SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ | [ ગસાર-પ્રવચન : ૯૯-૧૦૦ શત્રુ-મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા; માન–અમાને વર્તે તે જ સ્વભાવ છે; જીવિત કે મરણે નહિ ન્યૂનાધિકતા, ભવ–મોક્ષે પણ શુદ્ધ તે સમભાવ જો.....અપૂર્વ અવસર. ભાન સહિતની આ ભાવના છે. જ્યાં શત્રુ કે મિત્ર, જીવન કે મરણ સર્વ પ્રસંગમાં એક સરખે સમભાવ...એટલે કે જ્ઞાયકભાવ અનુભવાય છે, તે વીતરાગી સામાયિકની શી વાત!—ખરેખર તે ત્યાં પરલક્ષ જ નથી. કોઈ જૈનધર્મનો શત્રુ....માટે તેના ઉપર દ્વેષ. ને જૈનધર્મને ભક્ત...તેના ઉપર રાગ-એ વિષમભાવ પણ જયાં રહ્યો નથી. જ્યાં પરમાત્માને વંદન કરવાની વૃત્તિ નથી ને શરીરને સિંહ ખાઈ જતું હોય–તેના ઉપર અણગમાની વૃત્તિ નથી-કેટલે મધ્યસ્થભાવ! જ્ઞાનભાવનું કેટલું જોર !! જુઓને, ET લીમ : શત્રુજ્ય ઉપર. યુધિષ્ઠિર વગેરે મુનિરાજને આવી સામાયિક વર્તતી હતી.શરીર ભડભડ બળતું હોવા છતાંય જરાય અણગમાની વૃત્તિ ન થઈ ન તે બાળનાર પ્રત્યે શ્રેષને વિકલ્પ થયે કે ન બાજુમાં ઊભેલા મુનિ–બાંધ પ્રત્યે રાગની વૃત્તિ જાગી... બસ-શાંત વીતરાગરસમાં લીન થઈને ત્યાં ને ત્યાં કેવળજ્ઞાન પામ્યા ને મેસે ગયા. ધન્ય એ દશા! ચૈતન્યની કેટલી તાકાત !! જ આવી સામાયિક કેને થાય? જે જ્ઞાનમય આત્માને રાગદ્વેષ વગરનો અનુભવે તેને * આવી સામાયિક ક્યાં થાય ? અંદરમાં સ્વાનુભૂતિરૂપ ચૈતન્યગુફામાં બેસીને થાય. જ આવી સામાયિક કયા ભાવથી થાય? રાગ-દ્વેષ વગરના સમભાવથી થાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001511
Book TitleAtmasambodhan
Original Sutra AuthorYogindudev
AuthorHiralal Jain
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1982
Total Pages218
LanguageApbhramsa, Gujarati
ClassificationBook_Devnagari, Ethics, & Philosophy
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy