Book Title: Vedant Shabda Kosh
Author(s): Atmanandgiri Swami
Publisher: Sastu Sahityavardhak Karyalay Mumbai

View full book text
Previous | Next

Page 11
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૦]. અનિર્વચનીય : સત્ છે અથવા અસત્ છે અથવા કેવું છે એ; જેને વિષે નિર્ણય ન આપી શકાય તેવું માયા-અજ્ઞાન વગેરે. અનિર્વચનીય ખ્યાતિઃ સૃષ્ટિના ઉપાદાનકારણ સંબંધી ભ્રમ વિષે પાંચ મતમાંનો એક. અધિષ્ઠાન બ્રહ્મચૈતન્યમાં અનિર્વચનીય પદાર્થોની પ્રતીતિ અને કથન. અનુપપત્તિઃ અસંભવ. અનુપલબ્ધિઃ છ પ્રકારનાં પ્રમાણમાંનું એક. અભાવ જેમ કે, અહીં ઘડો નથી. અનુબંધઃ પિતાના વિષયનું જ્ઞાન આપીને તે દ્વારા શાસ્ત્રમાં પ્રવૃત્તિ કરાવનાર જે વિષય તે અનુબંધ. બધાં જ શાસ્ત્રોના ચાર અનુબંધ હોય છે અને તે દરેક શાસ્ત્રના ભિન્ન ભિન્ન હોય છે. એ અનુબંધને જાણીને જ જિજ્ઞાસુઓ તે તે શાસ્ત્રમાં પ્રવૃત્ત થાય છે. અધિકારી, વિષય, સંબંધ અને પ્રોજન એ ચાર બાબતે ડાહ્યા માણસોને ગ્રંથમાં પ્રવૃત્ત કરાવવામાં હેતુ (કારણ) છે. ગ્રંથને અર્થ એગ્ય રીતે સમજવામાં એ અનુબંધ ઉપગી છે. વેદાંત ગ્રંથને વિષયજીવ બ્રશની એકતા છે. સંબંધ-પ્રાપ્ય-પ્રાપક For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 130