SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ભવભ્રમણને ભય અને મોક્ષ પ્રાપ્તિની ઉત્કંઠા હે છે નિજ મુક્તતા, ભવભયથી ડરી ચિત્ત”—એવા ભવ્ય આત્માને સંબોધવા માટે આ શાસ્ત્રની રચના છે. આખુંય જિનશાસન જ એ માટે છે. આ યંગસાર-દેહામાં વારંવાર કહ્યું છે કે “શુદ્ધાત્મચિંતન કરવાથી તેને જલદી મોક્ષની પ્રાપ્તિ થશે.” જે દેહામાં જરી-શીવ્ર નિર્વાણ પામવાની વાત કરી છે તેની યાદી-(દુ = લઘુ, શીધ્ર) ૬૨ અંદુ પરમ .... શીધ્ર પરમગતિ પામે. ૨૮ ચંદુ જિવાનું ઢતિ.... શીધ્ર નિર્વાણ પામે. ૨૨ ઢમરૂ જ છે.... એકક્ષણમાં પરમપદ પામે. ૨૩ પાદુ ચંદુ છાવાળું... શીઘ નિર્વાણને પામો. ૨૪ ૬ પાદુ મવર્તીદ.. શીધ્ર ભવતીરને પામે. ૩. ચંદુ સિદ્ધિયુટ... શીધ્ર સિદ્ધિસુખ પામો. ૩૬ ૮દુ પાવરું મવપાર... શીધ્ર ભવપાર પામે. રે રદુ પાવરું મવપાર... શીવ્ર ભવપાર પામે. ૧૦ ઢg શિવાજુ રૂ.... શીઘ્ર નિર્વાણ પામે. ५१ लहु पावइ भवतीर.. શીવ્ર ભવતીર પામે. કવિ હૃદુ પાવરૂ મવપાર... શીધ્ર ભવપાર પામે. ५८ लह पावइ बंभू परु... શીવ્ર પરમ બ્રહ્મને પામે. ૬૦ પીવે ન નનનીણી.... ફરી માતાનું દૂધ ન પીએ. ६५ लहु पावइ सिद्धिसुह.... શીવ્ર સિદ્ધિસુખ પામે. ૬૭ ટુ સંસારું છે.... શીધ્ર સંસારને છેદે. ૭૦ ૦૬ શિવપુર ઘેરુ.... શીઘ્ર શિવસુખને પામે. ७७ लहु णिव्याणु लहेइ.... શીધ્ર નિર્વાણને પામે. ૮૬ દુ પાવરૂ સિદ્ધિ .... શીધ્ર શિવ-સિદ્ધિને પામે. ૮૬ ટુ પાવરૂ મવપાર.... શીધ્ર ભવપાર પામે. ૧૦ ૪ળાઇ વિ હૃદુ હૃદ . શીઘ્ર કેવળજ્ઞાન પામે. દુ ખવાળું .... શીધ્ર નિર્વાણને પામે. ૧૮ દુ પદ ટ્રોદિ પર્વનું.... શીધ્ર પરમ પવિત્ર થાય. ૨૦૨ દુ પાવદિ શસિદ્ધિ... ઝટ શિવસિદ્ધિને પામે. બસ, આત્મસાધના વડે જલ્દી ભવચકનો અંત લાવીએ, ને મેક્ષસુખ પામીને સિદ્ધભગવંતેની સાથે સદાય રહીએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001511
Book TitleAtmasambodhan
Original Sutra AuthorYogindudev
AuthorHiralal Jain
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1982
Total Pages218
LanguageApbhramsa, Gujarati
ClassificationBook_Devnagari, Ethics, & Philosophy
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy