' ઈ હું સહજ શુદ્ધ : કઈ જ્ઞાનાનંદ એક સ્વભાવ છું. નિર્વિકલ્પ છું...ઉદાસીન છું... 8 વિજ તિરંજન શુદ્ધાત્માના સભ્ય 3 છે શ્રદ્ધાન - જ્ઞાન - અનુષ્ઠાન રૂપ છું ? ઇનિશ્વયરતમય રૂપ નિર્વિકલ્પ સમાધિમાં છે અનુભવાતા વીતરાગ સહજાનંદ રૂપ છું કસર્વે વિભાવ પરિણામરહિત શૂન્ય છું, છે કે માત્ર સુખની અનુભૂતિરૂપ લક્ષણ વાળા સ્વસૉને જ્ઞાન વડે સ્વસંવેધગમ્ય પ્રાપ્ય-ભરિતાવસ્થ પરિપૂર્ણ | પરમાત્મા છું. આ શાસ્ત્ર ભણીને શું કરવું ? આવી પરમાત્મ-ભાવના નિરંતર ભાવવી. Page #216 -------------------------------------------------------------------------- ________________ વીતરાગી તત્ત્વજ્ઞાનની ભાવના અને પ્રચાર એ જ ગુરુદેવની સ્મૃતિ શ્રી કાનમૃતિ-પ્રકાશન સંત-સાન્નિધ્ય, સોનગઢ (૩૬૪૨૫૦) આ પુસ્તકના લેખક બ્ર. હરિભાઈ જૈને ૩૮ વષૅ સુધી, પૂ. શ્રી કાનજીસ્વામીના અત્યંત નીકટ અંતેવાસમાં રહીને, જૈનધર્મના સુંદર-ભાવવાહી ૧૦૮ થી વધુ પુસ્તકનું લેખન-સ`કલન કર્યું છે,-જે જૈનસાહિત્યનું એક ગૌરવ છે. શ્રી કહાનગુરુના સ્વર્ગવાસ ( સં. ૨૦૩૭ કારતક વદ સાતમ ) બાદ, તેએશ્રીના ઉપકારોની સ્મૃતિમાં, “ શ્રી કહાનસ્મૃતિ પ્રકાશન’ દ્વારા નીચેના સાત પુસ્તકોનું પ્રકાશન અત્યારસુધીમાં થયું છે. ( આ પુસ્તકનુ પ્રકાશન પણ તેની જ દેખરેખમાં થયુ છે. ) ૧. પૂ. શ્રી કાનજીસ્વામીના મંગલ વચનામૃતઃ-‘હુ એક સાયકભાવ છુ' ૧૦૦ વચનામૃતાના ર'ગબેરગી સંગ્રહઃ ગુરુદેવના ઘણા જ ભાવવાહી મુખપૃષ્ઠ સહિત. મૂલ્ય ૧-૦૦ ૨. વૈરાગ્ય-અનુપ્રેક્ષા:-ગુરુદેવને અત્યાંત પ્રિય ભગવતી-આરાધનામાંથી બાર ભાવનાને ગુજરાતી અનુવાદ ( બીજી આવૃત્તિ) : મૂલ્ય ૦-૬૦ ૩. પરમાત્મપ્રકાશઃ-આખા શાસ્ત્રની મૂળગાથાઓનુ શુદ્ધ ગુજરાતી ભાષાંતર સાથે ગુરુદેવની પરમાત્મભાવનાનું આકષક ચિત્ર મૂલ્ય ૧-૫૦ ૪-૫. જનધની વાર્તાએઃ-સૌને ઉપયેગી, ઉત્તમ સસ્કારથી દશ પુસ્તકની શ્રેણીનુ` પ્રકાશન; પાઠશાળામાં ભાગ ૧ અને ૨ દરેકની કિંમત ભરપૂર; સચિત્ર વહેંચવા લાયક; ૧-૨૫ ૬-૭. સુવણુના સૂર્ય :--જોતાં જ ગમી જાય, ને વાંચતાં ચિત્તમાં પ્રસન્નતા થાય એવુ સુંદર રંગબેરંગી ભાવવાહી પુસ્તક; જેમાં ગુરુદેવના મંગલ સ્તાક્ષર, તેના પરિચય, જૂના ફેટાસહિત અવનવા સ`ભારણાં, તેમજ ગુરુદેવના ૧૦૦ વચનામૃત વગેરેના સગ્રહ મૂલ્ય ૩-૫૦ પ્રાપ્તિસ્થાનઃ શ્રી કહાન-સ્મૃતિ પ્રકાશન; સતસાન્નિધ્ય સેાનગઢ ( ૩૬૪૨૫૦ ) Page #217 -------------------------------------------------------------------------- ________________ Page #218 -------------------------------------------------------------------------- ________________ 2101 R55 95 For Poate & Personal Use Only